________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) વિશેષ કહેવાનું છે કે વૈષયિક બાહ્યાનન્દથી ભિન્ન સત્ય આત્માનંદ જ આદરવા યોગ્ય છે. માટે બાહ્ય વિષયના આનંદમાં ખુશ ન થતાં અતના આનંદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશો. આન્તરિક આનંદ પ્રાપ્તિનું કારણ મિત્રીભાવના દ્વારા આત્મધ્યાન જ છે.
હે મિત્ર ! તમારા પશુઓ, તમારા નોકરે અને તમારાં પાળેલાં પંખીઓનો આત્મા એક સરખો છે. - સ્તુગત્યો આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રતિ દષ્ટિ દેઇએ તો પ્રત્યેક આત્માઓ એક સમાન છે. કોઈ આભા ઉચ્ચ કે નીચ નથી. ઉચ્ચ અને નીચપણું કર્મભનિત સમજી કાઈને નીચ દુજન આદિ શબ્દો કહી દુ:ખવશો નહિ, કર્મયોગે ઉચ્ચત્વ અને નીચપણું પ્રત્યેક જીવને પ્રાપ્ત થાય છે. માટે પુનઃ પુનઃ હૃદયમાં વિવેકદૃષ્ટિથી વિચારી સર્વ જીવોપર સમાન બુદ્ધિથી દેખી સર્વનું ભલું કરવાની બુદ્ધિ ધારી મૈત્રીભાવનાની પુષ્ટિથી આત્માનંદ સાધશે.
ચાર, નફટ, લુચ્ચા, પાખંડી, બદમાશ, પાપી, દુષ્ટ, દુજન, નિર્દય, કપટી, હરામી, વગેરે શબ્દોથી તમે અન્ય જાની લાગણી કદી દુ:ખવશે નહિ. તમે એવા ખરાબ શબ્દ બોલીને બીજાનું ભલું કરી શકનાર નથી. તેમજ
નાની કાર, નાટ છે. હરામી, ‘હિ. તમે
www.kobatirth.org
For Private And Personal Use Only