________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષના વિચારોને મનમાંથી દૂર કરો. પરસ્પર એક બીજાની સાથે ભાતૃભાવથી વર્તી, ભાતૃભાવને ધાર્યા વિના તમારા હૃદયમાં સમતા ઉત્પન્ન થવાની નથી. સર્વજીને પિતાના સમાન ધર્મવાળા નણી વૈરઝેરના અશુભ બંધનોનો નાશ કરે, કોઈ કોઈને શત્રુ નથી. કર્મયોગે સુખ દુ:ખ થાય છે. કોઈ તમારું બગાડવા સમર્થ નથી. જે પુણ્યનો ઉદય હશે તો તમારે કોઈ વાંકો વાળ પણ કરવા સમર્થ નથી. શુભાશુભ કર્મના મેગે બીજા જ તે સુખ દુઃખમાં નિમિત્ત માત્ર થાય છે. માટે કેાઈને શત્રુ ધારશે નહીં. કોઈ જીવ તમારું ભૂ કરે છે તેમાં તેનો વાંક નથી પણ તેના આત્માને પીડનારી કુમતિનો વાંક છે, જેમ કેાઈ મનુષ્યને ભૂત આવ્યું અને તે નાચવા કુદવા લાગે, ગાળો ભાંડે, કોઈનું વાસણ ભાગી નાખે તેમાં પેલા ભૂતનો વાંક છે, તેમ મનુષ્યને રાગદ્વેષ થાય છે તેમાં મોહરૂપ ભૂતના રાગદ્વેષ પુત્રનો વાંક છે, પણ મનુષ્યના આત્માને વાંક નથી. માટે ભવ્યાત્માએ !! વિચાર કરો કે તમે કોના ઉપર ક્રોધ કરે છે ? આત્મા ઉપર તો ક્રોધ કરે થોગ્ય નથી. કારણ કે તેને તો શુદ્ધ સ્વભાવ છે, રાગ વિના ઉપર કેધ કરે તો તેવા રાગપને કેધ કરે છે તેમાં જ રાગદ્વેષ ભર્યા છે, માટે પિતાને લાગેલા
www.kobatirth.org
For Private And Personal Use Only