________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) એવા ખરાબ શબ્દોથી ઉલટી લોક બેલનાર ઉપર શું દેવ અને ક્રોધની લાગણીથી નથી જોતા ! હા અલબત્ત જુવે છે. જયારે એમ છે ત્યારે તમે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને મિષ્ટ શબ્દોથી મનુષ્ય પ્રતિ વર્તન ચલાવશે તો મૈત્રીભાવનું નાની પુષ્ટિ થશે.
અસંખ્ય રાજા, ચક્રવતિ, શેઠ, વગેરે થઈ ગયા અને થશે, કઈ જગતમાં અમર રહેનાર નથી, વૃથા અહંવ અને મમત્વભાવથી તમારા આત્માને દુર્ગતિ કૃપમાં નાખે છે, મિત્રજીવો !! તમારી મૂળસ્થિતિ જે બાહ્યમાં દેખાય છે તે નથી. તમે આત્માઓ છે, તમારું સ્વરૂપ એાળખે, તમારા સ્વરૂપને ઓળખતાં સર્વજીના નજીક સંબંધમાં તમે આવશે, જાણીને આચારમાં મૂકવાથી તમારી ઉન્નતિ તમે કરી શકશે.
હે ભવ્ય આત્માઓ ! તમે અનેક પ્રકારના જુદા જુદા દેહમાં રહી ગતિગ્ય પ્રાણેને ધારણ કરે છે, ભૂતકાળમાં તમારા પ્રાણને દુભવ્યા હોય, વર્તમાનમાં દુભવતે હેઉ તો તેની ક્ષમા ઈચ્છું છું. ભવિષ્યકાળમાં કોઈપણ જીવને અશાતા ઉત્પન્ન કરવાને મારા પરિણામ નથી.
હે જગતના જી ! તમે મારી તરફ ગમે તે ભાવથી
www.kobatirth.org
For Private And Personal Use Only