SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) તે પણ એક જાતની હિંસા ગણીને દયાવંત પુરૂષા કાઇને ગાળ દેતા નથી, અન્યપુરૂષની નિન્દા કરવાથી પણ દ્વેષ કલેશની લાગણીએ પ્રગટે છે, અને તેથી એક નતની હિંસા થાય છે માટે ઉત્તમ દયાવંતપુરૂષે કાઈ પણ જીવની નિન્દા કરતા નથી. દુનિયાની ઉન્નત રજૂગુણ અને તમેગુણથી થતી નથી. માટે રર્જોગુણથી અને તમે ગુણથી દૂર રહી સાત્ત્વિકશુથી આત્માનિત કરવામાં કે જીવની લાગણી દુઃખવવાના પ્રસંગ આવતે નથી. રક્તેગુણ અને તમેગુણથી પેાતાના આત્માની હિંસા થાય છે, અને અન્યાત્માઓની પણ હિંસા થાય છે. હિંસા કરવાને પણ વિચાર અશુભ હોવાથી પેાતાના આત્માની અવનતિ કરે છે. અશુભ વિચારથી પાપ છે અને શુભવચારથી પુણ્ય થાય છે, માટે પ્રેમી આત્મા !! અશુભ વિચારથી દૂર રહેા. ઉન્નતિ ખરેખર તમારા વિચારમાં સમાઈ છે. સ્વાર્થ અને સ્વચ્છંદી ખરાચ્ય વિચાર કરવાથી પેાતાને આત્મા, દુઃખતી સ્થિતિમાં આવી પડે છે. તેથી પેાતાના આત્માની યા થઈ શકતી નથી, તેમજ અન્ય સધી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008654
Book TitleSavantsari Kshamapana
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy