________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ) ભોદયની પ્રાપ્તિ કરી શકનારા નથી, પાપથકી પિતાના આત્માને છોડાવે એજ ખરી વકીલાત છે.
જે તમો, દાસનોકર હે તો પ્રમાણિકપણું સાચવી નીતિના માર્ગમાં પ્રવૃત્તિ કરી પરમાત્માના દાસ બની કોઈ પણ જીવનું ભેગું કરશે નહિ. તેમ ભૂંડાને વિચારશે પણ નહિ, તમારાથી કોઈ જીવની લાગણી દુ:ખાવી જોઈએ નહિ.
હે મિત્ર ! તમે જે વ્યાપારી તરીકે હોવ તો અનેક પ્રકારના વ્યાપારમાં કોઈ પણ જવાની હિંસા ન થાય, કાઈ પણ જાતને દળે ન થાય, તેમ વર્ત, જૂ ડું બેલીને પ્રથમ પિતાના આત્માને છેતરવાનું અને અન્ય જનના આત્માને છેતરવાનું અપકૃત્ય, તમે-વ્યાપાર ધંધામાં કરશે નહિ. હે મિત્રો : પ્રમાણિકપણાથી ગુજરાન ચલાવી સર્વ પર ભાવ ધારણ કરી ધર્મજીવનની પુષ્ટિ કરવા સતત ખરા અંતઃકરથી પ્રયત્ન કરજે. | સર્વ કરતાં હિંસા-મિથ્યાત્વ આદિ અધર્મને ઉપદેશ દેવો એ મોટામાં મોટું પાપ છે. અસત્ય ઉપદેશ, અસત્ય ધર્મના લેખ, જગમાં લેકે લડી મરે એવા નિબંધ ઈત્યાદિ પાપપદેશથી હે મિત્રે દૂર રહેશે. કારણ કે–તમારી વાણીથી–તમારા લેખથી છનાં હદય દુખાય, હિંસા, જૂઠ,
www.kobatirth.org
For Private And Personal Use Only