Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 274
________________ | અર્થ : પ્રતિલેખન કરતી વખતે પરસ્પર વાતો કરે, જનપદ કથા કરે. વાચના, પચ્ચખાણ આપે કે આ ૨ સ્વયં લે. આ રીતે પ્રતિલેખનામાં પ્રમત્ત બનનારો મુનિ પૃથ્વી વગેરે પકાયનો વિરાધક બને. - (૪૮) ગાવાલિયર્થ તેષાં (સંવિના ) સ્વતીનુસાર શવ સ્વીવાર જ પ્રવૃર્વતાં જ મવતિ ચેતસ અથવુપયોગાત્ર શ્રદ્ધામેધાશુપ પર - બત્રીશી-બત્રીશી-૩/૨૪ અર્થ: (શિથિલાચારી સંવિગ્નપાલિકો પ્રતિક્રમણાદિ ક્રિયા કરવા છતાં પાપત્યાગ તો કરતા નથી. તો છે અકરણનિયમ ન આવવાથી તેમના પ્રતિક્રમણો વ્યર્થ ન કહેવાય? એવી શંકાનું સમાધાન આપે છે કે) પોતાના ઉલ્લાસ પ્રમાણે શક્ય એવા સ્વ-આચારને કરનારા તેઓના પ્રતિક્રમણાદિ યોગો નિષ્ફળ નથી. (એમાં એક કારણ એ છે કે) એ ક્રિયાઓ વખતે તેમના મનનો સૂત્રાથદિમાં ઉપયોગ હોવાને લીધે તેઓ શ્રદ્ધા, મેધા, ધીરજ જ છે વગેરેવાળા હોય છે અને માટે સર્વથા તેમની ક્રિયાઓ વ્યર્થ ન બને. (४८) लधिल्लियं च बोहिं अकरितो, अणागयं च पत्थितो । अन्नं दाई बोहिं लब्भिहिसि कयरेण १ જ મુળ ? – ઉપદેશમાળા-૨૯૨ અર્થ તને જે આ ભવમાં બોધિ=જિનશાસન જૈનધર્મ મળ્યો છે. એને તો તું બરાબર આચરતો નથી. $ અને આવતા ભવમાં મને જિનશાસન મળો' એવી પ્રાર્થનાઓ કરે છે. પણ મુગ્ધ ! તું એ તો વિચાર કે આવતા ભવમાં કયા મૂલ્ય વડે તું બોધિને–જિનશાસનને પામીશ? (આજે યથાશક્તિ જૈનધર્મને આદરે તો પણ્યધનની કમાણી કરી આવતાભવમાં એ ધનના પ્રતાપે શાસન મળે. પણ અત્યારે શિથિલ બની જૈનધર્મને ન આદરે તો પુણ્યધન વિના પરભવમાં બોધિ ન મળે.) (૪૯) વિર સત્તા રમુજમીન મનીમ ભવતિ, તત્ર નિ: સંપદા – બૃહત્કલ્પ જ છે ઉદ્દેશો-૨, સૂત્ર-૨૪, ગાથા-૩૬૬૬ - છે અર્થઃ ઉનનું વસ્ત્ર (કામળી) જો અંદરની બાજુ વાપરવામાં આવે. (કપડા વિના) તો શરીરનો પરસેવો જ વગેરે લાગવાથી મેલું થાય, અને તેમાં નિગોદ થાય. આ પ્રવૃવત્રપિ યવમવિ પ્રવૃતિ તતઃ માત્રપુ - બૃહત્કલ્પસૂત્ર-નિર્યુક્તિગાથા-૩૬૬૫ ૪ છે અર્થઃ જો માત્ર એકલા ઉનના વસ્ત્રને ઓઢે તો માસલઘુપ્રાયશ્ચિત આવે. . (५०) दिवसस्य चतुर्वपि यामेषु, निशायाः पुनः प्रथम चरमे वा यामे चतस्रो निदाः - निदा ४ જ નિતનવા-વતા-વત્તાવાક્ષ:, તાસામાવને પ્રત્યેવં નવુમાસ: - યતિજીતકલ્પ અર્થ : દિવસના ચારમાંથી કોઈપણ પ્રહરમાં ઉંધીએ તો તથા રાત્રિના પહેલા કે છેલ્લા પ્રહરમાં ઉંધીએ ? તો એ સાધુને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા કે પ્રચલા-પ્રચલા એમ ચારમાંથી કોઈપણ ૪ નિદ્રા લેવામાં આ પ્રાયશ્ચિત્ત છે. (અર્થાત્ બેઠા બેઠા ઉંઘીએ તો પણ પ્રાયશ્ચિત્ત આવે.) (૫૧) પ્રતિભૈરવનાવને પરિતે ન્યાવં પ્રાયશ્ચિત મવતિ – ઓઘનિયુક્તિ-૧૭૪ છે . અર્થઃ પ્રતિલેખન કરવાનો શાસ્ત્રીયકાળ પસાર થઈ જાય અને પ્રતિલેખન એ સમયે કરવાનું રહી છે ન જાય) તો એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે. (૫૨) રિ િર નિા ના વા યુગનંવિર્મા મવપિવરવુળ દિવસમારે જ – ઓઘનિર્યુક્તિ-૧૭૪ જ અર્થઃ ભીંત ઉપર ચિત્રાયેલ નારીના ચિત્રને ન જુએ, એમ જીવતી અલંકૃત નારીને પણ ન જુએ. ૪ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૫૩)

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294