________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
નથી કા પીડવામાટે, જરા ના પીડવા સત્તા; પરસ્પર પ્રેમની વૃત્તિ, ખમાયું તે ખરૂં માનું, નિજામા પેઠ સહુ જીવા, સુખે સુખી રહી શ્રૃત્તિ; અહિંસાભાવ પ્રગટયાથી, ખમાવ્યુ તે ખરૂં માનું. થયા જે માનવે સાથે, અસૂયા દ્વેષને ક્લેશેઃ ખમાવે ત્યાં ખરા ભાવે, ખમાયું તે ખરૂં માનું. ભલે હાવ રંક વા રાજા, અહંતાવણુ ખમાવ્યાથી; હૃદયની શુદ્ધતા થાતાં, ખમાયું તે ખરૂં માનું. ક્ષમા છે મુક્તિનું લ્હાણું, ક્ષમા છે વીરની શોભા; મુદ્દúધ ધર્મ ક્ષાન્તિથી, ખમાવ્યું તે ખરૂં માનુ વિ. સંવત્ ૧૯૭૦ના ભાદરવા સુદ ૧૪ ગુરૂવાર.
ભજનમ૬૦ ૮. પૃ૦ ૪૦૬
www.kobatirth.org
ક્ષમાપના. મંદાક્રાંતા,
મીઠાં મીઠાં હ્રદય ઝરણાં, ખામણાં નીર જેવાં; વે સર્વે હૃદયમળને, દિવ્ય દૃષ્ટિ ખિલાવે, વાળે માર્ગે સહજ શિવના, દુઃખના મધ ટાળે; ઉંચા ઉંચા સકલ ગુણની, ઉચ્ચતા શીઘ્ર આપે.
For Private And Personal Use Only