Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
આજલગી કાઈ જીવે ઉપર, રહી વૈર દુર્બુદ્ધિ,
નિંદુ ગહું સઘળું ભાવે, કરૂં આતમની શુદ્ધિ. સઘળા૦ ૧૮ રવાને દેવીએ નિંદ્યાં, નિંદુ, ગડું દેખે;
સઘળા૦ ૧૯
ગુરૂ ઉપર પ્રગટેલા હિંદુ, ગહું સઘળા રેષા. જૂઠી સાક્ષી પૂરી હિંદુ, ધરૂં ન મનઆસક્તિ; વ ગુરૂને ધ સ ંતની, કરી જે જે કમબખ઼ી. સઘળા૦ ૨૦ મિત્ર ગુરૂ સ્ત્રીદ્રોહ કર્યો જે, ગુણ ઉપર અપકારા; ધ શાસ્ત્રને હૃદાં માન્યાં, નિંદુ મિથ્યાચારે. સઘળા૦ ૨૧ અરસપરસ સહુ જીવ લડાવ્યા, ધર્મ હિંસા કીધી; પરાઇઋષિ એળવી લીધી, હિંસકરીતિ લીધી. સઘળા૦ ૨૨ વીતરાગ મુનિવને સંઘની,--સાક્ષીએ જ ખમાવું; સવ જીવે છે આતમસરખા, નિશ્રય મનમાં લાવું. સધળા૦ ૨૩ અન્યજીવાના બહુ અપરાધે, કીધા જે આ ભવમાં; યાદી લાવી ઘણું ખમાવું, રહું નહિ ભવદવમાં. સઘળા૦ ૨૪ અન્યજીવાના દષા દેખી, જગમાં હલકા પાડયા; આળે! દીધાં અનુમાનેને, શુભ પરિણામ નસાડયા. સ૦ ૨૫ વૈરતણે। પ્રતિબદલે લેવા, કીધા કાવાદાવા,
અન્યાની અપકીર્તિ કરવા, કીધા જે મન ભાવા. સ૦ ૨૬ નાતજાત ને દેશકામમાં, સંધરાજ્યમાં કીધાં;
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98