________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આને લાભ ધર્મ અનુરાગી બંધુએ લેશે એવી આશા. રાખવામાં આવે છે.
આ ગ્રંથ પ્રકાશનમાં મહેસાણાવાળા શા. ઉત્તમચંદ હરીચદે ( શેઠ અમથાલાલ વિઠ્ઠલદાસ વિજાપુરવાળા માર્કત રૂ. ૨૦૦ ની આર્થિક સહાય આપી પોતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો છે તેથી મંડળ તરફથી તેમને ધન્યવાદ પૂર્વક આભાર માનવામાં આવે છે.
પાદરા, ૧૯૮૧ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી વસંતપંચમી ઈ વકીલ મેહનલાલ હીમચંદ
www.kobatirth.org
For Private And Personal Use Only