Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 288
________________ (૧૧૧) પ્રા સર્વ વસતિઃ મૂકુળદુત્તળી I gષા નિયમેનાવિધિવોટિપિ છે જ વોરા વસર્વિદાને સૈ તા વિશTધોટિ: વેજોડ ૩ર : ? ત માદ પૂપિતા- ૪ है अगुरुप्रभृतिभिः, वासिता-पटवास कुसुमादिभिः । उद्योतिता-अन्धकारे अग्निकायेन कृतोद्योता। – યતિજતકલ્પ - ૧૬૭-૧૭૭. અર્થ: આ સપરિકમ વસતિ બે રીતે થાય. મૂલગુણોથી સપરિકર્મ અને ઉત્તરગુણોથી... આ વસતિ નિયમથી અવિશોધકોટિ છે. બીજા પણ ઉત્તરગુણો વસતિના છે. તેના વડે કરાયેલ વસતિ (તે દોષવાળી વસતિ) ૪ જ વિશોષિકોટિ ગણાય. તે કયા ઉત્તરગણો (દોષો) છે? તે કહે છે... અગર વિગેરે ૫ વડે પિત સુગંધી દ્રવ્ય-પુષ્પાદિ વડે સુગંધિત કરાયેલ, અંધકારમાં અગ્નિકાય વડે પ્રકાશિત કરાયેલ... (આ બધી જ વસતિઓ ઉત્તરગુણો વડે અશુદ્ધ છે. આમાં ઉતરવું ન કલ્પે. આ દોષો દૂર થાય પછી રહેવું કહ્યું કેમકે જ વિશોધિકોટિ છે.) (૧૧૨) દwથને મફેય (પ્રકૃતિવા = વહુવિય પ્રમાર્ગન, વન છટyલાનમ,...) જ मासस्यान्ते क्रियते, इति कृत्वा च्छिन्नकालिका, तत्राप्यपराह्न एव विधीयमानत्वाद् नियता, . अमुकपुरुषकर्तृकत्वेन च निर्दिष्टा । तस्यां कृतायां प्रथमतः प्रविष्टास्ततो मासकल्पं कृत्वा यदि व्रजन्ति । १ *कथं ? इत्याह - तस्याः प्राभृतिकाकरणवेलाया अर्वाग् निर्गच्छतां सा प्राभृतिका निर्व्याघाता मन्तव्या,* सूत्रार्थव्याघाताभावात्, कल्पते तस्यां वस्तुमिति भावः । शेषा द्वितीयादयो भङ्गाः क्वापि જે થશવ્યાપા રૂતિ વા તેપુર વેપા -બૃહત્કલ્પસૂત્ર-ઉદેશો-૧ માસકલ્પપ્રકૃત-સૂત્ર-૧ ગાથા-૧૬૮૭ જ અર્થ: ઝાડુ વડે કચરો કાઢવો, પાણી છાંટવું આ પ્રાકૃતિકા કહેવાય. એમાં પહેલા ભાંગામાં જે જ પ્રાભૃતિકા માસને અંતે કરાતી હોવાથી છિન્નકાલિકા છે. તેમાં પણ સાંજે જ કરાતી હોવાથી નિયત છે. અને જે અમુક જ પુરુષ આ કરતો હોવાથી નિર્દિષ્ટ છે. તે પ્રાભૃતિકા કરાયે છતેં પ્રથમ પ્રવેશેલા અને પછી માસકલ્પને જ કરીને પ્રાકૃતિકાકરણના કાળ પહેલા જ નીકળી જનારાઓને તે પ્રાભૂતિકા “નિબંધાત” જાણવી. કેમકે જ સૂત્રાર્થનો વ્યાઘાત થતો નથી. આવી વસતિમાં રહેવું કહ્યું. બાકીના જે ભાંગાઓ છે તે ક્યાંય પણ કોઈપણ રીતે સૂત્રાર્થના વ્યાઘાતવાળા હોવાથી તેમાં રહેવું ન કલ્પ. (આનો સ્પાર્થ આ પ્રમાણે - ધારો કે એક જ ઉપાશ્રયમાં દર મહિનાની પહેલી તારીખે જ કચરા-પોતા થાય છે તો એ ચ્છિન્નકાલિકા કહેવાય. પણ મહિનામાં જ છે વધારેવાર, ગમે તે તારીખે કચરા-પોતા થાય તો એ અચ્છિન્નકાલિકા ગણાય. તથા ત્યાં પહેલી તારીખે પણ છે સાંજે જ કચરાપોતા થાય છે. પણ સવાર-બપોર નહિ. તો એ નિયત કહેવાય. જો સવાર-બપોર ગમે ત્યારે થતા છું હોય તો એ અનિયત કહેવાય. તથા એ કચરા-પોતા અમુક ચોક્કસ વ્યક્તિ જ કરે છે. તો એ નિર્દિષ્ટા કહેવાય. હું અનિશ્ચિત વ્યક્તિ કરે તો એ અનિર્દિષ્ટ કહેવાય. એમાં પ્રથમ ભાંગો એટલે છિન્નકાલિકા, અનિયતા, નિર્દિષ્ટા પ્રાભૂતિકા આવે. આમાં પહેલી તારીખે સાંજે કચરા પોતા થયા અને એ પછી સાધુઓ પ્રવેશ્યા. અને બીજા મહીનાની પહેલી તારીખે સવારે બપોરે નીકળી ગયા. આમ માસકલ્પ થઈ ગયો. એ દરમ્યાન ઉપાશ્રયમાં કચરા-પોતા ન થયા. જો થાય તો સૂત્રાર્થનો વ્યાઘાત થાય. સ્વાધ્યાય બગડે. કેમકે ઉપધિ ઉંચકવી, પોતાદિ થાય ત્યારે રાહ જોવી વિગેરે કરવું પડે... વધુ વિસ્તારથી જાણવું હોય તો ગીતાર્થ ગુરુ ભગવંતને પૃચ્છા કરવી. 1 ભાંગાઓમાં ઓછા વત્તા અંશમાં સુત્રાર્થવ્યાઘાત થતો હોવાથી ઉત્સર્ગમાર્ગે એ ભાંગાઓ વાળી વસતિ જ જ ન કલ્પ.). (૧૧૩) નો સંપૂરૂ નિથાળ વનિથી વા રિવને ...નિર્લે વા સો સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૬૭)

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294