________________
પ્રમાણની અંદરની રજોહરણને ઢાંકનારી સુતરાઉ નિષદ્યાથી યુક્ત હોય છે.
(७८) कृमिसंसक्तोदरः यद्यसौ साधुर्भवेत्, ततो वृक्षछयायां निर्गतायां व्युत्सृजति, अथ छाया न જ તિ, તતશ વ્યુત્યુક્ય મુહૂર્તમાત્ર વિકેન્દ્ર, યેન તેમજ સ્વયમેવ પરમતિ - ઓશનિયુક્તિ-ભાગ્ય-૧૮૫ જે અર્થ: કરમિયાવાળા પેટવાળો જો સાધુ હોય, તો એ વૃક્ષની નીકળેલી છાયામાં જ સ્થડિલ બેસે. હવે જ જો છાયા ન મળે તો અંડિલ ગયા બાદ એક મુહૂર્ત સુધી ત્યાં ઉભો રહે. (પોતાના શરીરનો છાંયડો આપે.) છે જેથી તે કરમિયાઓ જાતે જ મૃત્યુ પામે.
(८१) मनोहरं चित्तघरं मल्लधूवेण वासि । सकवाडं पंडसलो, मणसावि न पत्थए । इंदियाणि ૪ ૩ખવઘુ તારીખ દારૂસુદARા નિવારે૪ મરી વિવો – ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન-૩૫, જ ગાથા-૧૪૪૭-૪૮
અર્થ : મનોહર ચિત્રગૃહ હોય, પુષ્પો કે ધુપથી સુગંધિત સ્થાન હોય, બારણાવાળું હોય, સફેદ ચંદરવાવાળું હોય. આવા સ્થાનને સંયમી મનથી પણ ન ઈચ્છે. કેમકે કામરાગને વધારનાર આવા પ્રકારના જ ઉપાશ્રયમાં સાધુની ઈન્દ્રિયો ઉન્માર્ગે જતી અટકાવવી દુષ્કર છે. છે (૮૨) ના મન્નાદ્ધ વિકાદમવિવિવિમુવાર પરિમુજ સાહૂ, તે જોયમ ! રેસિં
છે – ગચ્છાચારપયન્ના ગાથા-૯૦. જ અર્થ જે ગચ્છમાં સાધ્વીજીઓએ મેળવેલ-લાવેલ પાત્રા, ભોજન, વસ્ત્રાદિ વિવિધ ઉપકરણ સાધુઓ આ વાપરતા હોય. હે ગૌતમ ! એ વળી ગચ્છ કેવો?
(८3) गोचरप्रविष्टेन सता स्वाचारं पृष्टेन तद्विदाऽपि न महाजनसमक्षं तत्रैव विस्तरतः कथयितव्य ૪ ફ્રતિ મરિ તુ માન, “ગુરવો વા વ ' રૂતિ વચમ્ - દશવૈકાલિક-અધ્યયન-૬, હારિ.ટીકા. ... गोअरग्गपविट्ठो उ, न निसीएज्ज कत्थइ । कहं च न पबंधेज्जा, चिट्ठित्ता ण व संजए।
– દશવૈકાલિક-અધ્યયન-૫, ઉદ્દેશો-૨, ગાથા-૮. જ અર્થ : ગોચરી માટે ગયેલો સાધુ “કોઈ એને સાધ્વાચાર પુછે” તો પોતે જાણતો હોવા છતાં એ જ મહાજનની આગળ (પુછનારાની આગળ) ત્યાં જ વિસ્તારથી ન કહે પરંતુ ઉપાશ્રયમાં આવ્યા બાદ કહે અથવા છે આ તો તેઓને કહેવું કે, “મારા ગુરુજન તમને આ આચાર કહેશે.” કે ગોચરી ગયેલો સંયમી ક્યાંય બેસે નહિ. ઉભો રહીને પણ લાંબી વાતો ન કરે.
(८४) साधुः सञ्ज्ञां व्युत्सृज्यागतः पुनः चतुर्थप्रहरं ज्ञात्वा अवतीर्णं ततः किं करोतीत्यत आहप्रत्युपेक्षणां करोति, अथासौ चरमपौस्त्री नाद्यापि भवति, ततोऽप्राप्तां चरमपौस्त्री मत्वा स्वाध्यायं * तावत्करोति, यावच्च चरमपौस्त्री प्राप्ता ।...पुनश्च गोच्छको यः पात्रकस्योपरि दीयते, पच्छा पडिलेहणीयं પાવંધો, પડનારું, સત્તા, પત્ત વ - ઓઘનિર્યુક્તિ-૬૩૦ ' અર્થ સાધુ અંડિલ જઈને પાછો આવે પછી ચોથો પ્રહર શરૂ થયેલો જાણી શું કરે? તે કહે છે કે જ પ્રતિલેખન કરે. પરંતુ જો હજી પણ ચોથો પ્રહર શરૂ ન થયો હોય તો પછી ચોથી પોરિસી ન આવેલી જાણી જે સ્વાધ્યાય ત્યાં સુધી કરે જ્યાં સુધી ચોથી પોરિસી આવી જાય. (આટલું કહ્યા બાદ પ્રતિલેખનની વિધિ બતાવી
છે એમાં) પછી પાત્રાની ઉપર જે મૂકાય છે તે ગુચ્છો પ્રતિલેખન કરે. પછી પાત્રાબંધ=ઝોળી, પલ્લા, રજસ્ત્રાણ, જે પાત્રા પ્રતિલેખન કરે. (અહીં જણાય છે કે ચોથો પ્રહર શરૂ થયા બાદ જ પાત્રાદિનું પ્રતિલેખન કરાય છે.)
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૬૧)
0.
-
1