Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ક્ષણે મનેત્તિને સંયમ કરે, અંતર્મુખ ષ્ટિ વાળતાં મનેવૃત્તિને અંતે લય થશે, મન શાંત થતાં આત્મ ચૈાતિને પ્રકાશ થશે. હે ભવ્યજીવે !! તમેા જરા વિચારશે તે। માલુમ પડશે કે, આત્મા અનાદિકાળથી રાગદ્વેષનાચેાગે સસારચક્રમાં લમ્યા કરે છે, હવે મનુષ્યભવમાં રાગદ્વેષના વેગને જે ટાળવામાં નિહ આવે તે સસારમાં પરિભ્રમણ ટળનાર નથી, માટે ખરેખર ચેતવાના સમય છે. જીવડા ચેતી લે ચટપટમાં, ખુંચે શું ખટપટમાં. આ વૈરાગ્ય વાક્યનું સ્મરણ કરી ક્ષણે ક્ષણે આત્મપ્રભુનું નવધાભક્તિથી સેવન કરે, નવધાભક્તિથી ખુશી થયેલ આત્મા અનંતશક્તિયાને પ્રકાશ કરશે અને તે પરમાત્મા કહેવાશે. પેાતાના સામથંથી આત્મધર્મમાં ઉદ્યમ કરેા. ખરેખર અનંત સુખના ભાતા થા, દરેક જીવેને દેખી ભાતૃભાવના સબંધ રાખે, વે. પેાતાના બંધુ છે એવી ભાવના થતાં વૈરઝેરની મલીનતા હૃદયમાંથી નીકળી જશે, સર્વ વેદ પેાતાના અધુ છે ત્યારે હું કાને મારૂં, અલબત્ત કોઇને નહીં. શુદ્ધ પરમ ભાવદયામાં પ્રવેશ કરવાને ભાતૃભાવની દૃષ્ટિથી સર્વવેને નિહાળે !! ક્ષણે ક્ષણે હરતાં, ફરતાં, ખાતાંપીતાં, સુતાં-ખેડતાં, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98