Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
માંગલિકને અથે ધવલભાસ.
૩૧૧
મુનિના ધર્મની સમાચારી જે કહી છે, તે શ્રીકલ્પસૂત્ર થકી જાણવી. અહીં ઠાલોમા એને અધિકાર લાવ્યા નથી.
- હવે માંગલિકને અર્થે ધવલભાસ કહે છે કે ॥ ढाल पन्नरमी ॥ टोडरमल्ल जीत्यो जी ॥ ए देशी ॥ છે ઈમ ઉચ્છવ આડંબરે રે, સુણિ સુણિ સૂત્ર વખાણ છે જીણુંદ રાય જીત્યા રે, જીત્યા જીત્યા કર્મના મર્મ | જીણું છે ભાગા ભાગા મિથ્યા મર્મ | જીણું છે વિષય કષાય સમાવિયા પસરી સમતાવેલિ જીણું૦ | જીનશાસન વર મંડર્ષે રે, સાધર્મિક કરે કેલિ છે જીવ છે ગાય ગાય ગોરી ગેલિ | જીવે છે કૂડ કપટ સવિ મેલિ છે જી કાઢયા કાઢયા દુશમન ઠેલિ છે જી જાગી જાગી અનુભવવેલી છે જી ૧ સતીય સેહાગણ સુંદરી રે ! ગાય ગાય મધુરાં ગીત છે જી ! દર્શન જ્ઞાન ચારિત્રની રે, બાંધિ બાંધિ સબલી નીત છે જીવે છે થઈ થઈ જગમાં છત છે જીવે છે પા મ પામી પુરૂષ પ્રતીત એ છે કે