________________
: (૧) યુવાન સ્ત્રીઓ દેખાય (ગોચરી વગેરેમાં) (૨) વેશ્યા સ્ત્રીઓ દેખાય. (૩) લગ્નાદિ પ્રસંગો છે કિ ઉર્જવાય. (૪) રાજા, મંત્રી, શેઠિયાઓના ભભકાદિ દેખાય તથા આ બધાનું સ્મરણ થાય. (૫) વાજીંત્રો અને ૪ મધુર-ગીતના શબ્દો સંભળાય. (૬) વિકારવાળા સ્ત્રીશબ્દો સંભળાય. માટે આ શહેરોમાં ન જવું.
(५७) से गामंसि वा जाव पुडभेयणंसि वा सपरिक्खेवंसि अबाहिरियसि कप्पइ निग्गंथाणं જ હેમંત જિફા પથં માd વત્થા - ગચ્છાચારપયન્ના ગાથા-૨૩ ' અર્થઃ ગામ, નગર વગેરે જે સપરિક્ષેપવાળા હોય (કિલ્લાની અંદર અને બહાર એમ બે જગ્યાએ
લોકોનો વસવાટ હોય એવા સ્થાનો સપરિક્ષેપવાળા જાણવા. અમદાવાદ શહેર વગેરેમાં આવે છે.) ત્યાં સાધુઓ * શિયાળા-ઉનાળામાં અંદરના સ્થાનમાં એક માસ રહી શકે (અને પછી બહાર એક માસ રહે. આમ ૨ માસકલ્પ વિહાર બતાવ્યો છે.)
. पूर्वपश्चिमाः साधवो नियमात् ऋतुबद्धे मासे मासेन विहरन्ति । मध्यमानां पुनरनियमः, कदाचिन्मासं ૪ પૂચિત્રા નિછત્તિ તારા સેશોનપૂર્વજટિપ્લેક્ષત્ર માસ – બૃહત્કલ્પસૂત્ર
- અર્થઃ પહેલા છેલ્લા તીર્થકરના સાધુઓ અવશ્ય શેષકાળમાં આઠ મહિના) માસ-માસ વડે વિહાર જ • કરતા. (અર્થાતુ એક સ્થળે એક માસ રહે, પછી નજીકના જ માસકલ્પયોગ્ય ક્ષેત્રમાં બીજો એક માસ રહે એ જ રીતે ૮ માસ કુલ ૮ ક્ષેત્રમાં રહે. નાના-નાના આઠ વિહાર કરે. પછી નવમાં ક્ષેત્રમાં ચોમાસું કરે.) જ ૬ (૫૮) તેનાજ (શુનાઇજિપથા) ન નન્તવ્ય, યસ બૂક્નીવહુનો મવતિ માસ, લિંક IR?
यतो धूलीबहुलेनापि पथा गच्छतस्ते एव दोषाः, के च ते ? संयमविराधना आत्मविराधना च, तत्रात्म विराधना अक्ष्णोधूलिः प्रविशति, निमज्जन्श्रान्तश्च भवति । उपकरणं मलिनीभवति, तत्र यधुपकरण क्षालनं ४ करोति असामाचारी, अथ न क्षालयति प्रवचनहीलना स्यात् । अतो रजोरहितया तु गन्तव्यम् ।
– ઓઘનિર્યુક્તિ-૨૩ છે અર્થઃ સુકા રસ્તે પણ ન જવું, જો એ રસ્તો પુષ્કળ ધુળવાળો હોય તો કેમકે તે રસ્તે જવામાં પણ તે આ
જ (ભીના રસ્તા જેવા જ) દોષ છે. તે ક્યાં છે ? તે બતાવે છે. સંયમવિરાધના અને આત્મવિરાધના. તેમાં આંખમાં ધુળ પ્રવેશે તે આત્મ વિરાધના તથા ધુળમાં ખૂંપી જવાથી થાકે એ પણ આત્મવિરાધના. તથા ઉપકરણ=ઉપધિ=વસ્ત્રો મલિન થાય. હવે જો તે વસ્ત્રો ધુએ તો અસામાચારી કહેવાય. (કેમકે શેષકાળમાં કાપ ન કાઢવો એ સામાચારી છે.) અને જો વસ્ત્રોનો કાપ ન કાઢે તો પ્રવચનહીલના થાય. માટે ધુળ વિનાના રસ્તે
વું. (અહીં તટસ્થબુદ્ધિથી સંયમીઓ વિચારે કે ધુળીયા રસ્તે જવામાં વસ્ત્રો મેલા થાય છે. અને એ ધોવા એ ય મંજુર નથી તો એનાથી શાસનહીલના થાય એ પણ મંજુર નથી. માટે જ ધુળ વિનાના રસ્તે જવાનું ફરમાન જ કર્યું છે. હવે ધુળના રસ્તે જવાથી વસ્ત્રો જેટલા મલિન થતા હોય એટલા જ કે એનાથી વધારે મેલા વસ્ત્રો જો $ - સંયમીના હોય તો શું કરવું? કાપ કાઢીને સામાચારી ભાંગવી? કે શાસનહીલના થવા દેવી? વસ્ત્રો મેલા ન જે થાય તો તો આ બે માંથી એક પણ દોષ સેવવો ન પડે. પણ વસ્ત્રો મેલા થાય પછી તો બેમાંથી કોઈપણ એક આ દોષ તો લાગવાનો જ. તો હવે જે દોષ નાનો હોય એ જ સ્વીકારવો પડે ને ? શાસનહીલના નાનો દોષ ? 1 કે કાપ ન કાઢવા રૂપ સામાચારીનો ભંગ એ નાનો દોષ?” એ સંયમીઓ જાતે જ નક્કી કરે. ઇ એકવાર સાદા-ચોખ્ખા વસ્ત્રો પહેરી ધુળિયા રસ્તે વિહાર કર્યા બાદ એ કેટલા મેલા થાય છે એ ધ્યાનમાં છે જ લેવું. અને પછી એવા કે એના કરતા વધુ મેલા જે વસ્ત્રો દેખાય એ શાસ્ત્રકારોની દષ્ટિએ શાસનહીલનાનું કારણ
બને કે નહિ ? એ સ્વયં વિચારવું.)
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨પપ)