Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 237
________________ કચરા પછી પોતા કરાવવામાં તો વધારે દોષ છે. જો તે નોકરો એક ડોલ પાણી ઉકાળી ઉકાળેલા છે જ પાણીથી પોતા કરે તો એ પાણી ઉકાળવાની બધી વિરાધના આપણને લાગે. અને જો કાચા પાણીમાં જ આ જે ફિનાઈલ વગેરે નાંખીને પોતા કરે તો સચિત્તપાણીની ભયંકર વિરાધના, ક્યારેક એ પાણીનો સંઘટ્ટો જુ જે થવો વગેરે દોષો ય લાગે. વળી આ કચરા-પોતા થતી વખતે ઉપધિ હટાડવી પડે, સંયમીએ પણ સ્થાન બદલવું પડે... આ છે જ બધામાં સ્વાધ્યાયાદિનો વ્યાઘાત થવાની વાત ખુદ શાસ્ત્રકારોએ નોંધી છે. અને માટે જ (૨)જ્યાં જ જ મહિનામાં એક જ વાર કચરા-પોતા થતા હોય ત્યાં પણ એટલો ટાઈમ સ્વાધ્યાયનો વ્યાઘાત થવાનો દોષ જ છે દેખાડી શાસ્ત્રકારોએ ત્યાં માસકલ્પ કરવાનો ઉત્સર્ગમાર્ગે નિષેધ ફરમાવેલો છે. (અલબત્ત, આવી વાતો છે જ હવે સંયમીઓને પણ હાસ્યાસ્પદ લાગવા લાગી છે, શાસ્ત્રકારોની ગૂઢરહસ્ય ભરેલી વાતો સંયમીઓને જ ય હાસ્યાસ્પદ લાગે એ તો કળિયુગની જ બલિહારી કહેવાય ને?) જ એટલે ઉપાશ્રય ધુળવાળો હોય તો પણ નોકર પાસે કચરો કઢાવવાને બદલે સંયમી જાતે જ જ છે દંડાસનાદિ દ્વારા એ ધૂળ દૂર કરી દે તો એ શ્રેષ્ઠ માર્ગ છે. આમાં એક જ સંયમી આંખા ઉપાશ્રયની બધી છે જ ધૂળ કાઢવામાં કંટાળી થાકી જાય એવી શક્યતા જો હોય તો એનો વિકલ્પ એ છે કે દરેક સંયમી પોતાના જ જ વપરાશની જગ્યા પોતે જાતે જ સાફ કરી લે. આ રીતે બધાને ઓછી-ઓછી જગ્યા સાફ કરવાની આવે ? છે અને એટલે એમાં મુશ્કેલી ન પડે. ઉપાશ્રય એની મેળે સાફ થઈ જાય. કોઈ પણ સંયમીને ભાર ન પડે. જે આપણે કોઈને કચરા-પોતાનું ન કહ્યું હોય છતાં જો સામેથી કોઈ કચરા-પોતા કરવા આવે તો છે જે પણ ત્યાં સમજી જ લેવું પડે કે આ કચરા-પોતા સંયમીઓ માટે જ થાય છે. એટલે આપણા નિમિત્તે આજ વિરાધના હોવાથી આપણને દોષ લાગે છે. માટે ત્યાં ના પાડવી જ પડે કે, “અમારે કચરા-પોતા કરવાની જ છે. જરૂર નથી.” સાધુ આવે ત્યારે જ જે ઉપાશ્રય સાફ કરતા હોય તે ઉપાશ્રય સાધુ માટે જ સાફ કરાય છે એ છે આ હકીકતનો ઈન્કાર શી રીતે થઈ શકે ? અમારે ઉપાશ્રય ગંદો થોડો રખાય ? અમારું ખરાબ દેખાય. અમે કંઈ તમારા માટે કચરા- ૪ જે પોતા નથી કરાવતા” આવી શ્રાવકોની મીઠી વાતોની સચ્ચાઈ તટસ્થ મનથી પકડવી. બાકી જો મનમાં જ સુખશીલતાના સંસ્કાર હશે તો આવી વાતો સો ટચના સોના જેવી સાચી લાગી જ જવાની. આ તો જ આત્મનિરીક્ષણ આત્મસાક્ષિક જ કરવાનું છે. છતાં જો કચરો કઢાવવો જ પડે. તો ય પોતું તો ન જ કરાવવું. કેમકે કચરો નીકળી જવાથી આ જે ઉપાશ્રય ચોખ્ખો થઈ જાય છે. હવે કપડા-શરીર મેલા થવાનો કોઈ ભય રહેતો નથી. આમ પોતા અંગેની મોટી વિરાધનાઓથી બચી શકાય. સંયમીઓ ઉપાશ્રયમાં હોય કે ન હોય છતાં જ્યાં કાયમી કચરા-પોતા થતા જ હોય એવા ૪ સ્થાનોમાં સંયમીને વિરાધનાનો દોષ ન લાગે એમ મને ભાસે છે. ૨૧૦. હું મારા નામના પેડ-સ્ટીકરો છપાવીશ નહિ અને રંગબેરંગી-મોંઘા પેડો વાપરીશ નહિ? જ્યારે પત્રો લખવા એ જ પાપ છે ત્યારે પત્રો લખવા માટે પેડ રાખવા એ તો શાસ્ત્રીમદષ્ટિએ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૧૬)

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294