Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 286
________________ ગ્રહણ કરે એ બે ને ગચ્છમાંથી કાઢી મૂકવા. જો પશ્ચાત્તાપ કરે, તો ફરી આ પાપ ન કરવાની બાંહેધરીપૂર્વક છે જે પ્રાયશ્ચિત્ત આપી ગચ્છમાં રાખે. * (૯૯) તંતસો માફ માસ વિવન - ઉત્તરાધ્યનસૂત્ર-મૃગાપુત્રીયાધ્યયન અર્થ: દાંતને સાફ કરવાની સળી માત્ર પણ આપ્યા વિનાની સંયમી ન લે. दुक्करं खलु भो णिच्चं अणगारस्स भिक्खुणो । सव्वंपि से जाइयं होइ, नत्थि किंचि अजाइयं । ૪ અર્થઃ અણગાર સાધુને આ આચાર અત્યંત દુષ્કર છે કે તેની પાસે તમામ વસ્તુ માંગીને લાવેલી જ છે (१००) जागरह ! नरा निच्चं, जागरमाणस्स वडते बुध्धी । जो सुवति ण सो धण्णो, जो जग्गति * सो साया धण्णो । सीयंति सुवंताणं अत्था पुरिसाण लोगसारत्था । तम्हा जागरमाणा विधुणह पोराणयं જ વM – બૃહત્કલ્પ ભાષ્ય - ૩૩૮૧-૮૨ અર્થ છે માણસો ! તમે કાયમ જાગતા રહો. જાગનારાની બુદ્ધિ વધે. જે ઉંધે છે તે ધન્ય નથી. જે સદા $ જાગે છે તે ધન્ય છે. ઉંઘનારા પુરુષના લોકમાં સારભૂત વિદ્યાદિ અર્થો સીદાય છે. તેથી જાગતા રહીને જુના છે કર્મોને ખતમ કરો. (૧૦૧) પોરડુત્થાનાéચારાઈચ પ્રાપુwવી , તમશ્રિત્યાનિત્યાનં, શું गुर्वभ्युत्थानं । ततोऽन्यत्र । गुरूणामभ्युत्थानार्हत्वादवश्यं भुञ्जानेनाऽप्युत्थानं कर्तव्यमिति न (एकाशन) જ પ્રત્યારવ્યાનમઃ - પ્રવચનસારોદ્ધાર ગાથા-૨૦૩ની ટીકા ' અર્થઃ અભ્યત્થાનને યોગ્ય ગુરુ કે મહેમાન આવે તો ઉભા થવું, અર્થાતુ તેમને જોઈને આસન છોડી ? દેવું એ ગુરુ-અભ્યત્થાન (તે વિના તેની છૂટ) ગુરુ અભુત્થાનને માટે યોગ્ય હોવાથી એકાસણું કરતા, વાપરતા સાધુએ પણ અવશ્ય ઉભા થવું જ. ત્યાં એકાસણાનો ભંગ ન થાય (૧૦૨) ૩ સજી પર છે સંવિ વઘુમા માણો t TUIબુરા મા મુંદણું જે મચ્છરપો ! – ગુણાનુરાગ કુલક. અર્થ સ્વગચ્છ કે પારકાગચ્છમાં જે સંવિગ્ન, બહુશ્રુત મુનિઓ છે. તેઓના ગુણો પ્રત્યેના અનુરાગને જે માત્ર ઈર્ષાના કારણે ત્યાગી દેવાનું કામ તું ન કર. t " (૧૦૩) સૂતી નદછે વUUસીરપ વહિતાવરyi tત્તે શહેરમાં જુદુ પતિ, सेसा तेहिं चेव कज्जं करेंति । महल्लगच्छं व समासज्ज अणायसा = अलोहमया वंससिंगमयी वा सेससाहूणं મતિ – નિશીથસૂત્ર-ઉદ્દેશો-૧, સૂત્ર-૧૪, ભાષ્ય-૬૬૨-૬૬૩ અર્થ : સોંય, કાતર, નીલકટર, કર્ણશોધિકા આ ઔપગ્રાહિક ઉપકરણ છે. આ ચારેય (એક-એક જ) છે ગુરુની પાસે હોય. બાકીના સાધુઓ એના વડે જ કામ ચલાવે. અથવા તો જો મોટો ગચ્છ હોય તો બાકીના છે સાધુઓ પાસે લોખંડની નહિ પરંતુ વાંસાદિની સોંય વગેરે એક-એક હોય. જ' (૧૦૪) (સાવિત) તયો જે પુનઃ (સૂરપૌરૂથઈવરૂધ્ધ છે) વિદાયના - યતિજતકલ્પ-૫૦ અર્થ અગ્નિ- ઉજઈવાળા ઉપાશ્રયસ્થાનમાં સૂત્રપરિષી અર્થ પરિષી કરવામાં અગ્નિની વિરાધના જ થાય. (ઉજઈમાં એકપરા અક્ષર બોલીએ તો અગ્નિવિરાધના થાય.) સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૫)

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294