Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 265
________________ ત ૧૦. પશષ્ટ (१) पुष्टालम्बनमाश्रित्य दानशालादि कर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः । बहूनामुपकारेण नानुकम्पानिमित्ततां । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः । – બત્રીશી-બત્રીશી - ૧/૫-૬ અર્થઃ પુષ્ટ કારણને આશ્રયીને દાનશાળાદિ જે કાર્યો કરાય, તે તો જિનશાસનની ઉન્નતિ=પ્રશંસા દ્વારા છેબીજાઓમાં બીજાધાનાદિ કરાવનાર હોવાથી ઘણા લોકોને ઉપકારી થાય છે માટે તે દાનશાળાદિ અનુકંપાનું આ નિમિત્ત બની રહે છે. આમ અહીં શુભ આશય એ જ મુખ્ય કારણ છે. (२) विहितानुष्ठानरतस्य तत्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं परार्थकरणं यते यम् । –ષોડશક-૧૩/પ ? અર્થ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં લીન, પરમાર્થથી યોગશુદ્ધિવાળા સંયમીના ભિક્ષાટનાદિ તમામ કાર્યો છે આ પરોપકારકરણ છે. (3) यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते, स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् । જ વMાત્યપિ તવાતમ્ - અષ્ટકપ્રકરણ-૨૩-૧-૨ અર્થઃ જે આત્મા અનાભોગથી પણ શાસનમાલિન્યમાં વર્તે છે, તે આત્મા બીજા જીવોને મિથ્યાત્વનું જ કારણ બનતો હોવાથી પોતે પણ તે જ સમયે મિથ્યાત્વ બાંધી શકે છે. (४) अत एव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दम्भेन जीवनम् । - અધ્યાત્મસાર જ અર્થ માટે જ જે મુલોત્તરગુણોને ધારવા સમર્થ ન હોય, તેને સુશ્રાવકતા યોગ્ય છે. પણ દાંભિક જીવન છે (૫) વંત ર ય વંલાવ, મિ યુગ શો ને યા – ઉપદેશમાળા ગાથા - ૫૧૬ અર્થ સંવિગ્નપાક્ષિક વંદન કરે ખરો, વંદન લે નહિ, બધાને કૃતિકર્મ કરે પણ પોતે સંવિગ્નો પાસે જ આ કૃતિકર્મ ન કરાવે. (६) न क्षमं हि मुमुक्षूणां क्षणमपि निरभिग्रहाणामवस्थातुं, न चाभिग्रहा ग्रहणमात्रत एव . આ પાનાથનો મવાિ, જિતુ પાલનથી - ઉપદેશરહસ્ય - ૭૩ અર્થઃ મુમુક્ષુઓ માટે એક ક્ષણ પણ અભિગ્રહો-નિયમો વિના રહેવું યોગ્ય નથી. વળી અભિગ્રહો એ છે જ સ્વીકારી લેવા માત્રથી ફલદાયક નથી બનતા. પણ પાલન કરવા દ્વારા અભિગ્રહો ફળદાયક બને છે. (७) एते च द्रव्यादयश्चतुर्विधा अप्यभिग्रहास्तीर्थकरैरपि यथायोगमाचीर्णत्वान्मोहमदापनयन* प्रत्यलत्वाच्च गच्छवासिनां तथाविधसहिष्णुपुरुषविशेषापेक्षया महत्याः कर्मनिर्जरायाः निबन्धनं . પ્રતિપાદા- ગચ્છાચાર – ૭૪ અર્થ : આ દ્રવ્યક્ષેત્રાદિ ચાર પ્રકારના અભિગ્રહો તીર્થકરોએ પણ ઉચિત રીતે આચરેલા છે. આ જ અભિગ્રહો મોહમદને દૂર કરવા માટે સમર્થ છે. તેથી તેવા પ્રકારના સમર્થ પુરુષવિશેષની અપેક્ષાએ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૪૪)

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294