Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 289
________________ वा सचित्रकर्मणि प्रतिश्रये तिष्ठतामाज्ञादयो दोषाः ....तरुगिरि नदी समुद्दो, भवणा वल्ली लयावियाणा च । નિસ પિપાવામાં યુદ્ધજનલ સોથિયારૂં ય ....- બૃહત્કલ્પસૂત્ર-ઉદ્દેશો-૧-સૂત્ર-૨૦ ગાથા-૨૪૨૮-૨૯ અર્થ : સાધુ કે સાધ્વીઓને ચિત્રકર્મવાળા ઉપાશ્રયમાં રહેવું ન કલ્પે. નિર્દોષચિત્રવાળા કે દોષિતચિત્રવાળા ઉપાશ્રયમાં રહેતા સાધુઓને/સાધ્વીઓને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના દોષો લાગે. વૃક્ષ, પર્વત, નદી, સમુદ્ર, ભવન, વલ્લી, લતાવિતાન, પુર્ણકલશ, સ્વસ્તિક આ બધા ચિત્રકર્મો નિર્દોષ ચિત્રકર્મ કહેવાય. (છતાં એવા ચિત્રવાળા ઉપાશ્રયમાં રહેનારને આજ્ઞાભંગાદિ દોષો બતાવ્યા છે. આમાં ભગવાનનો ફોટો...” એવું ક્યાં લખ્યું છે ? એમ કોઈને પ્રશ્ન થાય. પણ આની વિસ્તૃત ટીકા વાંચવાથી બધો ખ્યાલ આવી જશે.) (૧૧૪) : ઓળિઃ ઋત્વો દો વા સૌત્રિજો પ્રત્યેક પ્રહીતવ્યો । અથ ગ્રીનપિ પાન્ મોત્રિકાન્ और्णिकान् वा गृहणाति, ततो मासलघु । प्रावृण्वन्नपि यद्येकमौर्णिकं प्रावृणोति ततः एवमेव मासलघु । 'अन्तर्वा' शरीरानन्तरितं 'मध्ये वा' सौत्रिकयोर्मध्यभागे यद्यौर्णिकं प्रावृणोति तदाऽपि मासलघु । इदमेव भावयति - अभ्यन्तरपरिभोग्यं सौत्रिकं कल्पं बहिः कुर्वन् = પ્રવૃવત્, વહિપતિમો→ વા - और्णिकबभ्यन्तरं कुर्वन् परिभोगव्यत्यासं करोति, तत्र चापद्यते मासिकं लघुकम् । यतः एवमत: सौत्रिक कल्पमन्तः प्रावृणुयात्, औणिकं तु बहिः । एष विधिपरिभोग उच्यते । - બૃહત્કલ્પભાષ્ય-૩૬૬૫-૬૬ - અર્થ : એક ઉનનો, બે સુતરાઉ એમ ત્રણ કપડા લેવા. જો ત્રણેય કપડા સુતરાઉ કે ઔર્ણિક જ લે તો માસલધુ. પહેરતા પણ જો એક માત્ર ઔર્થિક પહેરે તો માસલવુ. શરીર સાથે સાક્ષાત્ અથવા બે સુતરાઉની વચ્ચે ઔર્ણિક પહેરે તો પણ માસલઘુ. આ જ વાત કરે છે. અંદર વાપરવાનું સૌત્રિક વસ્ર બહાર વાપરતા અથવા બહાર વાપરવાનું ઔણિક વસ્ત્ર અંદર વાપરતા પરિભોગવિધિનો ભંગ થાય છે. તેમાં લઘુમાસ આવે. માટે સૌત્રિક કપડો અંદર ઓઢવો. ઉનનો કપડો બહાર. આ વિધિપરિભોગ કહેવાય છે. (૧૧૫) અસ્થિ નું મંતે ! સયા સમિય સુહુમે સિળેહાથે પવડું ? દંતા અસ્થિ । તે અંતે ! વિ ડું પવત્ ?... } વિ, ગદ્દે વિ, તિત્િ વિ પવદ્ । – ભગવતીસૂત્ર-૫૭ सपरिमाणं न बादराप्कायवदपरिमितमपि, अथवा सदा = सर्वर्तुषु, समितमिति = रात्रौ दिवसस्य च पूर्वापरयोः प्रहरयोः । तत्रापि कालस्य स्त्रिग्धेतरभावमपेक्ष्य बहुत्वमल्पत्वं चावसेयमिति । ( नवांगीटीकाकारनी टीका) અર્થ: હે ભંતે ! સદા સૂક્ષ્મ સ્નેહકાય પડે છે ? ઉત્તર : હા. પ્રશ્ન ઃ તે ઉપર પડે છે ?... ઉત્તર ઃ ઉપર પણ પડે છે. નીચે પણ પડે છે. તીર્થ્રો પણ પડે છે... ટીક્રાર્ય : સપરિમાણ, નહિં કે બાદર અકાયની જેમ અપરિમિત પણ. અથવા સદા = સર્વ ઋતુઓમાં સમિત આખી રાત અને દિવસના પહેલા છેલ્લા પ્રહરમાં (આ સૂક્ષ્મ સ્નેહકાય પડે.) તેમાં પણ કાળની સ્નિગ્ધતા-રુક્ષતાને આશ્રયીને સૂક્ષ્મકાયની બહુતા-અલ્પતા જાણવી. = पडनचरिमाड सिसिरे, गिम्हे अध्धं तु तासिं वज्जेत्ता । पायं ठवे, सिणेहाइरक्खणट्टया पवेसे वा लेपितपात्रं बहिर्न निवेशयेत्, स्नेहादिरक्षणार्थायेति । सूक्ष्मः स्नेहकाय इति, अप्कायविशेष इत्यर्थः । – ભગવતીસૂત્ર-૫૭ની ટીકા. અર્થ : શિયાળામાં પહેલો છેલ્લો પ્રહર છોડીને અને ઉનાળામાં પહેલો અડધો અને છેલ્લો અડધો પ્રહર સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૬૮)

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294