________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
પરમેશ્વર !! દે મુજને મારી, રહે નહિ અપરાધી; અનું સદા હું નિરપરાધી, કરૂં ન આધિ ઉપાધિ. સ૦ ૩૭ પ્રભુમહાવીર વચનામૃતથી, જાગી ઉઠયા જાણી; ક્ષમાપના છત્રીશી રચી શુભ, નિજ આત્માર્થે પ્રમાણી. સ૦ ૩૮ સર્વે જીવા ખમું ખમાવું, વૈર ન કાઈથી રહયું; સર્વે જીવા મિત્ર સરીખા, ક્ષમાપના દિલ હિયું. સ૦૩૯ મેસાણામાં કરી ચતુર્માસ, ક્ષમાપના શુભ કીધી; ક્ષમાપના જે કો જીવા, તેની થારો સિદ્ધિ. વૈર વિરાધ રહિત ગુ થાઓ, શાંતિ મંગલ વરશે; બુદ્ધિસાગર આનંદ પામી, સિદ્ધયુદ્ધ થૈ દરશા. ભજનસં॰ ભા. ૧૦ પૃ. ૧૦૩.
સ૦ ૪૧
www.kobatirth.org
સ ૪૦
કાને ક્ષમાપના. કવ્વાલિ.
હૃદય ત્હારૂં અને હારૂં, સદા ના એકયમાં ઝીલે; નથી આંટી નથી ઘાંટી, ખમાવાનું અને કાને. પરસ્પર શુદ્ધ પ્રીતિની,-ખરી લાગી રહી લગની; સદાની માનમાં માઝી, રહી ત્યાં ખામવાનું શું? રઘુ જ્યાં એકય અન્તર્યાં, નથી ત્યાં ખાજીના ભેદે;
For Private And Personal Use Only