Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૯ ) ઈંસ જેવા ઢીલાપ થઇ છેડશા નિહ. આત્મસામર્થ્યપ્રકાશ પ્રયત્નને તમે હિંદુ, મુસલમાન, પારસી, અંગ્રેજ, ાપાનીઝ, ચીના વગેરે ગમે તે હા; પણ તમારા પ્રત્યેકના શરીરમાં રહેલે પ્રત્યેક આત્મા, નાનાદ્યુિથી એક સરખા છે માટે પરસ્પર સમાનભાવ રાખેા. એક બીજાની યા કરવી તે પણ એક સમાનધથી. તમે! એક બીજાના નજીકના છે છતાં કેમ તમે પરસ્પર ઇર્ષ્યા, વેર, જાભિમાનની મિથ્યા લાગણીથી પરમાત્મસ્વરૂપ આત્માઓનું અનિષ્ટ કરવા અશુભ વિચાર કરેા છે ? હિંસા કરેા છે!, એક ખીન્નને મારી નાખવા કેમ પ્રયત્ન કરેા છે, કોઇ પણ પશુ, પંખી, મનુબ્યની આંગળી કાપવાનો તમને તમેએ માનેલા કાઇ પણ ઇશ્વરે શું હુકમ આપ્યા છે? વિચાર કરે!, વિચાર કરે, કીડીથી માંડીને ઈન્દ્રપર્યંતના આત્માએ એક સરખા છે; તમેાને કાઇ દુ:ખ આપે તે જેમ તમને દુઃખ થાય છે તેમ તમેા અન્યવેને મારે છે, સંતાપા છે, તે તેથી તેઓને દુઃખ થયા વિના રહેતું નથી. તમારે અન્તરાત્માં અન્યછવેને દુ:ખ આપતાં પ્રથમ વારે છે તેને તમે વિચાર કરે. કાઇના પણ આત્માને દુઃખ આપવું તે તમારા આત્માને દુઃખ આપ્યા ખરેાબર છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98