Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
દીકરી દીકરા ડાહ્યા, પાના પડછાયા; એક આતમ સત્ય જણાયા રે. - અન્તરમાં ૩ ચેલી ચેલા આવા, મહારા એ ખોટા દાવા. હવે પ્રભુને પ્રેમથી ગાવા રે.
અન્તરમાં ૪ હિંસા જૂઠને ત્યાગુ, એક આતમભાવે જાગું, એવું હું જ્ઞાન માગું રે.
અન્તરમાં ૦ ૫ છ સર્વ ખમાવું ઈચ્છાઓ સર્વ હઠાવું. તુષ્ણમાં નહીં તણાવું રે.
અન્તરમાં ૬ નથી હારું કે હારૂં. આ માયાનું અંધારૂ. દેખું આતમ ઉજીયારું રે.
અન્તરમાં અદીન મનથી ભાવું, અદીન મનથી ધ્યાવું. આશ્રવને સિરાવું રે.
અન્તરમાં ૦ ૮ અજરામર આનંદ દરિયો, અનંતા ગુણથી ભરિયે. ચે તે શિવસુખ વરિયો રે,
અત્તરમાં૦ ૯ બુદ્ધિસાગર સુખકારી, ચિરંજી જયકારી. સોની બલિહારી રે.
અન્તરમાં ૧૦
ૐ હું શાતિ: ૩ સુરત, ભજન સં. ભાવ ૫ પૃષ્ઠ ૭૩.
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98