Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ભાવનગર નિવાસી અમૃતલાલ આધવજી શાહ પ્રકાશિત સ્ત્રી ઉપયેાગી ગ્રંથમાળા સીરીઝ ભરતેશ્વર માહુબળિ વૃત્તિ-ભાષાંતર
ભાગ ૧ લા તથા ભાગ ૨ જો એટલે પુરૂષ ભાગ સંપૂ ભાગ ૩ જો એટલે સ્ત્રી વિભાગ
જેની એકી સાથે આઠમે આસા નકલા એ ગૃહસ્થા તરફથી લહાણી કરવા માટે ઉંચકાઇ ગઈ છે. દરેકની કિ ૧-૮-૦
.
ખાસ એરથી તૈયાર કરવામાં આવેલ જૈન ૧૬ સતિ ચરિત્ર (સચિત્ર) (બીજી આવૃત્તિ) વીશ ફરમાને ગ્રન્થ, પાકું પુ. કિ. ૧-૮-૦ જૈન સેાળ સતી ચિરત્ર (અચિત્ર) (પ્રથમ આવૃત્તિ) પંદર ફરમાના ગ્રંથો કિં.રૂ.૧-૦-૦ (જે હજી સુધી પ્રકટ કરવામાં આવ્યા નથી) જૈન સતી કથા " સંગ્રહે (અધુરો છે.)
આદશમી, રત્ન ગ્રન્થમાળા ( તૈયાર છે.) ઓછામાં ઓછા એક જ જાતના પાંચ ગ્રન્થ લેનાર વેપારીને વીશ ટકા મીશન આપવામાં આવે છે.
લહાણી કરનાર ગૃહસ્થાને પુર્ણ આવૃત્તિ અડધી કિમ્મતે આપવામાં આવે છે. શાલાપયોગી સાથે સરળ સામાયિક સૂત્ર સચિત્ર (ક્રાઉન સાઈઝ) એક ગૃહસ્થની ખાસ ખ્વાહેશ મુજબ તૈયાર કરવામાં આવેલા ગ્રન્થ કે જેના ચાર ભાગમાં એકદરે ૧૩૩-૮૦-૧૮-૨૩૪ અથવા ૩૨ કાન્યા મળી કુલ ૪૧૫ (કા...સાઇઝં) અથવા ૨૬૦ વિષયા (ડેમી' સાઇજ઼) છે તેની હજાર નક્કા જીજ્ઞાસુઓને માટે. હાણી કરવામાં વહેંચાઇ ગઇ છે. તેની રુમી સાઇઝમાં માત્ર સવાસેા ક્લા, ખાકી છે.જેમાં ૨૬૦ ‘વિષયા છે. છુટક કિસ્મત
રૂા. ૧-૪-૦.
પ્રાપ્તિસ્થાન
શાહ” અમૃતલાલ એધવજી. દાદાસાહેબની પાળ–અમદાવાદ.