________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
નકામે મારી લક્ષ્મીને વ્યય થયા. એમ વિકલ્પકલ્પ કરી પશ્ચાત્તાપ કરે છે! અને ઉપકારનું ફળ હારી જાએ છે!, માટે સામે ઉપકાર લેવાની બુદ્ધિ આદિ સકામવૃત્તિ નહિ રાખતાં નિષ્કામવૃત્તિથી કાઇને ધન ખર્ચી ભણાવશે અને તે કદાપિ તમારા કેાઇ વખતે સામે થાય તે પણ તમારા મનમાં કાંઇ પણ આવશે નહીં અને તે પ્રસંગે વિચાર કરશે કે મેં તે મારૂં કાર્ય બજાવ્યું, એ જીવના ખરાબ વિચાર થાય, વા મારા સામે થાય તેમાં તેની ભૂલ છે. એ પણ ભૂલ કેાઈના સહવાસથી વા આત્મજ્ઞાનથી તેની છૂટે અને એ જીવ ઉચ્ચ કેાટી ઉપર આવે, એમ વિચાર કરવાથી ઉપકારી જીવ નિષ્કામવૃત્તિથી અંતમુ ખ દષ્ટિવાળી અનંત શક્તિયાને પ્રકાશ કરવા સમર્થ થાય છે. જલપંકજવત્ અંતર્થી ન્યારા રહી સંસારનાં કાર્ય કરતાં છતાં પણ પ્રતિદિન ઉચ્ચ કેાટી ઉપર ચઢશે અને પરમાત્માની સંપૂર્ણ કળાને પ્રગટ કરશે, આ કુંચી તમારા હાથમાં છે, વિચારથી આચારમાં ક્ષણે ક્ષણે પ્રવૃત્ત કરેા.
હું ભમિત્રા ! આત્મસુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે. આહ્વભાવમાં માંકડાની પેઠે કૂદતી એવી મનેવૃત્તિને કબરે કરે. આત્મજ્ઞાનથી સ્વાત્મ સામર્થ્યના વેગથી ક્ષણે
www.kobatirth.org
For Private And Personal Use Only