Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 268
________________ - અર્થ : તેજસકાયવાળા સ્થાનમાં ઉપકરણોનું પ્રતિલેખન કરીએ તો માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે... . તેજસકાયવાળા સ્થાનમાં સ્કૂલના પામીએ કે સૂત્ર-અર્થ કંઈપણ બોલીએ, હોઠ ફફડાવીએ તો ચતુર્લધુ પ્રાય. જે શ્રવે અને ષજીવનિકાયની વિરાધના થાય તો એ સંબંધી પ્રાયશ્ચિત્ત વધુ આવે. (અહીં તેજસકાયવાળા સ્થાનમાં વસ્ત્રો હલાવવાનો, બોલવાનો સ્પષ્ટ નિષેધ જણાય છે.) (૨૨) પ્રમોમીસ યુ રેષાં ચેષ મતિર્મળતિ સી િ તીર્થ તેવું મન:પ્રતિ જે કુતર્થને વિશીમતિ – શાન્તસુધારસ-પ્રમોદ ભાવના છે અર્થઃ બીજાઓના ગુણો જોઈને પ્રમોદ ધારણ કરી જે આત્માઓ સમતાસાગરમાં ડુબકી મારી દે છે, શું જ તેઓમાં માનસિક પ્રસન્નતા ઝળહળી ઉઠે છે અને તે ગુણો એનામાં ખીલી ઊઠે છે. (૨૩) ચિત્યે વિન્નત્તા, સટ્ટાથે ચેવ પંઘી તપુત્તિ-તપુરક્ષિો, સંન યિ રી. – ઉત્તરાધ્યયન-૨૪, ગાથા-૯૪૩ ૪ અર્થ: પાંચેય ઈન્દ્રિયોના અર્થોને તથા પાંચે ય પ્રકારના સ્વાધ્યાયને છોડીને માત્ર ઈસમિતિમાં જ ? એકાગ્ર બનીને સંયમી ચાલે. (૨૪) પરસ્પર હસ્તાવળિયા વૃત્તિ, અથવા “સંપાતિ યુનિતા વન્તિા – ઓઘનિર્યુક્તિ-૧૬૫ અર્થઃ (ગામમાં પહોંચેલો ગીતાર્થ સાધુ ત્યાં રહેલા ગચ્છના સાધુઓની બાહ્ય પ્રત્યુપેક્ષણા કરે છે. એમાં જ જ જો ઉપરની વસ્તુઓ દેખાય તો એ સાધુઓ દોષવાન ગણ્યા છે. તે વસ્તુઓમાંની કેટલીક) અંડિલાદિ માટે જતા ? છે સાધુઓ પરસ્પર એકબીજાને હાથ અથડાઈ જાય એટલા નજીક-નજીક ચાલતા હોય અથવા તો ભેગા=એક છે જ લાઈનમાં ચાલતા હોય. (આ બધું ખોટું છે. આવી રીતે ન ચલાય.), ૪. (૨૫) પતાશ્ચારિત્ર/ત્રસ્થાનનારપાત્રના સંશોધનાત્ર સાધૂન માતરોë પ્રતૈિતા: – યોગશાસ્ત્ર-પ્રકાશ-૧-૫૯ ૪ અર્થ: આ આઠ સમિતિઓ સાધુઓના ચારિત્રરૂપી શરીરને જન્મ આપનાર, જન્મેલા ચારિત્ર બાળકને શું પાળનાર અને એને શુદ્ધ કરનાર હોવાથી આઠ માતા કહેવાય છે. (૨૬) સાથું રેસિ થાય તે મા, તથાર્ષિ - પિંડનિર્યુક્તિ-૧૦૭ છે : ' અર્થઃ જૈન સાધુને મનમાં ધારીને જે ભોજનાદિ બનાવવામાં આવે તે આધાકર્મ કહેવાય. (૨૭) અથોતિનિવિન વર્ષ અથવા, તથા હિમતિ સાધૂનામાથાવ મુરાનાનામોતિઃ ૐ જ તરિવચન પ્રતિપાતાદ્યવેષ પ્રવૃત્તેિ પિંડનિર્યુક્તિ-૧૧૦ અર્થ: દુર્ગતિના કારણભૂત જે ક્રિયા તે અધઃકર્મ કહેવાય. આધાકર્મી ગોચરી વાપરનારા સાધુઓની દુર્ગતિ થાય છે કેમકે એ ગોચરી વાપરવામાં દુર્ગતિના કારણભત હિંસા વગેરેમાં પ્રવૃત્તિ થાય છે. માટે આધાકર્મી છે ૪ ગોચરીને અધઃકર્મ પણ કહેવાય. . (૨૮) કાવતો રિમિક્સ મોવાણી છાયો મUTIRI ચોદલપુત્રી ર૩UTIોવાથી ? एगंतस्सरिसगा नीलप्पलप्पगासा सिरिवच्छंकियवच्छा बत्तीसलक्खणधरा पव्वज्जदिवस छटठंछटठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं विहरंति, ते पढमाए पोरिसीए सज्झाएत्ता बीतियाए झाणं झाइत्ता ४ જ તફયાણ પરિણી તિર્દિ સંપાર્દિ વારવતી મતિ - આવશ્યક નિર્યુક્તિ-૭૨૪ મલયગિરિ ટીકા. | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૪૭)

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294