Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ દીકરી દીકરા ડાહ્યા, પાના પડછાયા; એક આતમ સત્ય જણાયા રે. - અન્તરમાં ૩ ચેલી ચેલા આવા, મહારા એ ખોટા દાવા. હવે પ્રભુને પ્રેમથી ગાવા રે. અન્તરમાં ૪ હિંસા જૂઠને ત્યાગુ, એક આતમભાવે જાગું, એવું હું જ્ઞાન માગું રે. અન્તરમાં ૦ ૫ છ સર્વ ખમાવું ઈચ્છાઓ સર્વ હઠાવું. તુષ્ણમાં નહીં તણાવું રે. અન્તરમાં ૬ નથી હારું કે હારૂં. આ માયાનું અંધારૂ. દેખું આતમ ઉજીયારું રે. અન્તરમાં અદીન મનથી ભાવું, અદીન મનથી ધ્યાવું. આશ્રવને સિરાવું રે. અન્તરમાં ૦ ૮ અજરામર આનંદ દરિયો, અનંતા ગુણથી ભરિયે. ચે તે શિવસુખ વરિયો રે, અત્તરમાં૦ ૯ બુદ્ધિસાગર સુખકારી, ચિરંજી જયકારી. સોની બલિહારી રે. અન્તરમાં ૧૦ ૐ હું શાતિ: ૩ સુરત, ભજન સં. ભાવ ૫ પૃષ્ઠ ૭૩. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98