Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૬૭
દરિદ્રી સેમિનાથનું દુઃખ મિત્ર સેમદેવ નામા બ્રાહ્મણ જન્મથી મહા દારિદ્ધી તે ભગવંત પાસે આવી હાથ જોડી દીન વચનં બોલ્યો કે, હે કૃપાનાથ! હે પરદુઃખ ભંજન! હે મહારા મિત્રના પુત્ર! હે દારિદ્રતાના છેદક! એ દારિદ્ર મહારા સાથે પરણ્ય વધ્યું તેથી મને છેડતું નથી. તે હું જેવારે ધન કમાવવાને પરદેશે ગયે, તેવારે દારિદ્રને કહી ગયે હતે જે
છે દેહે છે રે દારિદ્ર! વયખણ, વત્તાં એક સુણિજ છે અસ્તુ દેશાંતર ચાલિયા, થિર ઘરે રહિજજ છે ૧ |
એવું સાંભલી મુજ પ્રત્યે કહેવા લાગ્યું કે યતઃ | પડિવન્નો ગિરૂઆ તણે, અવિહડ જાણ સુજાણ તુમ દેશાંતર ચાલિયાં, તે અમેં આગે વાણ | ૧ |
એમ મેં દારિદ્રને વાર્યું, તે પણ તે મારી સાથુંજ આવ્યું. પછી હું પરદેશમાં મોટા મોટા દાતાર પાસે ગયે, તથાપિ મને દારિદ્ધી દેખી કઈ બોલાવે પણ નહીં. દારિદ્રી થકાં હું સિદ્ધ થયે. ઉક્ત ચાર
યતઃ દિસંતિ જે જોગ સિદ્ધા, અંજણ સિદ્ધા કેવિ દિસંતિ છે - દારિદ્ર જેગ સિદ્ધા, પાસે છવિયા ન દિસંતિ ૧ છે લેક છે દારિદ્ર નમતુલ્ય, સિદ્ધોઉં તવ દર્શનાર્ છે - અહં સર્વત્ર પયામિ, નમાં પયંતિ કશ્ચને ૧૫
એમ હું પરદેશમાં ફર્યો, પણ ભાગ્યહીન માટે એક બદામ પણ કયાંથી ન પામે. જેમ ગયો તેમ રખડીને પાછો ખાલી હાથે ઘેર આવ્યો. હું ઘેર ગયો તેવારે મહારા પહેલાં દારિદ્ર પણ આવીને ઘરમાં બેઠું. પછી મને આવતા જોઈ