Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Self ૧૮૮ Semiantics એક રીતે દેહરખા પણ બની જાય છે એટલે ૪. સ્વરૂપસિદ્ધિ આ. બી.] “સ્વચંદાસ્ય” શબ્દ SJ. ને માટે વપરાય. વ. ૨૨, ૧૬૨: એ ભાવાત્મક પદાર્થ તે હું અહપ્રેમ એ દોષ દુનિયામાં પહેલાં આટલે નિર્વિવાદરૂપે યાને આપની સંમતિ કપી ન હતો. દહાડે દહાડે તે વધતે જોવામાં લઈને, માની લઉં છું કે સ્વરૂપસિદ્ધિ. આવે છે. એ અસામાજિક વૃત્તિ છે. તે જેમ જેમ વધે તેમ તેમ સંસ્કૃતિને નાશ થતો ૫. સાક્ષાત્કાર, આત્માનુભૂતિ [દ. બા.]. જાય છે એમ જાણું લેવું. (૨) ૨૯૧: પણ જ્યારે કેળવણીના ક્ષેત્રમાં આ અહ પ્રેમ, આ Self-regard, પિતા-સ્નેહ [...] કાં.મા. ૩૫૮: આગલા એક કાગળમાં લખ્યું અહંકામના ડેકિયું કરે છે ત્યારે એ ભારે ચિંતાનો વિષય છે. હતું, સ્વતંત્ર’ શબ્દ સારે નથી, એમાં પિતાને પિતાપણુને વશ કરવાનો અર્થ આવે, ૩. આત્મભક્તિ [ દ. બા. ] “અનધીન’ વધારે સારો છે. અને તે પહેલાના દ. મ. ૧૯૩૧ ફેબ્રુઆરી, ૩૩૫૦ બાળકોમાં એક કાગળમાં છેઃ “ઘણાના સ્નેહ અશુદ્ધ અને અભિમાન, હુંપણું, અને આત્મભક્તિ (s. J.) અગામી છે. દુનિયાના નેહમાં પિતાહનું ખૂબ હેય છે. કેટલું બધું સામ્રાજ્ય છે. પિતા-નેહ” selfSelfloving, અહપ્રેમી, અહંકામ, અહંકામી [દ. બ.] regard, self-love ex faykali orella પારિભાષિક સમાસનું શબ્દશ: ગુજરાતી છે. પ્ર. ૧૧. ૨૯-૧: (૧) જીઓ ઉપર Selflove. (ર) વિભૂતિપૂજાના દિવસોમાં જે અહે પિતાપણું એટલે આ અર્થમાં egoism; હિંદુ ધર્મ અને ફિલસુરીની પરિભાષામાં કામી શિક્ષકના પરિચયમાં તેઓ આવે તે આના પર્યાય અહંકાર, મમત્વ, મામ વગેરે અહંકામને સ્વભાવિક રીતે પોષણ મળે છે જાણીતા છે; પોતાપણું; પિતાને આદિ આ અને એ વિદ્યાર્થીઓને ચાહે છે. Self-realisation, 2.auchers અર્થમાં મણિશંકર રોજે છે. સ્વાર્થ self[ચં. ન.] interest ના સામાન્ય અર્થમાં નહીં. ગુજરાતી જયાં સુધી હિન્દનું રાજ્યતંત્ર Self-sacrifice, ૧. સ્વાર્થસંન્યાસ હિન્દની પ્રજાના પ્રતિનિધિઓના હસ્તમાં [ગે. મા.] સ. ચં. ૧૯ આવશે નહિ ત્યાં સુધી હિન્દની સર્વદેશી ૨. સ્વાર્પણ મિ. સ.] અને સંપૂર્ણ આત્મસિદ્ધિ (s.r) અશકય છે. અ. ૧૭૮, પકારાર્થ સ્વાશ્રયની તથા ૨. સ્વરૂપાનુસંધાન, આત્માનુભવ તથા પરોપકારાર્થ સ્વાર્પણ (sus)ની મતિ[બ. ક.] કૃતિ રાખવી. સા. જી. ટિપણ, ૩૦૧: માત્ર પાશવા ૩. સ્વાર્થત્યાગ [અજ્ઞાત] વાસનાઓને અધીન પામર જીવનમાંથી ઉંચે ૪. આપભેગ, આત્મભાગ [અ હડી આત્માનુભવ વા સ્વરૂપાનુસધાન જ્ઞાત (સેલરીઆઇલીશન s. p. ) સિદ્ધ કરવાનાં ૫. આત્મબલિદાન [બ. ક.] સાધન લિ. ૭: દુનિયા પોતાની મૂર્ખતામાં જેને ૩. આત્મસાક્ષાત્કાર [૨. વા.] આત્મબલિદાન(3. c.) કહે છે, તે તો આત્માને ૨. કુ. ૨૯૩: સહવાસથી મંગળાને લાગ્યું કે ઊંચે અને સાધુ વિજય અને ઉકર્ષ અને મગનલાલમાં સારા સંસ્કારનાં બીજ છે. શક્તિ મોક્ષ છે. છે પણ ભાવના નથી. આખું જીવન જવલંત ૬. સ્વાર્થબલિ નિ. જે. ખાનગી કરે એ આદર્શ નથી. આદર્શના અભાવે | નોંધપોથી) આત્મસાક્ષાત્કાર (s. .)ની તીવ્ર આકાંક્ષા semantics, અર્થસંક્રાંતિશાસ્ત્ર નથી. ડિલરરાય રંગીલદાસ માંકડ] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112