Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Nomadic ૧૩૩ Novel Nomadic, ૧. જંગમ [ગ, મા.] કરતું, પણ આપણે નીતિનિર્ણને આપણાં - સ. ચં. ૪, ૪૬: આદિકાળના લેક જંગમ | કર્મો કેવા આદર્શ પ્રમાણે હાવાં જોઈએ એવા --n.-રહેતા. આદર્શ સ્થાપવા પ્રયત્ન કરે છે. આદર્શ૨. ભ્રમણશીલ [ન. .] વિવેચકશાસ્ત્રો એ શબ્દ આ શાસ્ત્રો ને પ્રકૃતિવ. ૧૩, ૩ર૮ઃ સિન્યની જાતિની પેઠે વિવેચકશા (નેચરલ સાયન્સ) એટલે દક્ષિણ અને કેકણમાં વસનારા મરાઠાઓ તે વસ્તુનું સ્વરૂપ, તેમની પ્રકૃતિ કેવી છે એટલું ભ્રમણશીલ (1) જાતિ નહતી. જ વિવેચન કરનારાં શાસ્ત્રની વચ્ચેના ખરા ભેદને ખરેખર બંધબેસતા છે. Nominalism, નામવાદ, નામાત્મકતા ૨. ઔચિત્યવિજ્ઞાન [મ, છ.] [ દ. બા. ] સ. ૨૯, ૭૯: આ ત્રણે શાસ્ત્રો અને વિજ્ઞાન Nominalist, અભિધાનવાદી [મન] સાથે સંબંધ રાખે છે પણ આ સર્વ આદર્શો. એ. શા. :૩૧૩: કેટલાક તત્ત્વજ્ઞાએ એમ ની પર જવાને માટે ઔચિત્યવિજ્ઞાન માન્યું છે કે વ્યક્તિથી અતિરિક્ત એવી જાતિ (N. S.)માં ગણાય છે. સમય જાતિ–છે, તેનું બાહ્ય અસ્તિત્વ છે. Nosophobia, ( Psycho-ana. ) રામ, હરિ, કૃષ્ણ આદિ વ્યકિત થકી ભિન્ન વ્યાધિભીતિ ભૂ. ગો.] એવું મનુષ્ય સામાન્ય બાહ્ય વિશ્વમાં છે. આ | Notorious, દુપ્રખ્યાત વિ. ક.] મતને જાતિવાદ એ નામ આપવામાં આવે ક. ૩, ૨, ૭: આપણે “કલા ખાતર કલા'. છે. આથી વિરૂદ્ધ મત અભિધાનવાદીઓનું છે. ના દુપ્રખ્યાત વાદની લગોલગ આવી પહોંચ્યા તેમનું કહેવું એમ છે કે બાહ્ય વિશ્વમાં વ્યક્તિથી છીએ. અતિરિક્ત જાતિનું અસ્તિત્વ છે જ નહિ Noumenon, ૧. પારમાર્થિક વિષય No-changer, (Recent Indian નિ. દે.] politics), ૧, યથાપૂર્વવાદી [હિં હિ.] વ. ૧૦, ૧૪૧: જ્ઞાનની ક્રિયાનું પૃથક્કરણ વ. ૨૨. ૩૬૦ કર્યાથી કેન્ટને માલૂમ પડયું કે પારમાર્થિક ૨. અચલવાદી [આ. બી.] . વિષય (Nonmena) જ્ઞાનના પ્રદેશની બહાર વ. ૨૩, ૨૩૭: આખા બંગાળાની પ્રજાએ છે; અને જગતના ઐહિક પદાર્થોને અચળવાદીઓએ ( N. cc.) અને ચલ- (Phenomena) આપણે અમુક નામરૂપના વાદીઓએ (Pro changers) ઠરાવ ( Categories) સંબંધમાં જ શકીએ પસાર કર્યો છે. છીએ. ૩. નિશ્ચયવાદી, દઢવાદી, વ્રત ૨. સ્વરૂપ, ભાવ નિ. દે] વાદી, ધ્રુવપક્ષ [દ. બા. હિં. ત. ઈ. પૂ. (1) પ્રસ્તાવના ૧૧ઃ Nogging pieces, (Arch.) 2441%- જુઓ Metaphysics; (૨) ૧૫: આ પાટલી [ગ. વિ.] સર્વ ધર્મોમાં ચિત્ત અથવા વિજ્ઞાન લક્ષણ Normative science, આદશવિવે- (Phenomena) વડે ઓળખાય છે, ભાવ ચકશાસ્ત્ર [અ. ક] (N.) વડે અથવા વસ્તુરૂપે ઓળખાતું ની. શા. ૬: યોગ્યતા કે ખરાપણાનો વિચાર નથી. ચિત્ત અથવા વિજ્ઞાનને ભાવ (N.) બીજા શાસ્ત્રનો વિષય છે. આ દષ્ટિથી ન્યાય નિર્વાણભૂમિમાં પ્રકટ થાય છે. શાસ્ત્રની ને રસશાસ્ત્રની (સુન્દરતાની મીમાંસા Noumenal, સ્વસત્તાક [હી, ત્ર.] કરનાર શાસ્ત્રની) પેઠે નીતિશાસ્ત્રને કેટલીકવાર ! સ. મી. પ્રસ્તાવના, ૩ જુઓ Absolutism. આદર્શ-વિવેચકશાસ્ત્ર (નેટિવ સાયન્સ) કહે- | Novel, ૧. વાર્તા [ન. લા.] વામાં આવે છે, કારણ કે એ શાસ્ત્ર આપણાં સ. ન. ગ. ૪૫૪: સ્કાટ, બુલ્વર, ડિકન્સ, કાર્યોની પ્રકૃતિ કેવી છે તેની તપાસ નથી ! થાકરે, ડિઝરાયલી એઓ નેવેલ-વાર્તા-લખવા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112