________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ ) નથી. મિત્રને ધર્મ છે કે, તમારા આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું અને તમને ઉચ્ચ ભાવનાની કટિમાં પ્રવેશ કરાવ. જગત સહુ મિત્ર મારા છે. મમત્વભાવ વિસા
છે. એ મહાવાક્ય પરમ મૈત્રીભાવનાનું સ્વરૂપ દર્શાવી મને આત્માએપ્રતિ ઉચ્ચ દષ્ટિથી જોવાનું કહે છે, ચોરાશીલાખજીવનિમાં પરિભ્રમણ કરતા સર્વ જીવો મારા મિત્ર છે એમ જાણતાં હવે મારો કોઈ શત્રુ જણાતોજ નથી. તેમજ મારું આત્મસ્વરૂપ બગાડવાને કઈ જીવ સમર્થ નથી. અજ્ઞાનાવસ્થામાં જે મેં શત્રુઓ ધાર્યા હતા, તે શત્રુભાવનો નાશ થયો છે. કર્મના ભેગે જ દુષ્ટ હોય તે પણ શુદ્ધનિશ્ચયથી જોતાં તે છ દુષ્ટ નથીજ. તેથી શુદ્ધ દષ્ટિથી જેવાને મેં અભ્યાસ પામે છે. તેથી જ તો કાઈ દુષ્ટ લાગતા નથી. કર્મજ દુષ્ટ છે એમ વિચારતાં માલુમ પડે છે, તે પણ હવે તે એમ લાગે છે કે, કર્મના ઉપર દેશદષ્ટિથી જેતાં કંઈ હિત થવાનું નથી. કારણ કે, કર્મનો જે સ્વભાવ છે તે પ્રમાણે કર્મ પોતાનો ધર્મ બજાવે છે, તેને દુષ્ટ ધારીને તેના ઉપર ક્રોધ કરવાથી કંઈ તે પોતાનો દુષ્ટ ધર્મ મૂકી દેનાર નથી, જીવ અને અજીવ કર્મ ઉપર દુષ્ટભાવથી જોવામાં કંઈ લાભ ભાસતો નથી, માટે મેં હવે શુદ્ધનિ
www.kobatirth.org
For Private And Personal Use Only