Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 267
________________ છે અને મનપૂર્વક હંમેશા એમનો સત્કાર કરવો. (૧૪) માયસોસU/૩ વવવારિત્તિ ૩ - સામાચારી પ્રકરણ ગાથા-૭૬ અર્થ : “સ્થાપનાચાર્યજીનું આસન=સ્થાન ગોઠવ્યા વિના વ્યાખ્યાન આપવું અનુચિત છે.” એ જ ઉત્સર્ગમાર્ગ છે. (૧૫) નો વM નિથાળ વા નિરથી વા વિવિખે સવU વOU - બૃહત્કલ્પસૂત્ર છે જ ઉદ્દેશો-૧, સૂત્ર-૨૦ અર્થ : સાધુઓને કે સાધ્વીજીઓને ચિત્રવાળા ફોટાવાળા ઉપાશ્રયમાં રહેવું ન કલ્પ. (એ ચિત્ર-ફોટો છે પુરુષનો હોય કે સ્ત્રીનો હોય કોઈપણ ન ચાલે. એ વાત ત્યાં ટીકામાં વિસ્તારથી બતાવી છે. “ભગવાનનો કે જ ગુરુનો ફોટો પણ ઉપાશ્રયમાં ઉત્સર્ગમાર્ગે નિષિદ્ધ છે.” એ પદાર્થ શાસ્ત્રજ્ઞાતાઓને ખબર જ હશે.) (१६) स्वाध्यायादिनियोगात् = पापश्रुतावज्ञाप्रधानजिनागमाध्ययनादिविशिष्टप्रयत्नात् । – ઉપદેશરહસ્ય-૯૩. ૪ અર્થ સ્વાધ્યાયાદિનો નિયોગ એટલે જેમાં પાપગ્રુતોની ખૂબ અવજ્ઞા છે તેવા જિનાગમાધ્યયનાદિમાં છે ૪ વિશિષ્ટ પ્રયત્ન. (અહીં સ્વાધ્યાયને પાપગ્રુતીના તિરસ્કારની પ્રધાનતાવાળા શાસ્ત્રાભ્યાસરૂપ બતાવેલ છે. ? અર્થાત્ જ્યાં પાપ શ્રતોનો તિરસ્કાર નથી. છાપા-મેગેઝીનો પણ વંચાય છે તે શાસ્ત્રાભ્યાસ સ્વાધ્યાય ન બને.) છે (૧૭) યાવતિ અક્ષરા તિતિ, તાત્તિ ચતુભૂતિ - યતિજતકલ્પ – ૨૧૩. અર્થ: સંયમી જેટલા અક્ષરો લખે, એટલા ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. (૧૮) વંથકુવા તદ સીત્રસાવહાવિહારું વિસ્ફાલિતો પરં વં ભાવ ગુફા શું " - ઉત્તરાધ્યયન ૩૬-૧૭૨૬ છે 'અર્થઃ અટ્ટહાસ્ય, કાયાની વિચિત્ર ચેષ્ટાઓ, બીજાને હસ્યાદિ કરાવનારા વચનો વગેરે વડે બીજાઓને છે જ આશ્ચર્ય પમાડનાર, હસાવનાર સંયમી કાંદપિકભાવનાવાળો કહેવાય. * (१८) सावज्जाणवज्जाणं वयणाणं जो ण याणइ विसेसं । वोत्तुंपि तस्स न रखमं, किमंग पुण. છે તેut als? – દશવૈકાલિક નિર્યુક્તિ-૨૩, હારિ.ટીકા અર્થઃ સાવદ્ય અને નિરવદ્ય વચનોના ભેદને જે સાધુ જાણતો નથી. તે અગીતાર્થને તો બોલવું પણ છે જ યોગ્ય નથી. તો પછી દેશના આપવાની તો વાત જ ક્યાં છે? (૨૦) ગીતારથ, જયણાવંત, ભવભીરુ જેહ મહંત. તસ વયણે લોકે તરીયે, જેમ પ્રવહણથી ભરદરિયે. બીજો તો બોલી બોલે, શું કીજે નિર્ગુણ ટોળે ? ભાષાકુશીલનો લેખો, જન મહાનિશીથે દેખો. - સાડા ત્રણસો ગાથાનું સ્તવન – ઢાળ-૪, ગાથા પ-૬ અર્થ ગીતાર્થ, યતનાવંત, ભવભીરુ અને મહંત (નિઃસ્પૃહતાદિ અનેક ગુણોથી યુક્ત) એવા સાધુના ? વચનો દ્વારા આ સંસાર તરાય, જેમ વહાણ દ્વારા દરિયો તરાય. બીજા સાધુઓ તો દેશના આપીને શ્રોતાઓને સંસારમાં ડુબાડે છે. એવા નિર્ગુણી સાધુઓના ટોળા ભેગા થાય તો ય શું લાભ? મહાનિશીથમાં આવા અપાત્ર જે વ્યાખ્યાનકારોને ભાષાકુશીલ કહ્યા છે. (२१) साग्निवसतौ चोपकरणप्रतिलेखने मासलघु..साग्निवसतौ प्रस्खलने पठने वा चतुर्लघु, પદ્ગનિવાથવિરાધનાનિધ્યને ઘા- યતિજતકલ્પ-૫૦ . સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૪)

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294