Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 283
________________ (૮૫) મથd ! દિલિપસ્ટિંમ્પિઢિયં વિન્ના છ૩થે, મુખ તે જે નિરામય ... * पीठकं-फलकं आदिशब्दात्पट्टिकादयस्तत्र प्रतिबद्धः, कारणं विनाऽपि ऋतुबद्धकाले तत्परिभोजीत्यर्थस्तं। – ગચ્છાચારપયન્ના ગાથા-૯-૧૦ અર્થઃ ભગવન્! છદ્મસ્થજીવ કયા ચિહ્નો વડે ઉન્માર્ગગામી આચાર્યને જાણે? એ પ્રશ્નનો ઉત્તર આપે છે એ છે કે “તું મને સાંભળ... ફલક, પટ્ટિકાદિ (પાટ-પાટ લાદિ)માં પ્રતિબધ્ધ એટલે કે જે કારણ વિના પણ આ શેષકાળમાં પાટ-પાટલાદિ વાપરે (તે ઉન્માર્ગગામી આચાર્ય કહેવાય.) (અલબત્ત, આ ઉત્કૃષ્ટ માર્ગ બતાવ્યો ? (८६) जात्यादिमदोन्मतः पिशाचवद् भवति दुःखितश्चेह । जात्यदिहीनतां परभवे च निःसंशयं જ રમતિ - પ્રશમરતિ-૯૮ અર્થ : જાતિ વગેરેના અભિમાનથી ઉન્મત્ત બનેલો આત્મા આ ભવમાં પણ પિશાચની જેમ દુઃખી થાય ? છે અને નક્કી પરભવમાં (જે જાતિ શ્રતાદિનો મદ હોય તે) જાતિ વગેરેની હીનતાને પામે. (८७) शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुने।" – જ્ઞાનસારઃ ૧૮મું અષ્ટક-ગાથા-૬૬ અર્થ : મહામુનિને શુદ્ધ એવા અનંતજ્ઞાનાદિ પર્યાયો તમામ આત્મામાં એક સરખા જ જણાયેલા છે જ હોવાથી પોતાનામાં અહંકારનું કારણ ન બને. (અર્થાત પોતાના જ્ઞાનાદિનો મદ ન થાય.) અને રૂપ, વાકછટા જ વગેરે અશુદ્ધપર્યાયો તો તુચ્છ હોવાથી એનો પણ અહંકાર ન થાય. (८८) पासत्थाइसु अहुणा संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा नेव पसंसा सहामझे। . – ગુણાનુરાગકુલક અર્થઃ વર્તમાનકાળમાં સંયમશિથિલ, શુભયોગરહિત, પાસત્યાદિઓની સભામાં નિંદા ન કરવી, ૪ જ પ્રશંસા ન કરવી. (८४) जइ ता जणसंववहारवज्जियमकज्जमायड़ अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण : જ સુાિ ઉપદેશમાલા-૭૧ અર્થઃ કોઈક આત્મા લોકના સમ્યગુ વ્યવહાર વિનાના એવા અકાર્યને આચરે છે. પણ જે બીજો આત્મા છે એ લોક વિરુદ્ધ અકાર્ય કરનારને નિંદે છે. તે તો બીજાના દુઃખે દુઃખી થાય છે. (અર્થાત્ નકામો જાતે પરેશાન છે જ થાય છે.) (૯૦) વ્યક્તિી પ્રસ્ત તર માત્રાત્મનો વામપાર્વે સ્થાપિત તારોપરૂપોપસ્થાપના કરી यथाविधि विधेया। ततो दिग निबध्यते द्विविधा त्रिविधा वा । तत्र साधोर्द्विविधा - आचार्यस्योपाध्यायस्य રા રતિચાવિયા . તથ-માદાર્થોપાધ્યાય પ્રવર્તિાશા- યતિજીતકલ્પ-૩૨ અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, વગેરે સારા હોય ત્યારે આચાર્યે પોતાની ડાબી બાજુ ઉપર રાખેલા નૂતનદીક્ષિતને મહાવ્રતોની આરોપણારૂપ વડીદીક્ષા આપવી. પછી એને દિલ્લંધન કરી આપવું. એ બે અથવા ત્રણ પ્રકારે છે. તેમાં સાધુને બે પ્રકારનું છે. આચાર્ય અને ઉપાધ્યાય (અર્થાત આ બેનું જ દિવ્યંધન હતું. ત્રીજું કોઈ નામ નહિ) જ જ્યારે સાધ્વીજીને ત્રણ દિવ્યંધન હોય. આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીનું. (૯૧) ને માણવા તે પરિવા, ને પરણવા તે ગાવા - આચારાંગસૂત્ર-અધ્યયન-૪. ૪ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૯૨).

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294