________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ माफी (मिच्छामि दुक्कडम् )
વાલિ. ખરા જ્યાં માફીના શબ્દ, નથી ત્યાં વૈર અન્તરમાં; હૃદયને વૈર ના ડંખે, ખરી એ મારીને ચાહુ. કહો મિચ્છામિદુઝડ એ, બનતે શૂકની પેઠે; નથી ત્યાં માફ, પાપાની, હૃદયની મારી છે જુદી. ૨ ખરી એ માફીની સાક્ષી, હૃદય આપે બની કુમળું, વહાવી અશ્રુની ધારા, અરે જે આંખ આપે છે. ૩ ખરા જ્યાં માફીના શબ્દો, ઉઠે છે ત્યાં પ્રભુનું તખ્ત; ખરી મારી એ નહિ હાનિ, છુપાવ્યાથી છુપે ના તે. ૪ અરે જે ચિત્તમાં ખુંચે, લહી ના તેહની માફી; રહી જ્યાં વૈરની યાદી, નથી ત્યાં માફીની વાતો. ૫ ક સંતાપ જેઓને, ખરેખર મારી તેઓની; નથી મારી ખરી યાવત, નથી તાવત્ હૃદય શુદ્ધિ. ૬ અરે જે માફી માગે છે, નથી હેને દીધી મારી; પ્રભુની માફી તું માગે, નથી મારી વિના મારી. ૭ છાને મારી આપ્યા વણ, પ્રભુની માફી નહિ મળશે, પ્રથમ તું મારી દે સૌને, પ્રભુની માફી મળવાની. પ્રભુ સમ દીલ થાવાથી, છાની માફી મળશે;
www.kobatirth.org
For Private And Personal Use Only