________________
છે (૧૦૫) માથા ઉપર માયા, મMા પુત્તા સુહી ય નિયા/ ય રૂદ વેવ વહુવિહારું વતિ છે જ મ જાવું - ઉપદેશમાળા -૧૪૪
અર્થ માતા-પિતા-ભાઈ-ભા-પુત્ર-મિત્રો અને બીજા સગાસ્નેહીઓ અહીં જ બહુવિધ ત્રાસ અને ૪ છે વિરોધ-અંટસ ઉભા કરે છે. (૧૦) પ્રતિમ ૪ સમન્નેિ તિસ્ત્ર: તુતઃ છન્દ્ર = પ્રવર્ધમાના સાતવ્યા.
– બૃહત્કલ્પનિર્યુક્તિ-૪૪૯૬ : અર્થ: પ્રતિક્રમણ પૂર્ણ થાય એટલે નમોડસ્તુ વગેરે ત્રણ સ્તુતિઓ સ્વર=અવાજ અને છંદથી વર્ધમાન ? છે (છતી) બોલવી. (१०७) एवं प्रवर्धमानाः स्तुती: पठन्ति मङ्गलार्थमिति, ततः कालस्य प्रत्युपेक्षणार्थं निर्गच्छति ।
– ઓઘનિર્યુક્તિ-૬૩૮ ૪ અર્થ આ પ્રમાણે વધતી સ્તુતિઓને (નમોડસ્તુને) બોલે. તે મંગલ માટે બોલે. ત્યારબાદ કાલના જ પ્રતિલેખન માટે નીકળે. (અહીં “નમોડસ્તુ” સુધીનું જ પ્રતિક્રમણ બતાવેલ છે. આનાથી પ્રાચીનવિધિ જણાઈ છે આવે છે.)
(१०८) तम्हा णिच्चसत्तीए बहुमाणेणं च अहिगयगुणम्मि पडिवक्खदुगंछाए, परिणइआलोयणेणं च । तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसध्याए य एत्थ सया होइ जइयव्वं । एवमसंतो" वि इमो जायइ जाओ वि ण पडइ कयाई । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ।આ ગાથા-૩૬-૩૭-૩૮
અર્થ તેથી (૧) લીધેલા વ્રતો-નિયમોને રોજ યાદ કરવા (૨).સ્વીકારેલાગુણ=નિયમ, સમ્યક્વાદિમાં જે ૪ બહુમાન કરવું (૩) પ્રતિપક્ષ=દોષો પ્રત્યે દુર્ગછા કરવી (૪) દોષો-ગુણોના વિપાકનો વિચાર કરવો. (૫) જ જ તીર્થંકરભક્તિ અને (૬) સુસાધુસેવા કરવી. (૭) ઉત્તરગુણોમાં શ્રદ્ધા કરવી. આ રીતે લીધેલા વ્રતમાં યત્ન ?
કરવો. આમ કરવાથી અવિદ્યમાન એવો પણ ગુણસ્થાનપરિણામ પ્રગટ થાય અને પ્રગટ થયેલો હોય તો પતન $ ન પામે. તેથી બુદ્ધિમાને આ છ વસ્તુમાં અપ્રમાદ કરવો. (અહીં રજ વ્રતોનું સ્મરણ કરવાની વાત છે.) :
(૧૦૦) ને fમવહૂ અથવાળ વા તંવપાથળ વા-વફરીયાળ વા વા વાત વાસ र सातिज्जति....इमे आयसंजमविराधना दोसा । पमाणातिरिते भारो भवति, अधवा भारभया न विहरति ।......
– નિશીથસૂત્ર ઉદ્દેશો-૧૧, સૂત્ર-૬૫૯ અર્થઃ જે ભિક્ષુ લોખંડના પાત્રો, તાંબાના પાત્રો... વજના પાત્રો કરે, કે કરનારાને અનુમોદે... (તે ? પ્રાયશ્ચિત્તને પામે) આ આત્મ-સંયમવિરાધના-દોષો છે. આ વધારે માત્રાઓ રાખે એટલે ભાર લાગે. અથવા
તો ભાર લાગવાના ભયથી વિહાર ન કરે. (અલબત્ત આમાં ધાતના પાત્રાનો ઉલ્લેખ છે. પણ ઉપલક્ષણથી આ ધાતુની કોઈપણ વસ્તુ વાપરવાનો નિષેધ સમજાય છે. માટે જ યોગોદ્વહનમાં ધાતુની વસ્તુઓ વપરાતી નથી.) :
(૧૧૦) મવEા તમતી ન કર્તવ્ય:, યતિ પ્રત્યુત્તેપિતાશ્રમિનવરતં ત્રણ પ્રાણા જ મન્નિા તતશ તર પ્રત્યુપેક્ષા ન શધ્ધતિ . – ઓઘનિર્યુક્તિ-૩૨૩.
અર્થ: થાંભલા વિગેરે ઉપર ટેકો ન દેવો. કેમકે પ્રતિલેખન કરાયેલા એવા પણ થાંભલાદિ ઉપર પછી જે પણ સતત ત્રસ જીવો હોય છે. તેથી ત્યાં પ્રત્યુપેક્ષણા શુદ્ધ થતી નથી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૬૬)