Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સર્વજીવે તમારા અન્ધુ છે. તમારા સમાન છે. ક થી પ્રત્યેક જીવાનાં શરીર ભિન્ન ભિન્ન રચાયાં છે. આત્માની મિત્રાણ શરીરના સંબંધથી નથી, દેશના સંબંધથી નથી, પણ આત્માના સ્વરૂપથી સર્વ આત્માની સાથે સંબંધ હેાવાથી એક બીજાના વિરુદ્ધ અનંત અતીતકાલથી જે જે ખરાબ લાગણીએ થઇ હાય, એક બીજાને! ઘાત કર્યો હાય, તે હુવે સમજીને મન વચન કાયાવડે ક્ષમાવે!!! હું પણ હું સર્વ છવે!! તમને ખમાવું છું. આહાર, વિહાર, ક્રોધાદિકથી મે તમાને જે જે દુઃખા આપ્યાં હોય તેની ક્ષમાપના કરૂં છું. તમેા સર્વજીવે મારા મિત્ર છે. તેમ તમે। પણ પરસ્પર એક બીજાના મિત્રા છે. મિત્રવન પ્રવૃત્તિમાં મૂકવાને શુદ્ધ અંતઃકરણથી પ્રતિજ્ઞા કરી મૈત્રીભાવમાં જોડાશે. બાલ્યાવસ્થાથી આરંભીને પશુ, પંખી, મનુષ્ય વિગેરે જે કાઇ જીવા તમારા સંબંધમાં આવ્યા હાય, તેની સાથે તમે અનિષ્ટ સંબંધથી વર્તી ક્રાય, હિંસા, આદિ જે જે દેશ કરી તમે! મલીન બન્યા હૈ। તે માટે તમારા આત્માને ખમાવે !! નિન્દા અને અન્ય જીવેને ખમાવે તેથી તમે નિર્મલ થશે. હે મિત્રો ! તમારા મનમાં સદા શુભવિચાર તમે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98