Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ચેારી, વ્યભિચારની વૃદ્ધિ થાય, મનુષ્યો એક બીજા ઉપર વૈરભાવની લાગણીથી દેખે અને નાત, જાત, દેશમાં મારામારી થાય તેનું પાપ મેટું છે, અને તે પાપમાં પ્રેરક લેખક તથા ઉપદેશક છે. માટે હું આત્માએ! ! ! તમારે સર્વજીવે ને શાંતિ મળે એવું વર્તન રાખવું જોઇએ. બનાવવા સત્ય ઉપદેશ અને સત્ય લેખ, સત્ય ગ્રન્થ સમાન કોઇ ઉપકાર ધર્મ નથી. અર્થાત્ સત્ય વસ્તુને ઉપદેશ દેવાથી અને સત્યગ્રંથ લખવાથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે પ્રેમિ બન્ધુએ !!! રાગ દ્વેષના નાશ થાય, સર્વજીવે. દયાધર્મનું સેવન કરે એવા ઉપદેશ આપે। અને એવા લેખ તથા ગ્રન્થા લખેા. આવિકાનિમિત્ત ઉપદેશ દેવાનું કામ કરવું એ કંઈ તમારા આત્માની ઉન્નત અર્થ નથી. માટે હું મિત્ર ! ધર્મના ઉપદેશના મ્હાને ધન સંચય કરવાની બુદ્ધિ ધારા નિહ. અસત્ય અધપદેશ તથા લેખથી જગતના ઈવેનું અનિષ્ટ જે કર્યું હોય તે સબંધી હે મિત્રા ! પશ્ચાત્તાપ કરે. મન વચન અને કાયાથી ક્ષમાપના સર્વ જીવાની સાથે કરા. હું પણ અનેક ભવકૃત મિથ્યાપદેશ સંબંધી પુનઃ પુનઃ પદ્માત્તાપ કરી સત્યેાપદેશમાં પ્રાત્ત કરૂં છું. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98