Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society
Catalog link: https://jainqq.org/explore/020541/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JulilllllllllllllllllllીIIIIIIIIIIIIIIllnilllllllllliITnIHILITI/ पुस्तकालय પારિભાષિક શબ્દકોષ. anili pisitinial infiniiiiiiiiiii] - ર ઉ ત્ત રા -- [ પૃ. ૧૧૩ થી ૨૨૦ ] नम्र सूचन ( M થી Z). इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका કતો, उपयोग कर सकें. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ fiધahithiiiiiiiiiiiiiiiiihritishthalalithfinitions of tiffiાનો પરિતાના નાના જિનાની બાદ રાજી નિ જ ન જ The success and enduring influence of any systematic construction of truth, be it secular or sacred, deponi as mueli upon an exact terminology, as upon close and deep thinking itself Indoort, unless the results to which the human mind arrives are plainly stated, and firmly fixed in an exact phraseology, its thinking is to very little purpose in the end. -Trench: On The Study of Words. பபபபபபபப்பப்பம் மாய பாராயம்பிப்மர் ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી છપાવી પ્રસિદ્ધ કરનાર, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી, એ. | આસિ. સેક્રેટરી-અમદાવાદ, કિંમત એક રૂપિયો. Hiiiiiii ififthfititfiffili[lifimnififtififfilimitmlilii Niiliiliiiiiiiiiiiiiiધા Dnaintபர்பியோ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અમદાવાદ. તા. ૨૬-૯-૧૯૩ ૧ www.kobatirth.org આવૃત્તિ પહેલી સંવત્ ૧૯૮૭ પ્રસ્તાવના પારિભાષિક કાષ એક રીતે ઉત્તરા સાથે પૂરો થાય છે; પરંતુ તે સંગ્રહ તૈયાર થયા પછી ખીજા વધુ શબ્દો વાચનમાં મળી આવ્યા તે સંપાદકે કાળજીપૂર્ણાંક નોંધી લઈ તેમાં લેવા માટે માકલી આપ્યા તે હવે પછી પૂરવણી રૂપે, છાપવાના વિચાર રાખ્યા છે; અને એ પૂરવણી ખ’ડમાં સંપાદકનું નિવેદન વગેરે આવશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ. આસિ. સેક્રેટરી. For Private and Personal Use Only પ્રત ૨૦૦૦ સન ૧૯૩૧ ધી “ સૂર્યપ્રકાશ ” પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઇ ત્રીકમલાલે છાપ્યા. ડે. પાનકાર નાકા-અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારિભાષિક શબ્દકોશ ઉત્તરાર્ધ M. Macrocosm, ૧. સંસારસમષ્ટિ ૨. ચુંબકત્વરિ. . . ગિ. મા.] ૨. ક. ૧૪૬ઃ સ્વણ સુદર પાવર યક્ષ સ. ચં. ૪, ૩૯૪: દ્રા કુર્તા આદિ અતિ આપવા-હદયને સાગર તેના પર ઢળવા જતો. છે તેમાં ઈશ અને અનીશ બે પક્ષી કહેલાં પણ તે આજે હિમાનીના ચુંબકત્વ (M.)થી છે. સંસારસમષ્ટિ (The Macrocosm) આકર્ષાઈ તેના તરફ ફેલાતો. જે ઇરાને ઉપાધિ છે તેમ વ્યષ્ટિ (The ૩, આકર્ષણ દ. બા.] microcosm)ના સંસાર અનીશના ઉપાધિ છે. Mator, ૨. સમષ્ટિ નિ. દે.] Major promiss, ૧. સાધ્યાવયવ [ મ. ન. ] હિં. ત. ઈ. ઉ. ૨૬૮: મદિ એટલે ગમન, ક્રિયા, કર્મ, તે જેમાંથી બહાર પ્રગટ થાય તે ન્યા. શા. જુઓ Fellacy of equiવ્યષ્ટિ (Microcosm). જેમાં તે દિ અથવા vocation. ક્રિયા અંદર રહે (તા) અને તે સુવ્યવસ્થિત ૨. પૂર્વપક્ષ, ગુપક્ષ મિ. સ.] 76 Q AHS (Complex-whole: Mac હ, બા. ૩૬: એ પરાર્થ-અનુમાનના પાંચ અવયવમાંનું કોઈ અંગ; કિંવા પ્રથમના rocosm). પ્રતિજ્ઞા અને હેતુ એ બેને ન ગણતાં જે પક્ષ ૩. બ્રહ્માંડ દ. બા] કિંવા પ્રતિજ્ઞા (Premisses) કહેવાય છે, Magic lantern, ૧. જાદુઈ ફાનસ તેના પૂર્વ પક્ષ વા ગુપક્ષ (M. p.) અને [અખાત] ઉત્તરપક્ષ ના લધુપક્ષ (minor premiss) ૨. માયાદીપ [ન. ભો.] અને નિર્ણય વા નિગમન (conclusion) એ વ. ૨૦, ૭: Magic anternના સાધન- સ્વાર્થ-અનુમાનના અવયવમાંનું કોઈ અંગ થી ચિત્રો દર્શાવાય, તેમ હમારી સન્મુખ પણ નિર્બળ હોય છે, જે નિગમન કિંવા નિર્ણય માનસિક ચિત્રપટ ઉપર કલ્પનાના દીપપ્રભાવથી થાય તે પણ યંગ રમને નિર્બળ જ થાય છે. પ્રતિબિઓ ઊભાં કરીને સંક્ષેપમાં ભૂતવર્તમાનનું ૩. વ્યાસવાડી કિ. પ્રા. દર્શન કરાવીશ તો બસ થશે...૮: એ ખેદ ગુ. શા. ૪, ૭૮: વ્યાપ્તિવાને અંગ્રેજીમાં આપણો દૂર કરવાને ચાલો બીજું પૂર્ણ આશ્વા- મેર મિસ, હેતુવાને “માઈનર પ્રેમિસ સન મળે એવું ચિત્ર આપણાં માયાદીપ આગળ અને નિગમના કચને કન્કલુઝન' કહે છે. ધરી ચિત્રપટ ઉપર છાયા પાડીશું. Gajer term, સાયપદ [ મ. ન. Magnetism, ૧. લેહચુંબક ન્યાશા--રનમરિન [ ન. લ. ] ૨. ઉત્તમ ક્રિ. અ. ન્યા.] ન. ગ્રં. ૧, ૨૬૮ ખરે, કવિમાં સ્વાભાવિક છે' 3 વ્યાપક છે. હું. અ. ન. ] લોહચુંબકત્વ જ (M.) હતું, જે વડે સર્વનામેવા જce ૧ ૧ ક.. હરતા, અને પિતાને અંશ કોઈ બીજામાં તેની સુ. ૧૯૮૨, ભાદર, ૮૧ઃ દુનિયાને લાભ પાત્રતા પ્રમાણે પ્રેરતા. સાચવીને ઈંગ્લાંડ પિતાને સાહસે અને પોતાને 1 TET ૧૫ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mannerism ૧૧૪ Martyr જોખમે જે કંઈ લાભ ખાટે તે એ ભલે ખાટે. Martial spirit, ક્ષાત્રક ગા. મા] તેની અદેખાઈ કરી દુત્તિ (m.ના બખાળા સ. ચં. ૩, ૩૪ઃ વિદ્યાચતુર બ્રાહ્મણ હતો કાઢવામાં માણસાઈ નથી. પણ એવું માનતો કે ક્ષાત્ર ઉકેક (n. s. ૨. અપ [બ. ક.] ક્ષત્રિયના શૌર્યનું ઉભરાતું પૂર)નું રક્ષણ કરે એવું સુ. ૧૮૭, કાર્તિક, ૧૭ઃ અપર્મિ (m. જીવન આ સમયમાં મૃગયાથી રહે એમ છે. મેલિસ) જન્ય પ્રપંચને હરાવો આવશ્યક છે. Martyr, ગાઝીમ, ગાઝી ન. લ.] તથાપિ તેવી હાર, એટલે જ કે શુદ્ધોમિજન્ય ઈ. ઈ. (૧) ૧૬૩; એ પાર્લમેન્ટ ફરી મળી હિતપ્રયત્નને વિજય થાય એમ સમઝાતું નથી. તે દરમ્યાન એક અણધાયો બનાવ બન્ય, Mannerism, અમુક લઢણ [અ. ક] બકિંગહામના હાથ નીચે કાફલામાં પહેલાં ત્રીજી પરિષદ, 4 ૧૩: શૈલી અસરકારક નોકરી કરી કોઈ નારાજ થયેલ અમલદાર હશે, કરવાને ઉપલાં સાધનો ઘણા કામના છે પણ તેને આ ટાંકા એનું ખૂન કર્યું. અને કેરટમાં તેમ કરતાં છે, અથવા અમુક લઢણને દોષ થઈ રજુ કર્યો ત્યારે ખાનગી અદાવતનો બિલકુલ ન જાય તેની સંભાળ રાખવાની છે. ઈનકાર કરી તેણે એટલું જ કહ્યું કે મેં તે Manual, બકિંગહામને દેશને શત્ર ઉગી મારી નાખે | Manual labour, ૧. હસ્તકાર્ય છે. આ ખૂનીને અલબત ફાંસીની શિક્ષા થઈ, પણ સાધરણ લોકમાં તે તે માટે ગાઝીમઈ [ ક. મા.] ગણાયો, અને તે ફાંસીને લાકડે ચડે ત્યાં ગુ. શા. ૪૮, ૩૭: અમે “હતકાર્ય” (“મન્યુ સુધી તેના જશ બોલાયા. (૨) ૨૧૬: રાજાનું અલ લેબર”)ને વિષય પણ દાખલ કર્યો છે. મમત્વ છેક તિરસ્કાર કરવા જોગ તે નહોતું. એ ૨. શારીરિક શ્રમ [દ. બા] મમવ ધર્મબુદ્ધિના ઘરનું હતું. રાજના અને Manual training, 62-01$all. દીક્ષિતના ઈશ્વરી હક્ક રાબંધી ધર્મમત શિક્ષણ [ ક. પા. 3 હાલ ચાલતા હતા, તે પિતાના ખરા અંત:કરણથી માનતો. આ બંને હૂકનું રક્ષણ ગુ. શા. ૪૩, ૧૬૯: જુઓ Drawing. કરવું એ મારી ખાસ ફરજ છે, એમ એને સમ૨. હસ્તક્યા [ અ. બા. ] જાયું હતું. એ મતનું આણુમાત્ર પણ ખંડન થાય વ. ૨૮, ૪૮ : રેખાકલા, હરતકિયા (મે એવી કબુલાત અને મોટા ધર્મભંગ જેવી જ અલ ટ્રેઇનિંગ) અને ખેતી-એમાંથી એક ભાસતી. એ રાજસત્તા વધારવા મચેલો તે ફકત ખાસ વિષય, અભિમાન કે મદને કારથી નહિ પણ તે ઇશ્વરદત્ત છે એમ સમજીને. એથી પણ વધારે ૩. હાથકાન દ. બી.] આગ્રહ અને દીક્ષિતપક્ષનો હતો. છેવટની ઘડીએ Manuscript, હસ્તલેખ [અજ્ઞાત પણ એણે ઘણામાં ઘણી - ચતાયુ કરી તે એ અં. સા. ભા. લે. ૨૨: ગુજરાતના જૂના એપિપલ માર્ગને સારુ જ. પાછળથી એના સાહિત્યમાંથી હજુ ડું જ પ્રકાશમાં આવ્યું પક્ષવાળા “ઝાઝી મહારાજ” કહીને ઘણા કાળ છે. ને ઘણું તો પડવું પડયું ઉધઈ ખાતું હશે, ને સુધી એને સંભારતા હતા તે તેમની સમજ કેટલુંક તો ગાંધી હેરાને ત્યાં પડીકાં બાંધવામાં પ્રમાણે અમને વાજબી ઘાગે છે. ચાર્લ્સ આ જવા માંડ્યું છેઆ બધું સાહિત્ય હસ્તગત બે ધમને ગાઝી જ હતી. એને આ ધર્મકરવાના ઉપાય લેવામાં ઢીલ થાય તો આપણા | મત ગળા સાટે હતા, અને તે એને ગળા સાટે જ દેશને પાર વિનાની હાનિ થાય. દર વર્ષે થોડો ' રાખ્યા એ એની ભયાનક અવસાન અવસ્થા અવેજ કે કાઢી આ હસ્તલેખે સાઈટીએ : કાર સાબિત કરી આપે છે. શૂળીએ ચડતાં પણ એ પોતાના કબજામાં લેવાથી દેશની એક મોટી જે ડા બોલ છે તેમાં આ મતનો જ એણે સેવાતુલ્ય કામ થશે. પ્રતિબોધ કર્યો હતો. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mask Materia medica ૨. ધર્મવીર અજ્ઞાત ર, ઉત્કૃષ્ટકૃતિ, સર્વસ્વ ( , g. ૩. શહીદ [નવજીવન कालिदास्य सर्वस्वं अभिज्ञानशाकुMask, ગુપમુખ [. લવંગિક રત્તમ) [દ. બા. ચીક રાહિત્યનાં કરુણરસપ્રધાન નાટકોની Material, (pl.) ૧. ઉપાદાનવ કથાઓ, ઉપોદઘાત ૮: “મારક” અથવા આ. બા.] “ગુરૂમુખ” પણ દેણે ધાર્યું હતું, જેથી છે. ૨૨, ૨૦૭: ઉપર કહ્યાં તે પ્રમાણે શાસ્ત્રો એકનો એક મનુષ્ય જુદા જુદા વેશ ભજવી માટે પ્રથમ તો, .” ચાને ઉપાદાનવસ્તુ શકવાને સમર્થ થતો હતો. પુષ્કળ એકઠી કરવી જોઈએ. Masochism, (Pxycho-una.) 24 ૨. સામગ્રી, સાહિત્ય [દ. બા] પીડનપ્રિયતા Material cause, ઉપાદાનકાણ સ્વપરિતાપપ્રિયતા [રા. વિ.] [બ. ગો. છે. પ્ર. ૧૮૩; માટી એ ઘડાનું ઉપાદાનMass, ૧. ()..) જનસબુદાય [અજ્ઞાત] | કારણ છે. ૨. લેકમુદાય ચિ. ન] | Materialism, ૧. જડવાદ [અજ્ઞાત] લેકમાન્ય બાલ ગંગાધર તિલકનું ચરિત્ર, મ. ન. સુ. ગ. ૧૧: જુઓ Agnosticism આદિવચન, ૨. હિન્દના લોકસમુદાય-n.-ઉપર ૨. પ્રપંચવાદ [ઉ. કે.] . સામાન્યતઃ અને મહારાષ્ટ્રના લેકસમુદાય ઉપર વ. , રરઃ બીજી તરફ આ અરસામાં વિશેષત: જે સત્તા તેઓ ભોગવે છે તે “લેક પાશ્ચાત્યોમાં બૈદ્ધવાદને અંગે ઉત્પન્ન થયેલા માન્ય' વિશેષણના હેમની બાબતમાં કરવામાં પ્રપંચવાદ (M.)ના પ્રતીકરૂપે નવીન અધ્યાત્મઆવેલા પ્રાગને સાર્થક બનાવે છે. શાસ્ત્રનો ઉદય થઈ ચૂકયો હતો. ૩. આમલક [. ક ] Materialist, ૬. જડવાદી [અજ્ઞાત મ. ન. સિ. સા. ૪૫૩: પાશ્ચાત્ય જડવાદીઓ યુ. ૧૯૭૮, પેપ, ૩૭૩. બાકી સૃષ્ટિમાં કહે છે કે સ્વતઃકુરણથી કાંઈક વેતાભાસનવાબે અને અમીરોની સંખ્યા તો નહિ જેવી જ ગણાય; પણ આમલક (m.)ના વાળી ગાઢરૂપતા (નેબ્યુલા) થવા માંડે છે. સંખ્યાબંધ રાફડા ફાટેલા પાસ જણાય છે. ૨, લવાદી [ન્ડા. દ.] ૩. પ્રજાજન, ઇતરેજન દ. બા. સ. ૨૯, ૭૬ર: M. ધૃવવાદી છતાં ગજજર Mass psychology, સંઘમાનસ પણ Idealist હતા. [ બ. ક.] ૩. દેહદશી કિ, ઘ.] વ. ૨૬, ૧૪૫: બધા સંઘનું સંઘમાનસ રામ અને કૃષ્ણ, ૧૭પ રામને અગાધ (m, p. માસ સાઇકોલૉજી) એક જાતનું ! પ્રેમ અનેવાસી જ પારખી શકે, તેમ કૃષ્ણનાં નથી હોતું. અગાધ જ્ઞાનગાશ્મીય અને આદાસિન્ય નિકટ Master, પરિચચથી જ જણાય. દેહદશી તો એને પિતા જેવો સંસારી' જ દેખે (મુક્તાનંદ કે Master key, વડી ચાવી મો. ક. ! હરિજનની ગતિ છે ન્યારી; એને દેહદશી દેખે નવજીવન Masterpiece, 7. 3 પિતા જેવા સંસારી” દેહદ શરીર, ઇંદ્રિય, [ વિ. ક. મન, બુદ્ધિનાં સુખને જ પ્રાધાન્ય આપવાવાળો.) ક. ૧, ૨, ૨૪-૩: જે ગ્રન્થથણિ (માસ્ટર. Materia medica. ઔષધિગુણશાસ્ત્ર પિસ) પેઇંટસ માટે એમને ઈનામ મળ્યું તેનું પિલીશમાંથી અંગ્રેજી ભાષાંતર પણ હજી મ. સ. ૨, ૭૯૫: વાંદરાવાળા ડા. વામન થયું નથી. દેશાઈ જેઓ વનસ્પતિશાસ્ત્ર અને અષધિગુણ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mathematics ૧૧૬ Meliorism શાસ્ત્ર (M. M.)માં વ્યુત્પન્ન છે એ રેલ- ૨. નગરશ્રેષ્ઠી [આ. બી.] ગાડીનો આખો ડબ્બો ભરીને વનસ્પતિઓના વ. ૨૪, ૮૦: કલકત્તા કોરપોરેશનના લોર્ડ કુંડાઓ લઈ આવ્યા હતા. મેયર” યાને નગરશ્રેણીનું અસાધારણ ગેરવવાળું Mathematics, પદ સર કરી અંગ્રેજોને ચમકાવ્યા. Applied mathematics, ૧| Mechanism, દેહાત્મવાદ, જડ-ચાંત્રિક વ્યાવહારિક ગણિત [મ. ન.] ચે. શા. ૪૦૭: શુદ્ધ ગણિત પછી ચા -વાદ [હી. વ્ર.] સ. સી. ૧૨૭: આ ઉભય પ્રકારના વાદમાં હારિક ગણિત આવવું જોઈએ, અને શારીર -જડયાંત્રિકવાદમાં એટલે દેહાત્મવાદમાં તેમ જ રસાયનની પછી આવવું જોઇએ. પ્રાણામવાદમાં પ્રવૃત્તિ વા વિકૃતિ જે જીવન ૨. મૂર્તામૃત ગુણગણિત [ગ. મા.] સા. અ. ૧૫૫ઃ સર્વ ગણિતશાસ્ત્રના વિષય વ્યાપારાત્મક છે તેને આધાર પૂર્વસ્થિત પ્રવર્ત્ય આ મૂર્તામૂર્ત ગુણોમાં સમાપ્ત થાય છે. અંક વા વિકલ્ય મૂળ પ્રકૃતિના અસ્તિત્વ ઉપર છે. ગણિત તો સંખ્યા ગણિત જ છે. અક્ષર | medium, ૧. માધ્યમ [અજ્ઞાત ]. ગણિત પણ અનિયત સંખ્યાનું ગણિત છે. ૨. વાહન [અજ્ઞાત ] ભૂમિતિને વિષચ પરિમાણ છે. વિણમિતિ ૩. બોધભાષા [ વિ. ક.] આદિ શાસ્ત્રો ભૂમિતિ અને અક્ષરગણિતનાં ક. ૫. ૮૧૪-૫ : પ્રવેશ પરીક્ષા લગીની મિશ્રણ છે. આ સર્વેમાં કેવળ વ્યંજકદ્દીન એટલે બોધભાષા ( મીડિયમ) તરીકેને મરાઠીને અમૂર્ત વિષય છે અને તે વિષયનાં શાસ્ત્ર વ્યાપક અને કોલેજોમાં શક્ય તેટલે સ્વીકાર અમૂર્ત–ગુણગણિત Pure mathematics કરવાને. છે. બાકીનાં ગણિતશાસ્ત્રના વિષય મૂતમૂર્તમિશ્ર છે, માટે તે શાસ્ત્રને મૂર્તામૂર્ત ગુણ- Mediate, ૧. પક્ષ [મ. ન. ન્યા. શા. ગણિતશાસ્ત્ર-mixed or applied mathe ૧૫૩] matics માં સમાસ થાય છે. ૨. વ્યવહિત [ી. .] Pure mathematics, i. 96 ગણિત [મ. ન. . શા. ] સ. મી. જુઓ Immediate. ૨. અમૂર્ત-ગુણગણિત [ ગે. મા. Mediate inference, મધ્યમાસા. જી. ] નુમાન [ મ . ] ૩. કેવળગણિત [દ. બી.] . અ. ન્યા. સંધાન એ નામ મધ્યમાનુમાન Maxim, ૧. વ્યવહારસૂત્ર મિ. ] (m. I.)ને આપવામાં આવ્યું છે; અને એ સ. મ. ૧૩૯: એનાં કેટલાંક વ્યવહારસૂત્રો ક્રિયા અવ્યવધાન અનુમાનની ક્રિયાથી ભિન્ન માટે જુઓ નવજીવન ૧૯૨૨ ના કરમાં છે; અવ્યવધાનઅનુમાનામાં મધ્યમ પદની જરૂ૨ અંકનો વધારે. પડતી નથી. ૨. જીવનસૂત્ર [. જ.] leliorism, ઉન્નતિવાદ [અ. ક.] Maximum, ૧. અન્ય મિ. ન. એ. શા.] સા. ૧, ૧૧૭: આશાવાદ (optimism) ૨. મહત્તમ હિ. પ્રા. ગ. પ.] આપણે ન સ્વીકારીએ, નિરાશાવાદ Mayor, ૧. નગરશેઠ નિ. લ.] (pessimism) પણ ન સ્વીકારીએ તે એ વચલે ઈ. ઈ. ૪૩ઃ આ સાંભળતાં જ રાત લંદન રતે જઇ દુનીઆમાંથી અનીતિ જઈ શકે ને માંથી તેવાઈ નાઠે, ને ધર્મસેના ત્યાં આવી ઉન્નતિ સંભવિત છે એવા વચલા વિચારના પહોંચી ત્યારે ત્યાંના નગરશેઠે (મેયર-m.). ઉન્નતિવાદ (m.) પર આપણે આવીએ તો એ તેમને પ્રેમથી વધાવી પિતે તે પક્ષમાં સામેલ ઇચ્છા સ્વતંત્ર છે એ વિચારનું વ્યાવહારિક ફળ થયા. કંઈ પણને એવું મળ્યું ન કહેવાય. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Melodramatic ૧૧૭ Mesmerism Meliorist દુઃખનિવારણેછુ [ઉ. કે.] | ટિ. ગી. ૫૦૦: “દુઃખનિવારણેઙ્ગ એવો જે એક ત્રીજો પંથ આગળ વર્ણવેલો છે તેનું સલીએ Meliorism એવું નામ આપેલું છે. Melodramatic, કરણદક્ષ્મી [ સૈ. લવંગિકા ] વ. ૨૨, ૯૧: કરુણ રસ લાવવા જ તે દયમાં ભયંકરતા આવી ગઈ છે, અને તેમ કરતાં આખી વાર્તા કરુણભી (m) થઈ ગઈ છે. Membrane, આંતરત્વ, આદ્રકુ (2) [ કે, હ. અ. ન. ] Mucous membrane, 22443 [કે. હ. અ.ને.] Memory, ૧. સ્મૃતિ [મન] ચે. શા. ૩૫૩: સ્મૃતિ એકાકાર એક જ વસ્તુ હોય એમ આપણા વ્યવહાર ઉપરથી સમજાય છે પણ એના જુદા જુદા વિભાગ છે એ વાત લક્ષમાં લેવાની છે. ૨. યાદદાસ્ત, સ્મરણ હિ. ઠા] કે. શા. ક. ૧, (૧) ૧૨૩: જે છાપ સ્થિર થાય, તો જ તે જ્યારે જોઈએ ત્યારે યાદ આવે છે. જે છાપ ઝાંખી પડે, તે યાદદાસ્ત ઝાંખી રહે અને કાળે કરીને ભુંસાઈ પણ જાય (૨) Inorganic memory, Grau ધારણુશક્તિ [ કે. હ. અ. . Judicious memory, AHOL સ્મૃતિ [ મ. ન. ] ચે. શા. જીઓ Ingenious memory. Mechanical memory, યાંત્રિક સ્મૃતિ [મ. ન. ચે. શા. સદર] Memory fund, સ્મૃતિભડાળ [પ્રા. વિ.]. યુ. ૧૯૮૧, ફાગણ, ૪૧૯: વાચનમાં જ્યારે આપણે અર્થ તરફ લક્ષ આપતા હોઈએ છીએ, ત્યારે દરેક અક્ષરનાં કે શબ્દનાં ઇન્દ્રિયપ્રત્યક્ષે આપણી ચેતનામાં જે ઉડતી છાપ મૂકી જાય છે, તેમાં સ્મૃતિના ભંડળ (સ્મૃતિભંડોળ 242 M. F. $ Apperceptive Mass) માં આપણે ઘણું ઉમેરીએ છીએ, અને આ આ રીતે અર્થહીન ઈન્દ્રિયપ્રત્યક્ષ અર્થવાળાં થાય છે. Pure or personal memory, શુદ્ધ મરણ [પ્રા. વિ.] દ. મૂ. ૧, ૨૪૩: શુદ્ધ સ્મરણ (P. ૦. p. m.) આવું નથી. વ્યક્તિનાં શુદ્ધ સ્મરણો એના પિતાના અનુભવના હોય છે; અને વ્યક્તિ ગત અનુભવની બધી વિશિષ્ટતાઓ ઓછી વતી સ્પષ્ટ રીતે તેમાં રહેલી હોય છે. Mensuration, ૧. માપનશાસ્ત્ર [મ. ૨. શિ. ઈ. ૩૬૫]. ૨. ક્ષેત્રમિતિ [પ. ગે. ] વિ. વિ. ૯૨ બીજી રીતે Size-કદ, અંતર, ક્ષેત્રફળ અને ઘનફળ માપવામાં ત્રિકોણમિતિ અને ક્ષેત્રમિતિ (M) નામના ખાસ વિષયની જરૂર પડે છે, Mercantilist, વેપારવાદી [વિ. કો.] સં. ૫. જે મતવાદીઓ સંરક્ષણપદ્ધતિથી અને ખાસ કરીને આયાત કરતાં નિકાશ વધારે કરવાના પરિણામે દેશની સંપત્તિ વધારવાના મતના હતા તેમને “વેપારવાદી' કહી શકાય. Mesmerism, ૧. પ્રાણુવિનિમય [મ. ન] સુ. ગ. ૧૪૨: ઘોડાં વર્ષ થયાં યુરેપ, અમેરિકામાં મેરામેરિઝમ (પ્રાણવિનિમય)ની વિદ્યા પ્રસરી છે. ૩. યાદશક્તિ, ધારણશક્તિ [ કે. હ. અ. નોં ] ૪. મેધા | દ, બા. ] Act of memory, સ્મરણ, સ્મરણવ્યાપાર [ પ્રા. વિ. દ મૂ. ૧, ૨૪૯]] Ingenious memory, સયુકિતક | સમૃતિ [મ. ન.] ચે. શા. ર૩: કેને સ્મૃતિના ત્રણ વિભાગ ! માન્યા છે: (૧) યાંત્રિકમૃતિ; એમાં શબ્દ અમુક પરંપરા રૂપે ગોઠવાય છે. (૨) સયુક્તિક સ્મૃતિ; એમાં શબ્દબોધિત અર્થ, વિચાર, આદિની ભાવના શ્રેણિની સાહાય લેવામાં આવે છે છે. (૩) સવિમર્શ સ્મૃતિ; એમાં બુદ્ધિ પણ સહાય થાય છે અને વિચાર સંભવાદિના સંબંધને પણ મરણવ્યાપારમાં ઉપયોગ કરાય છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Metallurgy ૧૧૮ Metaphysics ૨. વશીકરણવિદ્યા [૬. બા.] Metallurgy, ધાતુવિઘા [ પિ. ગે. ] વિ. વિ. ૧૦૩ Metaphysical, ૧.આધ્યાત્મિક ઉ. કે.] વ. ૪, ૫૭: આ સમાજવિધાને પ્રવક ન્ય તત્ત્વચિંતક કાપ્ત નામે ચાલતા વિક્રમ શતકના આરંભમાં થઈ ગયે. તેમણે જીવનવિધા (Biology) તથા જુદી જુદી પ્રજાઓના ઈતિહાસના ધોરણ ઉપરથી મનુષ્યના સંબંધમાં સમાજવિદ્યા (Sociology) એ નામે એક નવું શાસ્ત્ર ઉદુભાવ્યું. એ મહાત્માની ક૯૫ના એવી હતી કે મનુષ્યવિચારની વ્રણ મહટી ભૂમિકાઓ છેઃ () Theological જેને આપણે આધિદૈવિક એવું નામ આપીશું. Metaphysical જેને આપણે આધ્યાત્મિક એવું નામ આપીએ; અને (૩) Positive જેને ઉપરની સંજ્ઞાઓને મળતી આધિભૌતિક ભૂમિકા એવી સંજ્ઞા આપી શકાય. ૨. અતિભતિક સિા. બા.] વ. ૧૭, ૪૬: ચાલે, હારે આ “દેખતભૂલી ને ભ્રમ થવાનું પૃથક્કરણ કરીશું? બે દષ્ટિથી આ પૃથક્કરણ સંભવશે. ભૌતિક અને oladillas (physical za meta-physical). ૩. તાવિક, દાર્શનિક [૬. બા] Metaphysics, ૧. આત્મતત્વશાસ્ત્ર [મ. રૂ.] જુઓ Ethics. ૨. તરવશાસ્ત્ર [મ. ન.] સુ. ગ. ૨૫૭: તત્ત્વશાસ્ત્ર (M.) ને ! અભ્યાસ કરનારા એમ સમજતા જણાય છે કે પદાર્થવિજ્ઞાન (physics)ને તેમના વિષય સાથે સંબંધ નથી. ૩. પરમાર્થ શાશ્વ [મ. ન.] ચે. શા. ૧૯૬: આ બધા પ્રશ્નોનો નિશ્ચય કરવાનું કામ ચેતનશાસ્ત્રમાં દર્શનને જે અર્થ કરવામાં આવે છે તે અર્થ જતાં આ શાસ્ત્રનું નથી, પણ પરમાર્થશાસ્ત્રનું છે. બાહ્યર્થ છે, બાધાર્થ કેવળ ચેતન વ્યાપારનું જ માનવાપણું -અધ્યાસ- છે, એ આદિ જે બાહ્યાથી વિજ્ઞાન | વાદ, વિજ્ઞાનવાદ, અજાતિવાદ અને કેવળ બાહ્યાWવાદ, તે એ શાસ્ત્રના અંગમાં સમાય છે. ૪. અધ્યાત્મશાસ્ત્ર [ઉ. ઠા. કે. શા. ક. ૧, ૩૨૭ ] ૫. શુદ્ધતત્વજ્ઞાન [એ. બી.] વ. ૩, ૩૩૧: તે સમયે એમના મન ઉપર શુદ્ધ તત્ત્વજ્ઞાન (m.) કરતાં નીતિશાસ્ત્ર (moral philosophy)ની અસર વધારે હતી. ૬. તવજ્ઞાન [ચં. ન.] વ. ૭, ૭૬: કાંઈ તત્ત્વજ્ઞાન (M.) કે નીતિશાસ્ત્ર (Ethics) કે મન:શાસ્ત્ર (Psychology)ના ગૂઢ અને ગહન પ્રશ્નો ચર્ચવાનો “મૃદુલા”ને આશય નથી. ૭. અતિભાતિકશાસ્ત્ર [. .] વ. ૧૬, ૩૭ઃ પદ્યબજૂના physics (ભૌતિકશાસ્ત્રોમાંથી નીકળી હેના m. (અતિભૈતિકશાસ્ત્રોમાં વધારે ઊંડા ઊતરવાનું અહિ સ્થળ નથી. ૮. તરવવિદ્યા [અ. ક.] ની. શા. ૭ઃ તત્વવિદ્યામાં (મેટાફિઝિકસમાં) સૈાથી છેવટના પ્રશ્નનું વિવેચન થાય છે. તવવસ્તુનું છેવટનું સ્વરૂપ કેવું હોય, સત્ ને જ્ઞાન તાવતઃ શું છે ને તેમને સંબંધ કે છે એ પ્રશ્નો એ ચેચે છે, ૯. આધ્યાત્મિકશાસ્ત્ર હિી. વ. સ. મી. ૧૬૯] ૧૦. તરવમીમાંસા [પૂ. વિ. વિ. ૧૧૪] ૧૧. દર્શનશાસ્ત્ર નિ. દે.] હિં. ત. ઈ. પૂ. પ્રસ્તાવના, ૧૧: જ્યારે ભતિકશાસ્ત્ર (physics) માત્ર અનુભવાતા દશ્યના ઉદય તથા અસ્તનું સ્વરૂપ અને તેમાં પ્રવર્તતા નિયમો વર્ણવે છે, ત્યારે આ દર્શનશાસ્ત્ર (M.) એ ત્રણ પ્રતીતિઓનું (Phenomena) એટલે કે દ્રષ્ટા, દૃશ્ય, અને દષ્ટિ, -જ્ઞાતા, ઊંચ અને જ્ઞાન એ ત્રિપુટીનું વસ્તુત: કેવા પ્રકારનું સ્વરૂપ (Noumenon) છે તે સમજાવવા પ્રયત્ન કરે છે. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Meteorology ૧૧૦ Mezzo Metaphysician, . તત્ત્વમીમાંસ- Method of residue, 21446ret [ રા. વિ. ] ક. સા. જુઓ Objective. પ્ર. પ્ર. ૨૨૬: આ બધી પદ્ધતિઓનું હવે ૨. અતીન્દ્રિયશાસ્ત્રી (ચં. ન. ટકું અવલોકન કરી જઈએ. ખરી રીતે જોતાં માત્ર બે જ પદ્ધતિઓ છે: અન્વય અને તિરેક ગુ. છે. ર૯ઃ એ શાસ્ત્રીય પદ્ધતિ એવી છે કે સહવિકાર તો અતિરેકનો માત્ર એક પ્રકાર જ છે તચિન્તકની તેમ જ અતીન્દ્રિયશાસ્ત્રી (M.) અને અન્યયવ્યતિરેક પદ્ધતિ એ અન્વયપદ્ધતિ ની કોટિને તેથી હાનિ થવાનો સંભવ નથી. અને વ્યતિરેક પદ્ધતિની એક સંયુક્ત પદ્ધતિ છે. Meteorology, ૧. વાયુમંડલવિઘા આ બધામાં માત્ર વ્યતિપદ્ધતિ જ પૂરેપૂરું [દ. બા.] ચેકસ પરિણામ બતાવે છે અને સહવિકાર કા. લે. ૨, ૧૮૬: ખાસ કરીને હિંદુસ્તાન પણ તેને પ્રકાર છે તેટલે અંશે ચેકસ જ છે. જેવા દેશમાં, જ્યાં આપણો આધાર એક 1. શેષપદ્ધતિ આ બધાથી નિરાળી છે. કારણ કે માત્ર મેઘરાજા પર છે ત્યાં તો m. અથવા તે વ્યાણિગ્રહણ કરતાં અનુમાનના વ્યાપારને વાયુમંડલવિદ્યાનું જ્ઞાન લગભગ દરેક ખેડુતને વધારે મળતી છે અને અનુમાન હંમેશાં યથાર્થ હોવું જોઇએ. હોય છે તેમ એ પણ ચોક્કસ જ છે. ૨. હવામાનવિદ્યા, હવામાનશાસ્ત્ર | Methodology,૧.પદ્ધતિવિદ્યા [મન. રવ.] [૫. ગે.] કૃ. ૨. ગષણ, પઃ હિંદમાં પાશ્ચાત્ય વિજ્ઞાનવિચાર, ૧૩, ૯૫. કેળવણીના પરિચય પછી પદ્ધતિવિદ્યાર્m.-ના Method, નિયમો અનુસાર ઈતિહાસશાસ્ત્રને અભ્યાસ Method of agreement,2494- કરવાનો પ્રસંગ આવ્યો. પદ્ધતિ [રા. વિ.] ૨. પદ્ધતિશાસ્ત્ર પિ, ગો. પ્ર. પ્ર. ૯૬ આ પદ્ધતિમાં આપણે કારણ વિજ્ઞાનવિચાર, ૧૦૩ હોવાથી કાર્ય હોય છે એ સૂત્રનો ઉપયોગ Wezzo, મધ્ય, મધ્યમ [ ગ ગ.]. કરીએ છીએ. તેને અન્યાય કહે છે માટે આ ગા. વા. પા. ૧, ૧૩૩ : કોઈ પણ પદ્ધતિનું નામ અન્વચપદ્ધતિ રાખ્યું છે. એક સ્વર ત્રણ રીતે ગાઇ કે વગાડી શકાય છે. પ્રથમ Method of agreement and તો એ સ્વર, બીજા બધા શબ્દો કઈ પણ difference, અવયવ્યતિરેક પદ્ધતિ જાતના દાબ વિના કે મહેનત પડયા વિના [ રા. વિ. ] સરલતાથી બોલી શકીએ છીએ તેવી રીતે SAP Mothod of rosidue. ગળામાંથી કહા Method of concomitant અથવા કોઈ પણ વાજામાંથી વગાડ, તેને આપણે સ્વરની મદચ અથવા variations, સહવિકારપદ્ધતિ [રા. વિ.] સાધારણ સ્થિતિ કહીશું. એ સ્થિતિને અંગ્રેજી પ્ર. પ્ર. ૨૧૭: આ સહવિકારપદ્ધતિને સંગીતમાં મીડીયમ ( Medium) કે મેઝો હાલમાં ઐતિહાસિક અન્વેષણોમાં ઘણો ઉપગિ કરવામાં આવે છે. અમુક દેશમાં કે પ્રજામાં (M) એટલે મધ્યમ કહે છે. જે તે જ સ્વર અમુક રિવાજ કે કાયદો કે સંસ્થા પ્રવેશ થતાં આપણે ધીમેથી-નરમાશથી પણ તેને નાદ તેની દશામાં શા શા ફેરફારો થયા અને તે જે મ યમ સ્થિતિમાં હોય છે તેના કરતાં નહાના રિવાજ કે કાચો કે સંસ્થા ધીમે ધીમે પડી નાદથી ગળામાંથી કહાડીશું અથવા વગાડીશું, ભાંગતાં શા શા ફેરફારો થયા તે આ પદ્ધતિથી તો સ્વરની એ સ્થિતિને આપણે મંદ કે મૃદુઆપણે બતાવી શકીએ. નરમ સ્થિતિ કહીશું. અ ગ્રેજી સંગીતમાં એને Method of difference, પીઆનો (Piano) કહે છે. હવે જે તે જ વ્યતિરેકપદ્ધતિ [રા. વિ.. રવર મંચમ સ્થિતિ કરતાં વધારે સ્પષ્ટપણે A Method of residue. કે પ્રકાશિતપણે બેલીએ કે વગાડીએ તે તેવી For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Microcosm ૧૨૦ Militant સ્થિતિને આપણે કર્કશ કે કઠોર અથવા પ્ર-| ઉત્પન્ન કરનાર અને ઉપભેગ કરનાર વચ્ચે કાશિત સ્થિતિ કહીશું. એને અંગ્રેજી સંગીતમાં વ્યવહાર ચલાવવાનું કામ કરે તેને “વચલો ફર્ટ ( Forte) કહે છે. વ્યવહારી':અથવા દલાલ કહી શકાય. દુકાનMicrocosm, ૧. વ્યષ્ટિ ગિ. મા.] દાર, વેપારીઓ અને ફેરીઆઓ આ વર્ગમાં મૂકી શકાય. જુઓ Macrocosm. Middle term, ૧. હેતુપદ મિ. ન. ૨. પિંડ [દ. બા] Microphone, ૧. સૂક્ષ્માકર્ણક [ન. લ.] ન્યા. શા. ૧૫૬] ૨. મધ્યમપદ [મ. ૨. અ. ન્યા.] ગુ. શા. ૨૨, ૧૫૪: આજ સુધીમાં એણે ૩૬ર જુદી જુદી શેધની પેટંટ (સનંદ) મેળવી ૩. સાધન [કે. હ. અ. નં.]. છે તેમાં વિદ્યદીપ ( Electric Lamp). Milestone, ૧. માર્ગ સૂચક સ્તંભ રાકણક (Telephone), સૂક્ષ્માકર્ણક (M.) [ સદાશિવ મણિનારાયણ દીક્ષિત ] અને વિદ્યલેખની એ તો એવા ચમત્કારિક બીજી પરિષ૬, ૧૬૦ ચંગે છે કે તે જોઈ આખી દુનિયા છક થઈ ૨. કેસમિનાર [જૂનો શબ્દ ગઇ છે. વિ. મ..-ઓગણીસમા સકામાં આ શબ્દ ૨. સૂક્ષ્મશ્રાવક યંત્ર [મ. ૨.] રૂઢ હોય એમ તે વખતે મુસાફરી કરનાર બ્રિ. હિં. વિ. ૧, ૧૭૯: તે નજદીક આવે બિશપ હેબરની એક નેંધ ઉપરથી જણાય છે કે કેમ એ શોધવાની એક બીજી હિકમત :-"We passed by Humaioon's એ છે, કે સપાટી પરના વહાણ ઉપર રુમ- tomb, and thence through a dreary શ્રાવક (m.) યંત્ર જડવામાં આવે છે, કે જે country full of ruins, along a વડે સબમરીન અથવા જળભીતરના ૪ stony and broken road marked આંદોલન સાંભળી શકાય છે. out at equal distances of about a Middle, mile and a ball, by side solid Middle class, ૧. વચલોવાગે circular stone obelisks, "cogs[ મ. રૂ. ] minars,' erected during the proઇં. મુ. ૨૧: જમતી વેળા માથું ઉઘાડું ! sperous times of the empire of રાખે છે, અને બીજો બધો બહાર જવાને Delbi”-Bishop Heber's Indian પોષાક પહેરી રાખે છે. બાયડી ભાયડા જોડે Journal, Vol. II, p. 1 (January બેસીને જમે છે. પૈસાદાર લોકોમાં આ બધું ! 3, 182$). છે એટલું જ નહિં; વચલે વાગેના તથા ગરીબ Militant, ૧. લડાયક [બ. ક.] માં પણ એ જ રિવાજ છે. સુ. ૧૯૮૩, કાર્તિક ૧૦૧ આ એ ૨. મધ્યમ વર્ગ, ઊજળીઆત સેશિયલિસ્ટ છાપાને લડાયક (L.) સર જામ છે. વર્ગ [. બી.] ૨. યુયુત્સુ [બ. ક.] Middleman, ૧. દલાલ ( ) સુ. ૧૯૮૩, માગશર, ૧૦૦ઃ દેશસેવા અને ૨. મધ્યવર્તા [ બ. ક. ] સુધારાની યુયુત્સુ (m. મિલિટન્ટ) હારમાં સુ. ૧૯૮૩, ફાગણ, ૯૭: આ મધ્યવતી–આ | બધે વખત સૈનિક રહેવું અને અજાતશત્રુ મિડલમેન (M.)-જાતે અને નાતે “વાણિયો” રહેવું, એ વિજય ચારિત્રને જ વિજય છે. જ હોય એમ ન સમઝવું. ૩. ભીષણ [ગ. લ] . ૩. વચલે વ્યવહારીઓ વિ. ક.] | પ્ર. ૧૯૮૩, શ્રાવણ, ર૩૧: આનું વ્યાવસં. ૫ : માલની સીધી ઉત્પત્તિ ન કરે છે હારિક પરિણામ એ આવે છે કે સત્યાગ્રહનું પણ ફકત વિનિમયના કામમાં મદદ કરે એટલે જે અવિરેધનું લક્ષણ છે એથી એને નૈતિક ભીરુતા For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Militarism ૧૧ Missionary અને નામર્દાઈનો સિદ્ધાન્ત લેખી એમાં હુડવા- Disanthrope, ૧. જનતાÀવી [૨. વા] ને ઈન્કાર છે એમ ગણી કેટલાક અધીરા ૨. કૃ. ૪૪: દુનીઆએ પજવી પજવીને એને પુરુ એને ત્યાગ કરે છે, અથવા તો એને જનતાદેવી (M.) બનાવી દીધો છે. જે યુદ્ધપ્રવૃત્તિ જે ભીષણ (m) અંશ છે ૨. જનશ મિ. પા.] એ વિનાશકારક હિંસામાં પ્રગટી ઉઠે છે. ગુ. શા. ૫૧, ૪૧૨: એ જ લેખકનું “The Militancy, યુયુત્સા [બ. ક.] Misanthrope” (જનશત્ર) નામનું હાસ્યખાનગી પત્ર રસનું નાટક છે તેમાં “જનશત્રુ”ના પાત્રની Militarism, ક્ષાત્રક ગિ. મા.] કલ્પના એણે પોતાની જાત ઉપરથી જ કરી છે. ક્ષાત્ર,કેપ [દ. બા] ૩. માણસષી [દ. બા] og at Industrialism. Mission, ૧. વિશિષ્ટ-આદિષ્ટ-કર્તવ્ય Mineralogy, ખનિજવિદ્યા છે. ગે.] | | [ ન. ભો. ] વિ. વિ. ૫ : જુઓ Geognosy. વ. ૧૩, ૬૮૦: લગ્નભાવનાની દિવ્યતા Miniature, fly CHL સ્થાપવી એ રા. ન્હાનાલાલના કવિત્વનું m. ત્રીજી પરિષદ, ૬૬: સોમનાથની લડાઈની (વિશિષ્ટ, આદિષ્ટ કર્તવ્ય) જ આરમ્ભકાળથી છેવટની એક ક્ષણનું કલ્પિત ઐતિહાસિક ચિત્ર, જણાય છે. પંડિત ભગવાનલાલની છબી, દિલ્લીશાઈ ૨. ધર્મકાર્ય [અજ્ઞાત] હાથીદાંત ઉપરની લધુપ્રતિમાઓ (m) ઉપરથી ૩. દીક્ષા [દ. બી.] કરેલી રાજપૂત વીરપુરુષો અને મેગલ સુલતાને કા. લે, ૨, ૧૬૭: મુખ્ય સવાલ એ છે કે ની છબીઓ, ઇત્યાદિ જમણા હાથ ઉપર આપણે આપણી દીક્ષા (મીશન) કઈ ગણી છે? ગોઠવેલાં હતાં. અત્યજોદ્ધાર કે સ્ત્રીઓનો ઉદ્ધાર ? linimum, અલ્પતમ [ન. ભો.] ૪. આદેશ ન્હા. દ.] સુદર્શનકાર અને સાંસારિક સુધારો, ૨, ૧૪: જે અલ્પતમ (M.) ઉમ્મર ઠરાવવી તે ? ગુજરાતી, ૨૮, ઓગસ્ટ ૧૯૨૭, ૧૩૫૩: જીવનનો આદેશ (M) પૂરે થયે જવું તે “કોઈને પણ હરકત ન પડે અને સર્વને અનુકુળ થાય એમ ઠરાવવી”;–આ નિયમ તો સર્વ શ્રેષ્ઠ મૃત્યુ. અપૂર્વ અને અશાસ્ત્રીય જણાય છે. ૫. જીવનકાર્ય, ધર્મપ્રચાર દિ. બી.] Tining, ખનનવિદ્યા [ પિ.ગે. ] Missionary, ૧, પ્રચારક નિ. લ.] વિ. વિ. ૧૦૩ ગુ. શા. ૧૮, ૨ઃ પહેલું પુસ્તક સઘળા Minor, માર્ગીઓને ફાવતું આવે એવું હતું, અને આ Minor premiss, ૧. પક્ષાવયવ એક અમુક માર્ગનું પ્રચારક (M.) પુસ્તક છે. [ અ. ન. ] ૨. દાઈ ફ઼િ. મો] ન્યા. શા. જુઓ Fallacy of equivo- પાંચમી પરિષ, ગુજરાતમાં ઇસ્લામી ઉપcation. દેશકે, પર એક પ્રચારક ઉપદેશકદાઈ (W) ૨. લઘુપક્ષ મિ. .] જેનું નામ નુરસત ગુરુ (ગુરૂદીન) આપવામાં gall Major premiss. આવે છે તેને ઈ. સ. ૧૦૦૧ માં હિન્દુસ્તાન ૩. હેતુવાક્ય [ક. પ્રા.] તરફ મોકલ્યા. (ઉપદેશ કરી અથવા તે જુલમ og all Major premiss. કરી વટલાવવાનું આમંત્રણ તેને દાવત કહે છે, Minor term, ૧. પક્ષપદ [મ. ન. અને ઉપદેશ કરી વટલાવવા જે માણસ આવે ન્યા. શા. ૧૫૩] છે તેને દાઈ એટલે અમુક ચીજ માગનાર અને ૨. પ્રથમપદ [મ. ર. અ. ન્યા.] તે ઉપરથી ઉપદેશક પ્રચારક કહે છે.) ૩. વ્યાય (કે. હ. અ. ન.] ૩. પ્રચારાયણ [દ. બી.] (1 ) For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mnemonic Momentum નથી. કા. લે. ૨, પરઃ હિંદુ ધર્મ પ્રચારપરાયણ ણામ આવે એ સ્વાભાવિક હતું; (૨) ૫૬: મિશ્ર શ્રોતામંડળમાં સંઘમને દશા કેવું રૂપ લે ૪. ભેખધારી વિ. ક.] છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. ક. ૨, ૧, ૩: સાહિત્યવિકાસ સારૂ અભ્યાસ, Mob-rule, ધાડાશાહી [મ. હ] ચિંતન અને લેખન તેમ જ અન્ય પ્રચારનું કામ સ. મ. ર૯૯૪ એને ધાડાશાહી (m, r) જીવન પર્યંત આવા ભેખધારી (“મીશનરી') ! માટે જરાયે પક્ષપાત ન હતે. તરીકે કરવા લાયક હોય, ઉત્સુક હય, અને lock-heroic, વ્યાજવીર [૨. મ.]. તત્પર હોય, તેવા સાહિત્યસેવકોની શક્તિ- હા. નં. ૯૩: M.Ch. (“વ્યાજવીર') નામે ઓને એકત્રિત કરવાના ઉદ્દેશથી કૌમુદીસેવક- હાસ્યમય કૃતિને પ્રકાર છે. ગણની યોજના તૈયાર કરી છે. Modal proposition, racoe Gel ૫. સંસ્કૃતિવીર [બ. ક.] [મ, ન. ન્યા. શા. ૧૫૫] સુ. ૧૯૮૩, ફાગણ, ૯૪: હિદે પોતાનાં | Hoderate, ૧. નરમ [અજ્ઞાત આક્રિકેન્ડર બાળકો માટે હવે આથી મોટું ૨. મવાળ [મરાઠી ઉપરથી–અજ્ઞાત] કર્તવ્ય એ ઉપાડવાનું છે કે તેમને હિન્દી જુઓ ક. મા. સ્વપ્નદ્રષ્ટા. સંસ્કૃતિની ઉચ્ચ કેળવણી મળે એવી સંસ્થાઓ, , ૩. વિનીત [આ. બા.] આફ્રિકાની પરિસ્થિતિમાં ફાવે એવી સંસ્થાઓ, જુઓ Extremist.. પણ હિન્દી સંસ્કૃતિવીરે (mm. મિશનરીઝ) ૪. મિતવાદી [અજ્ઞાત] સુકાનીઓ લેખે ચલાવે એવી સંસ્થાઓ ચં. ન. સ. ૨૬, ૧૦૫: મિતવાદીઓ અને રચવાની છે. ઉદ્દામોની કાર્યપદ્ધતિઓ કરતાં અસહકારની ૬. આદેશવાહક નિહા. દ] ઉગ્ર કાર્યપદ્ધતિ વધારે અસરકારક નીવડશે. ગુજરાતી, ૨૮, ઓગસ્ટ, ૧૯૨૭, ૧૩૫૩: ૫. મિતાચરણ [ઉ. કે.] જગતમાં જમે છે તે પ્રત્યેક બાલક પ્રભુને જુઓ Extremist. આદેશવાહક-M..છે ન્હાનો કે મેટે message ૬. સામ્યમાગી [દ. બા] . bearer છે. Modernized, અર્વાચીનકૃત [ન. લ.] ૭. ધર્મપ્રચારક, ધમજીવી, ધર્મ, ના. ગ્રં. ૨, ૩૬૯ હાલ તે જે પ્રાચીન શીલ, દીક્ષિત [દ. બા.]. કાવ્ય છપાવે તે લેખકેની પર પરાએ અર્વાMnemonic, ચીનકૃત (Modernized Versions) રૂપમાં The mnemonic lines, 244145 જ છપાવે છે. [ મ. ન. ] Modulation, ( of voice ) Earriન્યા. શા. ૧૧૨-૩ઃ પ્રત્યેક આકૃતિના વિ. સંયમન [મ. ન.] ન્યાસ અને બીજી, ત્રીજી અને ચોથી આકૃતિના ચે. શા. ૨૫: વસ્ત્રાલંકાર. ગૃહપરિકર, વિન્યાસન પ્રકતિકરણ યથાર્થ રીતે સ્મરણમાં ઈંગિત, વિનિયમન, ઈત્યાદિ જેને એકંદરે રહે તે અર્થે એક કારિકા પ્રચલિત છે. આ આચાર કહેવાય તેમાં ઔચિત્યાનુસાર અને કારિકાને સમથક એવું નામ આપ્યું છે. અમુક ઘટે તેવું શું કહેવાય એ બતાવવાથી, અજ્ઞાત પ્રકારનો સંકેત–સમય–તે જેને વિષે વ્યંજિત રીતે જ બાળકના મનમાં અમુક ધોરણ બંધાશે, કરવાને સંગ્રહી રાખે છે તેવી એ સમયકારિકા છે. અને તે તેને આગળ જતાં સૌન્દર્યના નિયમો Mob, કરવામાં કામ આવશે. Mob-psychology, સઘમદશા Momentum વેગમાન, વેગસ્થ [ ન ભો. ] સંસ્કાર [ પિ. ગો. ] વ. ૨૫, (૧) ૫૫: m. p.-સંચમહીન વિ. વિ. ૧૪૨ : તે છતાં ગતિની વ્યાખ્યા, સંઘની મદશા-ન સમઝાયાથી અનિષ્ટ પરિ. ગતિના પ્રકાર, ગતિના કારણ, બલના પ્રકાર, For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Monad m. ની કલ્પના જેવી વેગસ્થ અર્વાચીન સંસ્કાર-ગતિના ખાસ કારણની કલ્પના, એ સર્વ હિન્દુ વિદ્નાનની બુદ્ધિ અને તર્ક શક્તિને શેાભાવે તેવી છે. ૧૩ Monad, અણુક [૬. ખા] Monarchy રાજાસત્તારાજ્ય [ન. લા.] સ. નં. ૭. ૪૫૫: પ્રજાસત્તારાય ને રાજાસત્તારાયના હિમાયતીઓમાંના કેટલાએક નેપેાલિયનના અધિકારની સામા હતા. ૨. એકરાજશાસન [મ. ૨.] ઈસ, ૧૮૮: આ આખા વિશાળ દેશ કે જે૧૦૦૦ માઇલ લાંખે અને ૮૦૦ થી ૯૦૦ માઇલ પહેાળે! હતા તેમાં કાઈ પણ વખત એકરાજશાસન થયેલું ન હતું. ૩. એકશાસન [મ. ૨.] શિ. ઈ. પર: એ ઉપરથી જ પિસિસ્ટ્રેટસના એકશાસનની ઉત્પત્તિ થએલી. ૪. રાજાશાસન [બ. ક.] લિ. ચ. પ્રવેશક, ૫૧: કેટલેક અંશે રેફર્મેશન’ના અગ્રણીઓના ખેાધથી જ અને કેટલેક અશે વિચારના પેાતાના ગહન ઉપન્યાસથી રાજ્યસસ્થા વિષે ધીમે ધીમે એવા અભિપ્રાય પ્રસરતા ગયા કે શાસનનાં રાનશાસન, અમીરશાસન, પ્રજાશાસન (Monarchy, aristocraey, democracy) વગેરે વિધાનેમાં પ્રાશાસન જ ઉત્તમ છે, સૃષ્ટિક્રમાનુસાર છે, શ્રેષ્ટ છે. પ. રાજસત્તા [મ. ન] ચે. શા. જુઓ Limited monarchy. ૬. એકરાજાધિપત્ય [ ત. મ. સ. ૧૯, ૨૯૩ ] ૭. રાજશાહી [મ, હ.] સ. મ. ૨૭: જે નીતિ અને રાજનીતિના સિદ્ધાન્તાને આધારે ટ્રાન્સની રાજ્યવ્યવસ્થા અને તેના જેવી બીજી રાજ્યવ્યવસ્થાઓને એક નાખી દેવા જેવી કહેવામાં આવતી હતી તે સિદ્ધાન્તા રાજશાહી ઊંધી વાળનારાઓનાં ચા તે ક્ષણમાં જગતને સુધારવા ઇચ્છનારાએનાં ન્હાના તરીકે હસી કઢાવા લાગ્યા. ૮. રાજત'ત્ર [૬, ભા.] Acharya Shri Kailassagarsuri Gyanmandir Monism Limited monarchy, નિયમિત રાજસત્તા [મ. ન.] ચે. શા. ૩૨૯: નિયમિત રાજસત્તા વિષેનું આપણું સામાન્ય, અનિયમિત રાજસત્તાના સામાન્યમાં સેળભેળ થઇ જાય ત્યારે અસ્પષ્ટ છે. એમ કહેવાય. Unlimited monarohy, અતિયમિત રાજસત્તા [મ. ન. સદર] Monism, ૧. અદ્વૈતપ્રકૃતિવાદ, અદ્વૈતવસ્તુવાદ [આ. બા.. આ. ૪. ૩૯૯ઃ (૧) જેએની એમ સમજણ હાય કે પ્રોફેસર હેકલે પ્રતિપાદન કરેલી ‘M, = ‘અદ્વૈતપ્રકૃતિવાદ’ નામની સાયન્સની ફિલસુધીથી ધાર્મિક શ્રદ્ધાને પાચા ખાટ્ટાઇ ગયા છે અને ધર્મની સકલ ઈમારત ઉથલપાથલ થઇ ગઇ છે, તેઓને મારે રસ્કિનના શબ્દોનું રૂપાન્તર કરીને આટલું કહેવું પડશે કે: “ન માનો કે તમારા હાથમાં એવું પુસ્તક આવ્યું છે કે જેમાં વિશ્વ સમધી છેવટનું સત્ય ઉચ્ચારી દેવાયું હાય” (ર) આ ‘M.' = અદ્વૈતવસ્તુવાદ' તે શું છે? પ્રેાફેસર હેકલ, આ વાદ જાણે કાઇ નવીન શેાધ હોય એવી રીતે લખે છે. ૨. જડાદ્વૈત, આધિભાતિકશાસ્રાદ્વૈત [ઉ. કે.] . ગી. ૧૫૮: સારાંશ વિશ્વ સર્વ આ તુરંગ મેાટી, પ્રાણીમાત્ર છે કેદી, પટ્ટા ધર્મની આ શૃંખલા, તે કોઇએ નવ ભેદી” એ પ્રમાણે સજીવ અને નિર્જીવ સૃષ્ટિને સર્વાં વ્યવહાર ચાલે છે, એવા હેકેલના મત અને સર્વ સૃષ્ટિનું મૂળ આ પ્રમાણે એક જડ અને અવ્યક્ત પ્રકૃતિ જ હાવાથી હેકેલ પેાતાના મતને માત્ર ‘અદ્વૈત’ [હકેલના મૂળ શબ્દ monism એ છે, અને તે પર તેણે એક સ્વત ંત્ર ગ્રંથ લખ્યા છે. (Monismને માટે અદ્વૈત-કરતાં ‘એકતત્ત્વતા’ એ શબ્દ વધારે ખંધબેસતા થઈ પડશે)] એવું નામ ચાલે છે. પણ તે અદ્વૈત જડમૂલક એટલે જડ પ્રકૃતિમાં સર્વ વસ્તુના સમાવેશ કરનાર હેઇને અમે તેને જડાદ્વૈત, અથવા આધિભાતિકશાસ્ત્રાદ્વૈત એવું નામ આપીએ છીએ, 3. અદ્વૈતવાદ, એકતત્ત્વવાદ [ ૬. બા. ] For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Monitor Monotony Monitor, બાળશિક્ષક નિ. લ] m.) તદ્દભવોમાં સ્વર માટે નિયમ ઉપર ન. ગ્રં. ૩, ૯૪: દાક્તર બેલની રીતે વર્ગમાં આવી ગયે. ''૩૦-૩૫ છોકરા રહેતા, અને તેથી છેડા મેનિ- ૨. એક સ્વરી કિ. પ્રા.] ટરને ખપ પડતે, ઘોડાને ખપ હોવાથી તે બ. વ્યા. ૫: ચીની ભાષામાં ૪૦,૦૦૦ જોઈએ તેવા યોગ્ય મળી શકતા, અને વર્ગ માં | એકસ્વરી શબદે છે. વધારે ચ ચળતા આવતી; પણ એટલા બધા | Monotheism, ૧-એકેશ્વરવાદ [ગે, મા.] છોકરાને કબજામાં રાખવા એ એક બાળશિક્ષકથી દ. અ. ૨૬: નિયન્તાનું જ્ઞાન અને ભક્તિબને નહિ. અને તેથી જ એ બાબતના દ્વારા પૂજન એ પાશ્ચાત્યોમાં M. અથવા એકેશિક્ષક જુદા રાખત. શ્વરવાદ નામે ઓળખાય છે. સંપ્રદાયમાં પણ ૨. ઉપશિક્ષક [બ. ક.] ઈશ્વર અને જીવને ભેદ સેવ્યસેવકસંબંધ ભા. લે. પ્રવેશક, ૨૮: અંબાલાલભાઈ | ગણ આવો જ વાદ માન્ય છે, પરંતુ તેમાં જેવામાં આ સ્વાશ્રય એમની આસપાસના જીવને ઈશ્વરને અંશ ગણેલો છે, અને જગત માણસેના કરતાં પણ વિશેષ હોય એ સ્વાભાવિક બ્રહ્મનું ઐકચ ગણેલું છે તેથી પાશ્ચાત્યના છે. અમદાવાદમાં મેનિટર (ઉપશિક્ષક) અને Pantheism એટલે સર્વેશ્વરવાદમાં આને શિક્ષક તરીકેના પગારમાંથી બચાવેલી રકમ વડે સમાસ થાય છે. અને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) મેળવીને જ ૨. એકદેવવાદ [અ. ક.] પિતે કોલેજનું શિક્ષણ લીધું હતું. સ. ૧૩, ૧૩૪: જેવી રીતે છવાપણુવાદ Monitorial teaching, 48248 પરથી અનેકદેવવાદ પર આવી શકાય છે તેવી શિક્ષણ નિ. લ.] જ રીતે અનેકદેવવાદ પરથી માણસ વિચાર ન. ગ્રં. ૩, ૯૩ જ્યારે નિશાળિયાઓના વર્ગ કરતાં એકદેવવાદ (મનથીઇઝમ્)–એટલે કે બાંધી એક જ પાઠ લેવો આપવો રાખ્યું હોય સૃષ્ટિમાં એક જ દેવ છે એવા મત-પર આવે છે. ત્યારે તે સમૂહશિક્ષણું કહેવાય છે અને જ્યારે ૩. એકેશ્વરયજન [ન. દે.] એવું સમૂહશિક્ષણ નિશાળિયાઓની માતે વ. ૧૦, ૧૦૯: ઇતિહાસની દૃષ્ટિથી આ લેવામાં આવે ત્યારે તે પરસ્પરશિક્ષણ અથવા ભૂમંડળના ધર્મોનું સ્વરૂપ અવલોકીએ તે પિતૃમાનિટરિયલ પદ્ધતિ કહેવાય છે. યજન (Ancestor worship ) દેવયજન (Spiritism), અનેકદેવયજન (polytheMonogamy, ૧. એકલગ્ન [૨. વા.]. ism) એકેશ્વરયજન (m.) શબલબ્રહભાવના નિ. ૧. ૯: સ્ત્રી પુરૂષ ઉભયને માટે એક (pantheism) વિગેરે ધર્મની વિવિધ ભાવનાલમ (m) શ્રેયસ્કર છે, પુરૂવિવાહ (poly એમાં ઘર્મના ઉપર વર્ણવેલા સામાન્ય સ્વgamy) ત્યાજ્ય છે. રૂપની ગુંથણી થયેલી અનુભવાશે. ૨. એકપત્નીત્વ, પવિત્ર વિવાહ ! Monotonous, ૧. અવિવિધ [બ. ક] [ દ. બા. ]. ભ. ૧૪: આવી યતિરચનાવાળી પંક્તિઓ Monograph, વ્યક્તિવૃત્તાન્ત [મ. સૂ] . ઉપરાઉપર આવતાં રચના જલદી અવિવિધ હ. બા. ૬: ભૂતકાળમાં અથવા વર્તમાન- (મેનટેનસ M.) થઈ જઈ નીરસ લાગ્યા વગર કાળમાં વિદ્યમાન એક એક જનનાં ચરિત્રે એ ૨. એકજાતીય [મન. હરિ.] સવિશેષ જીવનચરિત્રો છે. તે વ્યક્તિવૃતાન્ત વ. ૧૬, ૧૧૩: પદ્યરચના એકજાતીય (m.) (M.) પણ કહેવાય છે. થઈ જઈ નાનાત્વના અભાવે કંટાળો ઉત્પન્ન Monosyllable,એકાંગશબ્દમન, હરિ.] વ. ૧૬, જુઓ Accent. Monotony, ૧, ઐકવિધ્ય [મ. ૨.] Monosyllabic, એકાક્ષરી [બ. ક.] શિ. ઈ. ૨૩: વૈદિકકાલ અને બૌદ્ધકાલ સ. ૨૫, ૪૦૫: એકાક્ષરી (one syllable, વિજય અને ધર્મના પ્રકાશથી જરા ચિત્રિત થઈ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mood ૧૨૫ Moral શકે છે; પણ બીજા સમયે અનુત્સાહ અને એક- અનુભવ થાય છે, રસ વ્યક્ત થતી વખતના વિશ્વના અંધકારથી આચ્છાદિત રહે છે. સહકારી ભાવને આધાર ઘણું ખરું કવિની ૨. એકતાનતા [ન. ભો.] વૃત્તિ (m.) પર હેચ છે. વ. ૩, ૨૧૭: ગીતમાં એકતાનતા (m.)ને ૨. મનોદશા ચિં. ન. વ. ૯, ૨૩૨.] દેષ બહુધા આપણું ભારતસંગીતમાં-હાલના ! ૨. (Logic) વિન્યાસ મિ. ન.] સમયમાં ખાસ છે જ. ન્યા. શા. ૧૦૨: આટલા ન્યાયનિયમ લક્ષમાં ૩. એકમાગીપણું દૂર. મ.] રાખી જે ચોસઠ વિન્યાસ પ્રાપ્ત થયા તેમની વ. ૮, ૧૯૨: રૂઢિની અશિથિલતાથી જીવનમાં પરીક્ષા કરી જેવી જોઈએ. એકમાર્ગીપણું (m) વ્યાપે છે. Reduction of the mood, ૪. અવૈવિધ્ય બિ. ક.] પ્રકૃતિવિન્યાસ [મ. ન.]. સ. ૩૦, ૭૫૩: રા. રા. નરસિંહરાવની ન્યા. શા. ૧૦૭: અન્ય આકૃતિના વિન્યાસને કવિતા સામે અમારી મુખ્ય ટીકાઓ (૧) | પ્રથમાકૃતિ અથવા પ્રકૃતિના વિન્યાસમાં ઉતારવા એમાંનાં નિર્બળ નિષ્ફળ અનુકરણો સામે (૨) . તેને પ્રકૃતિવિન્યાસ એવું નામ આપવામાં એમની કલા m. (અવિદય) સામે, (૩) અને . આવે છે. એમની કૃત્રિમ poetic diction (કવિતા | Moral, (pu.) નીતિશાસ્ત્ર [મ.ન. ન્યા. વેષધારી ભાષા) સામે હતી. શા. ૧૫૩] ૫. એકરૂપતા નિ. .]. Moral courage, ૧. લોકાપવાદવ. ૧૬, ૭૩૦: સમપ્રમાણતાને પરિણામે ! ભયમુક્તિ [ન, લા.] m.(એકરૂપતા) થતી અટકાવનારે એક પ્રકાર સ. ન. ગ. ૨૭: ખરેખર સુધારાના ઉપઆ બીજી માત્રા ઉપર તાલ આવે તે છે. દેશમાં વિદ્યા, વાચાળપણું, લખવાની છટા, ૬. એકવિધતા [અજ્ઞાત]. તેમ ઉદ્યોગ, ખંત, નિર્લોભ, લેકાપવાદભયવિ. મ. વ. ૨૨, ૪રર: અવકાશના સમયમાં મુકિત, નિસ્પૃહતા, સર્વજન સાથે મળતાવડામન અવળે રસ્તે અહડી ન જાય, એકવિધતા પણું, ટેકીપણું. સ્વાત્મસુખદુ:ખને સ્વલ્પ (m)ને લીધે એની શક્તિઓ રૂંધાઈ ન જાય વિચાર, એ સૌ સગુણો જોઈએ. અને જીવનરસ ઉડી ન જાય તેટલા માટે જેમાં ૨. લેકનિભીરતા ફિ. ભ.] પિતાને નિષ્કામ પ્રીતિ થાય એવા કોઈ શુભ ભો. જી. ર૦: કનિભીંતા (M. C.) શ્રેયસ્કર વિષયનો નિહસાધનરૂપ પ્રધાન એમનામાં પુષ્કળ હતી. પ્રવૃત્તિની સાથે વિનોદસાધનરૂપ અવાક્તર ૩. આધ્યાત્મિકાર્ય [ન. ભો.] પ્રવૃત્તિ તરીકે હૃદયમાં શેખ પેદા કરવાની દરેક વ. ૧૧, ૨૬૨૬ મહંતા, મમતા, તજાય તો કડવું માણસને જરૂર છે. કશું લાગે નહિં; પિતાની ભૂલ્ય સ્વીકારવામાં ૭. એકૃતિ, વૈચિત્ર્યન્યતા (દ.બી.] હાનમ માનનારને, તે સ્વીકારવામાં m. c. (આધ્યાત્મિક શેર્ય) છે તે ભૂલી જનારને, Mood, ૧. ૧. વૃત્તિ [૨. મ.] અલબત કડવું લાગે. ક. સા. ૯૮: ઉ૯લાસ પામતા કવિને સૃષ્ટિ ૪. નીતિધૈર્ય, ધર્મવીર્ય દિ. બી.] નિરીક્ષણમાં અનેક અને વિવિધ ઉદીપન જડે Moral Gowardice, ૧. સંસારછે, અનેક અને વિવિધ સહકારી ભાવ અને ભીરુત્વ [ ન. લ.] ૧. આ શબદ આથી પણ વધુ જૂનો હોવાનો ન. ગ્ર. ૧, ૩૦૧ઃ તે વિચારો અમલમાં આવી સંસ્કાર છે તેથી ક્રમભંગ કરીને તેને આગળ સ્થાન શકથા નથી એમ માલમ પડવાથી તેને તે આપ્યું છે, પણ પ્રથમ પગનું સ્થળ નક્કી કરવાનાં અળસાવે તો પણ તેના આ કૃત્યને સંસારી ત્વ સાધને અચિરલભ્ય નહિ હોવાથી ઉદાહરણ તે ! ( M. C.) કહી જગતમાં વગોવવું એ કાંઇ હમણાંનું જ આપીને ચલાવી લેવું પડ્યું છે. વાજબી જણાતું નથી. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Morbid ૧૨૬ Motor ૨. હદયદબલ્ય, બીકણવૃત્તિ | Morbility, ભાવનાતિરેક [દ. બી.] [ ૬. બા. ] || Mortice, (Arch.) ચલ [.. વિ.] Moral effort,નીતિપ્રયન [મ. ન] | Mosaic, મણિભૂમિ [કે. હ.] . ચે. શા. ૬૨૪ઃ ઈચ્છાયુકત પ્રયત્ન છે ત્યારે સા. ૮, ૩૭૮: ન બંધ લાંબા સળંગ થાય છે, કે જ્યારે દુ:ખકારક વિઘની સ્પષ્ટ તાર જેવો, અનેક મણિની એકરૂપ મણિભૂમિ ભાવના થાય છે, અને મને આગ્રહપૂર્વક તેના ! (m.) જેવો છે. સામું થાય છે. નીતિપ્રચામાં તે સારી રીતે | Mother-complex, (Psycho-ana.) જણાય છે. માતૃગ્રન્થિ [ભૂ. ગો.] Moral force, નીતિબળ [મ. ન. | Motive, ૧. હેતુ [મ. ન.] ચે. શા. ]. Moral habitude, નીતિમત્તા, ! ચે. શા. ૬૧૯૬ આવી જે કેળવણીની અસર નીતિશીલતા મિ. ન.] તેને પ્રથમ ઉદ્દેશ સારા વર્તન માટેના હેતુ ચે. શા. ૬૦૯: એની એ વાત બીજી રીતે પૂર્ણ પાડવા એ છે. કહીએ તો વર્તન હવે પછીથી અમુક નિયમને ૨. પ્રવર્તક (હેતુ) [મ. ન.]. વશ વર્તે છે. આવું જે ફલ તેને જ નીતિમત્તા, હ. બા. ૩૫ઃ અન્ય મનુષ્ય જે જે કર્મ કરે નીતિશીલતા કહે છે. છે તેનો પ્રવર્તક (M) અમુક ગુપ્ત હેતુ છે, Moral obligation, rilasciou| અને તે બહુ કરીને સ્વાર્થ છે, એમ દઢ થતું ઈ મ. ન. ] જાય છે. ચે. શા. ૫૦૮: પરિધાન, વાણી, અને ૩. પ્રેરકહેત [બ. ક.]. આચારમાત્રમાં બીજાની સાંદર્યવૃત્તિને રૂચિકર સા, જી. પ્રવેશક, ૨૧: કર્તાએ પોતાને હોય તેવું સ્વીકારવું એ એટલી બધી માંડલિક વકીલાતને ધંધે માત્ર બેતાલીશ વર્ષની વયે આવશ્યકતાની વાત છે કે એ પણ નાનાં નાનાં . સ. ૧૮૯૭ ના અકબર માસમાં ત્યજી નીતિકર્તવ્યમાંનું એક થઈ શકે છે. દીધો અને સાક્ષરજીવન સમાલોચકમાં તે પછી Moral repugnance, allarate જાન્યુઆરીથી આરમ્ભાય છે, એ ઉપરથી અનુમિ. ન. સદર માન સહજ ફરે છે કે આ નિબન્ધ લખવાMoral sentiment, il faculda માં કર્તાના પ્રેરક હેતુઓમાં પોતાના એ પગલા[મ. ન. સદર] નો પૂરેપૂરો અને માનવ કર્તવ્યનીતિની Moralist, ૧. નીતિવેત્તા [મ. ન.]. ઉંડામાં ઉંડી કસોટી અને ઉંચામાં ઉંચી દૃષ્ટિએ એ. શા. પ૧૪: નીતિવેત્તા નીતિનાં જુદાં માન્ય થાય એ પષક ખુલાસો રજુ કરવાજુદાં ધોરણને સરખાવી તેમાંથી સર્વસાધા નો હેતુ પણ છે જે ઇએ. રણ ભાગ જુદે કાઢે છે. Motive force, હેતુબલ [મ. ન. ૨. નીતિવાદી [બ. ક.] ચે. શા. ૬૧૯] સ. ૧૯૮૩, કાર્તિક, ૧૦૫: કડક નીત- Motor, પ્રાણુ વહા નિ. દે.. વાદી (M. મોરલિસ્ટ) એ વસ્તુસ્થિતિ આવી હિં. ત. ઈ. ઉ. ૭૫: શરીર તથા માનસછે, એ ભૂલવું ન જોઇએ. ધર્મોને પરસ્પર સંબધ કેવી રીતનો છે; દેહની Morbid, ૧. વિકારી [3. ] પ્રાણવહા (M) અને મને વહા (Sensory) વ, ૬, ૧૨૬: નિવૃત્તિનિવાસનું બીજું અને નાડીઓ કયાં કેવી રીતે જોડાયેલી છે; એ સવા મોટું નુકસાન તે એ થયું કે આ વખત પ્રક્રિયા કરવાના અધ્યાત્મ પટલમાં છે. અભ્યાસમાં ગાળવાથી અને બીજી કોઈ પણ Motor Cell, યાંત્રિકકણ વિ. ધુ.] રીતની સેાબત નહિ હોવાથી એમનું મગજ oil Ganglionic cell. ધીમે ધીમે વિકારી (M.) થતું ગયું. Motor nerve, ૧. ઉવાહક ૨. ભાવનાહત દ. બા.] [ મ. ન. ] For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Motto ૧૨૭ Mystic ચે. શા. પર: ઈચછાના આવિર્ભાવરૂપે જેને ૮. ધ્યાનમંત્ર [ગ. વિ.] સાધારણ રીતે માનીએ છીએ તે કઈ બાહ્ય વિ. ૧ઃ “વા વિદ્યા યા વિમુ......” વ્યાપાર કે કાર્ય હોય છે. આ પ્રકાર જોતાં ઇચ્છા એને વિદ્યાપીઠના ધ્યાનમંત્રી તરીકે સ્વીકારવામાં ઉદ્વાહક તંતુચક્ર સાથે નિકટ સંબંધ રાખતી આવે છે. જણાય છે. ૯. બિરૂદવાય [દ. બા.] ૨. કિયાતનુ પ્રા. વિ.] Moulding, (Arch.) વળું [ગ. વિ.] Motor organ, ઉદ્વાહક અવયવ ! { Movie, ચલચિત્ર [ રામચંદ્ર દામોદર [ મ. ન. ] ચે. શા. ૫૬૫ઃ ઉચ્ચ પ્રકારના વ્યાપાર શુકલ] પૂર્વ ઉદ્વાહક અવયવો ઉપર વશીકાર પ્રાપ્ત - નવચેતન, ૧૯૨૪, નવેમ્બર, ૧૦૧: ચલ, ચિત્રો એ એક ચમત્કારિક વસ્તુ છે (હાલતાં થવો જોઇએ. Motor region, યાંત્રિક પ્રદેશ ચાલતાં ચિત્રો, એવા અર્થને સમાવેશ કરે [ વિ. ધૂ. 1 એ ગુજરાતી ભાષામાં એક પણ શબ્દ નથી. “Movie એ શબ્દ જ તેના માટે ખાસ વ. ૭, ૫૦૬ જુઓ Sense center. Motto, ૧. જીવનસૂત્ર [ન. લ]. વપરાય છે અને એનો અર્થ “Moving ન. ગ્રં. ૧, ૩૦૩: મોટા દરવાજાની કમાન ઉપર picture” (હાલતું ચાલતું ચિત્ર) થાય છે. કવિ નર્મદાશંકર લાલશંકર” એમ લખી ચલચ્ચિત્ર’ એ શબ્દ Movie શબ્દનો અર્થ નીચે એક ગુલાબનું ફુલ તથા કલમ ચીતરી તેની બરાબર સમાવેશ કરે છે.) સાથે પોતાનું જીવનસૂત્ર (M.) “પ્રેમૌર્ય ”] Multiple personality, (Psychoએ બાળબોધ અક્ષરે લખ્યું હતું. -ana) બહુરૂપજીવી ભૂ. ગે.] ૨. મુખવાચન મિ. સૂ] | Muse, ૧. શારદા મિ. ૨.] ગો. ઓ. ઉદ્દઘાટન, ૧ઃ આ જીવનચરિતના ૨. કલાદેવી રિં. હ. ] વિષય “ગગાભાઈને મુખવચનામૃતોક્ત પૂર્વા - શ્રમને “પ્રતાપ’ દેશદેશાન્તરમાં બહિર પ્રકા ગુ. ૧૯૭૯, વૈશાખ ૧૩૮, શતો રહેશે. ૩. કાવ્યદેવી [દ. બી.] ૩. મુખસૂત્ર [કે. હ.] Mystic, Mystical, રહસ્યવાદી અ. શ. ઉપદ્યાત, ૪: આમ છતાંએ મુખ [ બ. ક. ] સૂત્રભૂત ભારતેન્દુ હરિશ્ચન્દ્રના મહાવાકયનાં વ. ૨૬, ૧૩૭: ગાંધીજી તે પાછા પુરા પ્રેમી ઉજજવલ વચન બુદ્ધિ આગળ તરે છે, ત્યારે રહ્યા; પિરાણિક સંન્યાસી, બૈદ્ધ જૈન સાધુ, સહજ ખલનના ભયથી ભુભિત ચિત્ત કરે છે. મુસ્લિમ ખ્રિસ્તી સન્ત, ધર્મમાત્રના રહસ્ય૪. ગભરવચન [ન. ] વાદી (m. મિસ્ટિકલ) અડબંગ, એ સામાં નૂ. ૪. ર૯૨: આ મહટું ચિત્ર પિદા કર્યું અધઆખી મૂર્ત થતી ભાવનાના ભેગી. હેની નીચે “The Choice” એ નામ અને ૨. ગૂઢવાદી [મ. હ] નીચે પ્રમાણે m.-ગર્ભવચન આપ્યું છે...... સ. મ. જુઓ Extremist. ૫. મુદ્રાલેખ [અજ્ઞાત ૩. પેગી [વિ. ક.] ૨. વા. ૨. કૃ. ૩૦: બાજુએ Loyalty ક. ૧, ૪, ૨૪: બીજે યોગી (મીસ્ટીક')ની ( રાજ્યનિષ્ઠા) અને Patriotism (સ્વદેશ- દૃષ્ટિએ કુદરતના એ મહાતવ સાથે સવગુણી વાત્સલ્યના મુદ્રાલેખ છે. તારાઓ સાધીને તેની અનંત શક્તિને પ્રીછવા ૬. સૂત્રવાક્ય [બ. ક.] ઝંખે છે. ૭. સુદામંત્ર હિા. દ.] ૪. અગમનિગમવાદી [બ. ક.] જણાવનાર વિ. ક. લિ. ૧૩૧ : અગમનિગમવાદીઓ (mm. For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Mysticism ૧૨૮ મિસ્ટિકસ) આમ કહેતાં કહેતાં પાછા પેાતાની ગાનધૂનમાં લાગી જ જાય છે. ૫. અગમ્યવાદી [બ્યા. જ.] જીએ Realist. Mysticism, ૧. અગમ્યવાદ [ન. લ.] ન. ગ્રં. ૧, ૩૦૪: એમાં કવિતાવિચાર બુદ્ધિવાદ (Rationalism) મૂકી અગમ્યવાદ (M.) ત ઘણે દરજ્જે ગયા છે. ૨. ઉપાસ્યસાક્ષાત્કાર [ન. દે.] વ. ૧૦, ૧૧૫: કચેાગજન્ય ધાર્મિકતા (pietism) અને ભક્તિયોગજન્ય ઉપાયસાક્ષાત્કાર (m.) પરસ્પરનાં ઉપકારક છે. ૩. ગઢવાદ, અતિવાદ, અતીન્દ્રિયવાદ [૬. ખા.] Myth, ૧. કલ્પિતકથા [ન. ભા.] ભક્તિ અને નીતિ ૧૬ઃ એ ભાવનાનું એક અત્યન્ત સુન્દર સ્વરૂપ ગ્રીક તત્ત્વવેત્તા પ્લેટાએ એક કલ્પિતકથા (M)માં બતાવ્યું છે. ૨. પુરાણ [બ. ક.] લિ. ૫૮: વીનસ અને સેલીની દેવતાઓનાં પુરાણ (mm.), હેલનની કથા, અને કલીએપેટાને ઇતિહાસ - નણવામાં હોય તે જ વાંચનાર ઉપલું મૂલ અને તેને અનુવાદ સરલતાથી વાંચી શકે. ૩. પુરાણવાર્તા,કેવળકલ્પના [દ.ખા.] N Narcissism,(Psycho-ana.) સ્વપૂજા, નર્ગીસભાવ, શિશુભાવ, માલિશ ભાવ [ભૂ. ગો.] Narrative poem-poetry, સ્વભાવેાક્તિમય કાવ્ય [મ. ન.] સુ. ગ. જીએ Didaetic. ૨. વર્ણનકાવ્ય [મ ક.] લિ. ૧૭ ૧. ૩. આખ્યાનાત્મક કવિતા [.... હું.] રામની કથા “કવિતાના આદર્શ, ૪: મહાકાલ્ય (Epic), ઐતિહાસિક કે કલ્પિત "3 Narrative Mythology, ૧. દેવકથા [હી, ત્રિ,] ૧. ૯, ૪૪: તુલનાત્મક ભાષાશાસ્ત્ર અને દેવકથા (m.)ના અભ્યાસથી સ`કુચિત ચક્ષુ વિકાસ પામી વિશાળ દૃષ્ટિ પ્રાપ્ત થઇ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. દંતકથાશાસ્ત્ર [મન. ૨૧.] કૃ. ચ. ગવેષણ, ૭ઃ દંતકથાશાસ્ત્ર (m,)ના સંબંધમાં આપણે અભિપ્રાય બહુ જ પામર છે—આપણને દંતકથાએ એ કલ્પનાએ સિવાય અન્ય કાંઇ લાગતું નથી. ૩. પુરાણશાસ્ત્ર ચિ. ન.] ગુ. છ. ૬૪: તુલનાત્મક પુરાણશાસ્રોના પરિણામેાના અસ્વીકાર કરવાની જરૂર નથી. આપણા વિવાદેશમાં તે આરંભબિન્દુઓ છે,” આ વિષયના સ્વીકૃત સિદ્ધાન્તા છે. વિવાદને વિષય હેમનાથી અતીત છે, અથવા ખરૂં શ્વેતાં નીચે છે. તે તે ભૂતા છે-અ’ગીકૃત સત્યા છે. ૪. દેવસૃષ્ટિ [બ. ક.] સ. ૨૭, ૩૦૪: પ્રાચીન ગ્રીસની દેવસૃષ્ટિ (M.)માં સાહિત્ય અને કલાની અધિષ્ઠાત્રી શકિતઓને દેવીએ નહીં પણ દિવ્ય સુ ંદરીએ કલ્પેલી છે. ૫. શાસ્ત્રવાર્તા [ન્હા. દ.] ૨૨૭: હિન્દુ M.-શાસ્ત્રવાર્તામાં હનુમાનજી છે, નારદજી છે, ભીષ્મ પિતામહ છે: હેાયે ઈશુ ખ્રીસ્ત નથી. કાવ્યકથાઓ, વર્ણનાત્મક કવિતા (Descrip« tive poetry) આખ્યાનાત્મક ( N. P. ) આપણામાંથી અદૃશ્ય થઇ ગઈ છે. ૪. વર્ણનાત્મક કવિતા [૬. બા.] Longer Narrative poem, સુદીર્ઘ કથાકાવ્ય [વિ. મ.] કા. ૩, ૧, ૧૬૦: સા. દીપકખા દેસાઈ, રા. રતિલાલ પંડયા તથા સ્વ. પોપટલાલ શર્માએ ટૂંકાં ઊર્મિકાવ્ય મૂકી ખંડકાવ્ય કે સુદી કથાકાવ્ય (1. n. p. ) રચવાનું પસંદ કર્યું હેમાં પણ આ જ વાસના કામ કરી રહી છે. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Nascent Nationalism શ્રેષને સ્થાન મળવાનું જ. આથી પિતાના રાષ્ટ્રની ઉપાસના શરૂ થઈ અને પારકાને દ્વેષ સ્વાભાવિક રીતે આવી પડે. આમ રાષ્ટ્રવાદ (નેશનૈલિઝમ)થી “ક્રોધ મુક્ત થયો. ૩. સ્વદેશવાદ હિં. હિ વ.૨૦, ૧૨૭: પણ આ તો સ્વદેશવાદ (N), સવદશવાદ (Internationalism)નહિએમ કવિશ્રી કહેશે. કે. પ્રજાભાવ નિહા. દ.] ૫. રાષ્ટ્રીયતા આિ. બા.] વ. ૨૫, ૫૯: આ બનાવના તાર ઇંગ્લંડ પહોંચતાં, એક પાસ હિન્દના માજી પ્રધાન , લેંડ આલિવિચર આમાં “N.” યાને “રાષ્ટ્રીયતા ની પ્રસવવેદના જૂએ છે.” ૬ પ્રજાસ્મિતાવાદ, પ્રજાસ્મિવાદ Nascent, અનુદ્દભુત [મ. ન.] ૨. શા. ૪૪૫. બાળકના પરિપકવ પ્રેમમાં વિપુલ્યનું અનુદ્દભુત સામર્થ રહે છે, ને તે કેઈ અપૂર્વ પ્રસંગ (જે કે લાંબા વિગ પછી મળવું ઈત્યાદિ બની આવતાં પ્રાદુર્ભાવ પામે છે. Nation, ૧. જનતા [વ .] વ. ૧૫, પ૭૬: પ્રાચીનકાળમાં હિંદુસ્થાનમાં જનતા (Nationality)ની સમજણ હતી, પ્રજા ( ‘જનપદ) એકત્ર મળી પોતાના વિચારે પ્રદર્શિત કરતી, પણ જનતા (Nation) અને રાજ (State) બે વસ્તુતઃ એક નથી એમ યથાર્થ રીતે સમજવામાં આવતું હતું. ૨. રાષ્ટ્ર [૨. વા. સ. ૨૨, ૧૨૨ઃ પોતાની જાતિ, પિતાના ! દેશ, પોતાના રાષ્ટ (W) પર તેને પ્રેમ થાય છે. Nationbuilder, રાજકાર કિ. મા.] ! વેરની વસુલાત, ૧૫: જગત ગામમાં થઈને ગયો. પહેલાં જ્યાં સાંકડી શેરીઓમાં થઈ, કેટલા દિવસના કચરાથી થએલી ગલીચી ગુંદતાં, માણસો જતા હતા તેને બદલે હવે પહોળા ચોકખા આકર્ષક રાજ્યમાર્ગો અને કોઈ કોઈ ઠેકાણે રાષ્ટ્રકારે અને નરરત્નની મૂતિથી વિરાજિત ચોકો શેલી રહ્યા હતા. Nationalism, ૧. પ્રજાસ્મિતા [બ. ક.] ભા. લે. પ્રવેશક, ૩૭: પ્રજામિતા (National self-consciousness, nationalityal spirit, nationalism) quc આવે છે તેમ તેમ કેટલાક મોટા વિષયની ચર્ચા માતૃભાષા દ્વારા ફેલાતી જાય છે. ૨. રાષ્ટ્રપૂજાધિર્મ, રાષ્ટ્રવાદ [દ. બા] કા. લે. ૧, (૧) ૬૧: મહાયુદ્ધ પછી અને મહાયુદ્ધને લીધે યુરોપના સારિક વિદ્વાનોની મનેરચનામાં જે ફેરફાર થયે છે અને આનંદલિઝમ-રાષ્ટપૂજા ધર્મની સામે જે અણગમો પેદા થયો છે તે વૃત્તિ મહાયુદ્ધની છાયા પણું ઉપર પડેલી ન હતી ત્યારે રવીન્દ્રનાથમાં કુરી હતી અને રાષ્ટઉપાસનામાં કેટલું અધ:પાત છે એ તેઓ તે વખતથી કહેતા આવ્યા છે. (૨) ર૮૦: કામ અને લોભની તૃપ્તિ કરવા જતાં સ્વપરભાવ વધવાને જ અને તેથી રાગ- અં. ૫૧ઃ પ્રજાસ્મિતા (national consciousness નેશનલ કેન્સિયસનેસ)ની દષ્ટિએ પ્રતિવાદ (n. નેશનાલિઝમ્)ને જ આ અભ્યદયાધિકચવાદ કે મનુકુન્નતિવાદનું વ્યવહારુ વાસ્તવિક રૂપ ગણી શકાય, પ્રજા પ્રજા વચ્ચેના ઇર્ષ્યા, દ્વેષ, આદિને વિષયપટની બહાર રાખીયે તે.પ્રજાને એક દેહ એક સમૃદ્ધ એક આત્મા ગણું તેની ઉન્નતિને પરમ કર્તવ્ય ગણું તે સાધવાને રાજકીય સામાજિક આથીંયા કેળવણીના કલાના સાહિત્યના શહેરના ગામડાના એમ તમામ ક્ષેત્રોમાં મથવું એ નેશનાલિઝમ. આને માટે ઉપર લખતાં લખતાં પ્રજોન્નતિવાદ લેખણે એટલે કે પૂર્વાપર અન્વયે ઊપજાગે; પરંતુ એ શબ્દ એ અર્થ માટે ભાગે ચાલી શકે, એ અર્થ માટે અરિમતા ઉપરથી મેં બીજે પ્રસંગે વાપરેલા પ્રજાસ્મિતા, પ્રજામિતાવાદ, પ્રજાસ્મિવાદ એ શબ્દો ચાલે છે, તે જ વધારે અનુકૂલ જણાય છે. Nationalist, ૧. દેશાભિમાની [ બ. ક. ] સુ. ૧૯૮૨, ભાદર, ૭૯: જૂના ઉદારપક્ષીઓ પોતાને દેશાભિમાનીઓ (nn.) કહેવડાવે છે. ૧૭ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Nationality ૧૩૦ Negative ૨. પ્રજાસ્મિતાવાદી [ બ. ક.) | સુરત ગુર્જરાત કલા પ્રદર્શન વખતનું ભાષણ, અં. ૪૫ ૧૩: તેના (ડારવીનના) મત પ્રમાણે સૃષ્ટિના ૩. રાષ્ટ્રવાદી, રાષ્ટ્રપૂજક (દ.ભા.) વિકાસમાં અવશય પક્ષપાત અથવા પસંદગી (N. S.) અને પ્રણયપક્ષપાત Nationality, ૧. દેશજનતા [ન. લા.] અથવા પ્રેમની પસંદગી ( sexual selection ) એ બુદ્ધિવર્ધક ગ્રંથ, ૧૫, ૧૫૬ઃ રાજ્યસંબંધી હક ને સ્વતંત્રતાના હક થોડા મળે, બે નિયમ અગ્રેસર ભાગ લેતા જણાય છે. મોડા મળે અથવા ન મળે તે ચાલે પણ Naturalism, પ્રકૃતિવાદ, પ્રકૃતિ અને દેશજનતા ઈ-આપણી ભાષા, આપણું હિન્દુ- 1 ચણતા [દ બા] પણું, આપણું હિન્દુ લોહી ગયું એટલે પછી Naturalist, સૂષ્ટિશાસ્ત્ર [. કે.] આપણે જ નંહિ. 2િ. બી. ૧૦૧: પ્રસિદ્ધ સૃષ્ટિશાસ્ત્રજ્ઞ ચાર્લ્સ ૨. પ્રજાત્ય રિ. મ.] ડાર્વિન પોતાના પ્રવાસગ્રંથમાં દક્ષિણ અમે જ્ઞા. સુ. ૩૨, ૩૦: સંસારસુધારામાં રહેલી રિકાના પ્રવાસનું વર્ણન કરતાં એક જંગલી ત્રીજી ભાવના તે પ્રજાત્વ (n)ની છે. જાતના સંબંધમાં સંખે છે કે... ૩. જનતા [વ. આ.] Nebula, ૧. નિહારિકા [અજ્ઞાત] જુઓ Nation. ૨. જોતિપુંજ [બ. ક.] Natural, યુ. સ્ટે. ૬ઃ જયોતિપુંજ (n.) માંથી Natural science, visras gilea ગ્રહોળા તરી આવી પોતાના પંથ [ મ. ૨. ] ગ્રહણ કરે, તેમ સ્પેન, ફ્રાન્સ, ઇંગ્લંડ, શિ. ઈ. ૧૬૫ઃ પ્રાકૃતિકશાસ્ત્ર નિપુણ સ્વીડન વગેરેની પ્રજાએ એકબીજાથી જૂદી બનાવે છે. પડી, ને તે દરેકને પોતાના રાજકુળ તળે રાષ્ટ ૨. પ્રકૃતિવિવેચકશાસ્ત્ર ચિ. ક.] બંધાયાં. જુઓ Normative science. ૩. મસમૂહ નિ. ભો.] Natural selection, ૧. વા નૂ. ૪. ૩૯: ભાવિકને સંગ્રહ મિ. સૂ]. અસંખ્ય તારાગણચક્ર ભેદી ફ. એ. રાસમાળા, ૧, ૪૧: અત્રે તે તેજે ઘડથી ધૂમસમૂહ છેદી સ્વાભાવિકને સંગ્રહ (N. S.) અને વિવેકથી ઊડ જ ઊડયે ગગને વટાવી, fador'rt (Rational Elemination ) 48 અને ઉભે કો નવભૂમિ આવી. સત્યમૂલક ગ્યતમ હશે તે જ ચિરંજીવી Nebulous, અભ્રમય [૨. વા.3 રહેવાનું. ન. સ. ૨, ૩૬૮: હવે તમારી મહેચ્છાઓ ૨. કુદરતી છાંટણ [ઉ. કે.]. પણ પ્રમાણમાં વધશે. અને અભ્રમય (n.) વ. ૪, ૧૩૫ઃ કુદરતી છાંટણ (n. s.) રીતે સ્વરૂપને બદલે શકય આકાર તેઓ પામશે. જે ઉત્કર્ષ થાય છે તેમાં પહેલે દરજજે Negation, ૧. નિષેધ, નાસ્તિ [મન] સામાજિક જીવનમાં કુશળતાને વધારે એ ગુણે ચે. શા. ૩૬૧ જુઓ Afirmation. ની વૃદ્ધિમાં થાય છે. ૨. પ્રત્યાખ્યાન મિ. ૨.] ૩. નૈસર્ગિક વરણ [ છો. બા. સ. એ. ની. ૧૬૫૯ વિચારના બે પ્રકાર છે ૨૨, ૧૬ ] એટલે કે પ્રતિજ્ઞા અને પ્રત્યાખ્યાન (અથવા હા પાડવી અને ના પાડવી). ૪. સ્વાભાવિક–પ્રાકૃતિક-સંકલન Negative, ૧. પરહેજગાર નિ. લ.] [હી. વ્ર, સે. મી. ૧૭૦] ન. જી. ૬૯ દલપતરામ, ભાષણિયા સુધારો ૫. અવશ્ય પક્ષપાત [ મનુભાઈ | પરહેજગાર (N.) ભલો, સુધે, વાણિયાઈ, નંદશંકર મહેતા ] વ્યવહારશુદ્ધ. For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Negative ૨. ઉત્થામા, નકારયુક્ત [પ્રેમભક્તિ] સુદર્શન, ૧૭, ૮: સૈા ફિલસૂફાના ઉત્પાદક સિદ્ધાન્તા (creative parts), સંસ્થાપક (positive) સૂત્રેા સાચાં હેાય છે; અને લેમનાં ઉચ્છેદક(dostrnetive)વાક્રયા વ્હેમના ઉત્થાપક નકારયુક્ત ( n. ) અંશા હેતા નથી. સાચા ૩. નઞાત્મક [ઓ, બા.] આ. ધ. ૧૭૪: એના વિના બીજે દ્રષ્ટા નથી, શ્રાતા નથી, મન્તા નથી, વિજ્ઞાતા નથી એ સિદ્ધાન્તને એના ભાવાત્મક (નઞાત્મક ”. નહિ પણ positive) સ્વરૂપમાં અનુભવે છે. ૪. અભાવઢશક [હ. વ. મા. શા. ૬] ૫. નિષેધાત્મક [હી, ત્ર.] સ. મી. ૧૪૨: પરસ્પર સવારો વિરુદ્ધ એટલે માહત વિધાનેમાં એક કેવળ વિધ્યાત્મક અને ખીનું કેવળ નિષેધાત્મક હાય છે. પરસ્પર ૬. નિષેધર્દેશક [સા. ૩, ૧૨૮] ૭. અભાવાત્મક [ચ. ન.] જીએ Positive. ૮. નાસ્તિરૂપ [બ. ક્ર.] લિ. ૪૧ : શાંતિના એ રૂપ છે: શૂન્યખટક અનશાંતિ અને સુખમય શાંતિઃ એક નાસ્તિક્v(n.) ખોજી અસ્તિરૂપ (positive). Negative desire, અભાવેચ્છા [ સ ત ] ચે, શા. ૧૩૫: એવું પણ હેાય છે કે જે પ્રઅર્થે ઇચ્છાનું જ ખળ જણાચ છે તે, ઘણી વખત કાઇ અભાવેચ્છા, અર્થાત્ અમુકના અભાવમાંથી થતા દુઃખના પરિહારની ઇચ્છામાંથી જ ઉપજે છે. Negative proposition, ૧. નિષેધમુખ નિર્દેશ, નિષેધનિર્દેશ [મ. ન.] ૧૩૧ ન્યા. શા. (૧) ૫૪: નિષેધમુખ નિર્દેશ ને અને વ તેમાં જે વધારા હેમિલ્ટને કર્યાં છે તે તે કોઇપણ નૈચાચિકે સ્વીકાર્યાં નથી; (૨) ૪૯: કેટલાક લેખકે નિષેધ-નિર્દેશના સ્વરૂપને ત્યાચશાસ્ત્રમાં રાખવા ચૅગ્ય માનતા નથી, અને એમ માને છે કે નિષેધનું પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir Nerve પવસાન તા વિધિરૂપ જ છે: એટલે નિષેધનિર્દેશની આકૃતિમાં સહજ ફેરફાર કરી તેવા નિર્દેશને પણ વિધિનિર્દેશ માન્યા હોય તે બોધ નથી. ૨. અભાવાત્મક-નાસ્તિરૂપ-નાસ્તિવાચી વાકય [રા. વિ.] જીએ Affirmative proposition. ૩. નાસ્તિવાય [. ક.] જીએ સદર. ૪. અભાવાત્મક નિર્દેશ [મ. ૨.] અ. ન્યા. અસ્તિત્વવાચક નિર્દેશ એમ બતાવે છે કે વિધિપના ગુણા ઉદ્દેશપટ્ટમાં છે; અને એ અભાવવાચક નિર્દેશ નથી એમ બતાવે છે. ૫. નઞાત્મક,નાસ્તિરૂપ-નિર્દેશ [ ૬. ખા. ] Negative term, [ મ. ન. ] અભાવશબ્દ ન્યા. શા. ૨૮: *, અન્ન, નિસ્, વ્રુક્ષુ, ઇત્યાદિ ઉપસર્ગા ભાવશબ્દને લગાડવાથી પણ અભાવશબ્દ ઉત્પન્ન થઈ આવે છે. Nerve, જ્ઞાનતંતુ, તંતુ [ મ. ન. ચે. શા. ૪૦૩] ૨. શિરા [ હ. દ્રા ] કે. શા. ક. ૧, ૯૭: મગજ અથવા ભે એ મનના તંતુના માવાનું બનેલું છે. એ માવામાં ભૂરા ને સફેદ તંતુના લેાચા હોય છે. એ તંતુઓને શિરા, માતંતુ કે જ્ઞાનત તુ કહે છે. For Private and Personal Use Only ૩. ક્રિયાતંતુ [ના, બા.વ. ૧૮, ૫૬૨] ૪. મજ્જાતંતુ [ પા. ગેા. ] વિ. વિ. ૨૬૩: મન શરીરને કેવી રીતે કાબુમાં રાખે છે અને મનના સંદેશા શરીરના જૂદા જૂદા વિભાગેાને કેવી રીતે પહોંચે છે તેની તપાસ કરતાં મજ્જાતંતુ બે જાતના છે. એ શેષ સ. ૧૮૧૧ માં સર ચાર્લ્સ ખેલના હાથે થઇ; એક તે બહારના જગતમાંથી ઈંદ્રિયદ્વારા થતા જ્ઞાનસ વેદનને મગજને પહોંચાડનારા જ્ઞાનતંતુએ અને ખીા મગજ તરફથી શરીરના ખીજા જૂદા જૂદા વિભાગેાને કામ કરવાને માટે પ્રેરણા આપનાર પ્રેરક ત ંતુએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Nervous ૫. ચિચ્છિરા [ કે. ૯. . . ] Nerve-cell, શિરાકાશ [હ. દ્વા.] કે. શા. ક. ૧, ૧૦૦: એશિરાઓ અને શિરા કારો જ્યારે ચેતનાાચને ખબર પહોંચાડે ત્યારે ચેતનાશય તે શિષ્યને પહોંચાડે, એટલે તેના જે તે સમૂહ પેાતાના હુકમા ચેતનારાયને કરે, તે પ્રમાણે શિરા અને શિરાકાશે। અમલ કરે. Nerve stimulation, તંતુવ્રતાન [ મ. ન. ] ચે. શા. ૪૭: વૃત્તિમાં સર્વ પ્રકારના સુખદુ:ખને સમાસ છે. પ્રથમે, એ શબ્દના અમાં તંતુવ્રતાનના સાક્ષાત્ ફળરૂપ જે અંતઃકરણની સ્થિતિ, જેમને સામાન્યતઃ સુખદુઃખનાં પ્રત્યક્ષ, જેવાં કે ક્ષુધા તૃષાનાં, કહેવાય છે, તેને સમાસ થાય છે. Nerve Substance, તંતુરસ [ મ. ન. ] ચે.શા. ૨૧૫: આવા સાહચર્યવાળા વ્યાપારને લીધે એ એ તતુસ્થાના વચ્ચે એવે સબંધ થઇ રહે છે કે એક સ્થાનને પ્રોત્સાહન મળતાં ખીન્ન સ્થાનથી પણ તંતુરસ પ્રસવવા માંડે છે. Motor nerve, ાહત તુ [ મ. ન. ] www.kobatirth.org જીએ Motorના પેટામાં. ૧૩૪ Sensitive nerve, સુવાહકતંતુ [ મ. ન. ] ચે. શા. ૫૫૦: પ્રથમે એ જ સમજવું કઠિન છે કે વાસ્તવિક રીતે જેને અપ્રેરિત, અહેતુક, વ્યાપાર કહી શકાય તેવા કાઇ છે કે નહીં; કારણ કે જે ઘણાક વ્યાપારા બાળકેાની સહજ ગતિ આદિમાં તેવા દેખાય છે તે સંવાહકતંતુસ્થાનને ખાદ્ય કે આંતર એવાં અસ્પષ્ટ પ્રાત્સાહનનાં જ ફળ છે એમ માનવાને કારણ છે. nerve, સાતત તુ Sensory [ પ્રા. વિ. ] પ્રાત્યક્ષિક ચિચ્છિરા, અગ્રાહીવિષયગ્રાહી–ચિચ્છિરા [ કે. હું. અ. નેાં ] Nervous, ચિચ્છિરાકૃત, ચિચ્છિરાગત [ કે. હ. અ, નેાં, ] Acharya Shri Kailassagarsuri Gyanmandir Nihilism Nervous action, ચિતરણનુ ક કેવા યાપાર [ કે. હું. અ. નાં. ] Nervous apparatus,ચિતંત્ર [ કે. હું. સદર ] Nervous connection, તંતુમાર્ગ [ મ. ન. ] ચે. શા, ૫૫: બાહ્ય સ'સર્પને જોઇએ તેવા તંતુમા મગજનાં સ્થાન સુધીના રચાઇ જાય છે. Nervous energy, ચિહ્નથ્થુબળ [ કે. હું. મ. નાં, ] Nervous process, ચિત્કરણની ક્રિયા [ કે. હું. અ. નાં ] Nervous system, . તંતુચક્ર [ મ. ન. ] ચે. શા. ૫૫૦; એકાએક અવાજ થતાં ચમકી ઊઠવાને જે વ્યાપાર થાય છે તે જ એમ બતાવે છે કે તંતુચક્રના સ્વભાવના જ એવા નિયમ છે કે સવાહક તંતુસ્થાનના પ્રાત્સાહનમાત્રથી, પ્રાત્સાંહનના બળના પ્રમાણમાં, અનેક પ્રકારના વ્યાપારી પેદા થઇ આવે છે. ૨. તતુતન્ત્ર [ પ્રા. વિ. ] ૩. ચિત્કરણ, ચિકરણતન્ત્ર [કે. હ. અ. નાં. ] Neurosis, (Psycho-ana.) ચિત્તભ્રમ [ભૂ. ગેા. ] Nihilism, ૧. ટ્રાન્યવાદ [ હી. . સ. મી. ૧૬૮ ] ( Politics ) શાસનિવરોધ [ ૬. આ. ] ihilis, શૂન્યવાદી [ ગ. અ. ] ૬. દે. વા. ૧૦૪: હાલ એ દેશામાં અજાએખ જેવી છાની ટાળીએ થઇ છે. તે કદાચ ત્યાંની સરકારના જુલમ અને ગેરઇનસાફને લીધે થઇ હશે. તે મહા ભયંકર કામ કરે છે. છુપા ગેાળા મારીને તેએ અમીર, ઉમરાવ પાદશાહેાને મારી નાંખે છે; ભેાંચમાં સુર ંગા ખાદીને મહેલે ઉડાવી દે છે; આગગાડીએ ઉંધી વાળે છે. તેમને શૂન્યવાદી અથવા તેમની એલીમાં એ!લીએ તેા નિિિરટ કહે છે. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Nomadic ૧૩૩ Novel Nomadic, ૧. જંગમ [ગ, મા.] કરતું, પણ આપણે નીતિનિર્ણને આપણાં - સ. ચં. ૪, ૪૬: આદિકાળના લેક જંગમ | કર્મો કેવા આદર્શ પ્રમાણે હાવાં જોઈએ એવા --n.-રહેતા. આદર્શ સ્થાપવા પ્રયત્ન કરે છે. આદર્શ૨. ભ્રમણશીલ [ન. .] વિવેચકશાસ્ત્રો એ શબ્દ આ શાસ્ત્રો ને પ્રકૃતિવ. ૧૩, ૩ર૮ઃ સિન્યની જાતિની પેઠે વિવેચકશા (નેચરલ સાયન્સ) એટલે દક્ષિણ અને કેકણમાં વસનારા મરાઠાઓ તે વસ્તુનું સ્વરૂપ, તેમની પ્રકૃતિ કેવી છે એટલું ભ્રમણશીલ (1) જાતિ નહતી. જ વિવેચન કરનારાં શાસ્ત્રની વચ્ચેના ખરા ભેદને ખરેખર બંધબેસતા છે. Nominalism, નામવાદ, નામાત્મકતા ૨. ઔચિત્યવિજ્ઞાન [મ, છ.] [ દ. બા. ] સ. ૨૯, ૭૯: આ ત્રણે શાસ્ત્રો અને વિજ્ઞાન Nominalist, અભિધાનવાદી [મન] સાથે સંબંધ રાખે છે પણ આ સર્વ આદર્શો. એ. શા. :૩૧૩: કેટલાક તત્ત્વજ્ઞાએ એમ ની પર જવાને માટે ઔચિત્યવિજ્ઞાન માન્યું છે કે વ્યક્તિથી અતિરિક્ત એવી જાતિ (N. S.)માં ગણાય છે. સમય જાતિ–છે, તેનું બાહ્ય અસ્તિત્વ છે. Nosophobia, ( Psycho-ana. ) રામ, હરિ, કૃષ્ણ આદિ વ્યકિત થકી ભિન્ન વ્યાધિભીતિ ભૂ. ગો.] એવું મનુષ્ય સામાન્ય બાહ્ય વિશ્વમાં છે. આ | Notorious, દુપ્રખ્યાત વિ. ક.] મતને જાતિવાદ એ નામ આપવામાં આવે ક. ૩, ૨, ૭: આપણે “કલા ખાતર કલા'. છે. આથી વિરૂદ્ધ મત અભિધાનવાદીઓનું છે. ના દુપ્રખ્યાત વાદની લગોલગ આવી પહોંચ્યા તેમનું કહેવું એમ છે કે બાહ્ય વિશ્વમાં વ્યક્તિથી છીએ. અતિરિક્ત જાતિનું અસ્તિત્વ છે જ નહિ Noumenon, ૧. પારમાર્થિક વિષય No-changer, (Recent Indian નિ. દે.] politics), ૧, યથાપૂર્વવાદી [હિં હિ.] વ. ૧૦, ૧૪૧: જ્ઞાનની ક્રિયાનું પૃથક્કરણ વ. ૨૨. ૩૬૦ કર્યાથી કેન્ટને માલૂમ પડયું કે પારમાર્થિક ૨. અચલવાદી [આ. બી.] . વિષય (Nonmena) જ્ઞાનના પ્રદેશની બહાર વ. ૨૩, ૨૩૭: આખા બંગાળાની પ્રજાએ છે; અને જગતના ઐહિક પદાર્થોને અચળવાદીઓએ ( N. cc.) અને ચલ- (Phenomena) આપણે અમુક નામરૂપના વાદીઓએ (Pro changers) ઠરાવ ( Categories) સંબંધમાં જ શકીએ પસાર કર્યો છે. છીએ. ૩. નિશ્ચયવાદી, દઢવાદી, વ્રત ૨. સ્વરૂપ, ભાવ નિ. દે] વાદી, ધ્રુવપક્ષ [દ. બા. હિં. ત. ઈ. પૂ. (1) પ્રસ્તાવના ૧૧ઃ Nogging pieces, (Arch.) 2441%- જુઓ Metaphysics; (૨) ૧૫: આ પાટલી [ગ. વિ.] સર્વ ધર્મોમાં ચિત્ત અથવા વિજ્ઞાન લક્ષણ Normative science, આદશવિવે- (Phenomena) વડે ઓળખાય છે, ભાવ ચકશાસ્ત્ર [અ. ક] (N.) વડે અથવા વસ્તુરૂપે ઓળખાતું ની. શા. ૬: યોગ્યતા કે ખરાપણાનો વિચાર નથી. ચિત્ત અથવા વિજ્ઞાનને ભાવ (N.) બીજા શાસ્ત્રનો વિષય છે. આ દષ્ટિથી ન્યાય નિર્વાણભૂમિમાં પ્રકટ થાય છે. શાસ્ત્રની ને રસશાસ્ત્રની (સુન્દરતાની મીમાંસા Noumenal, સ્વસત્તાક [હી, ત્ર.] કરનાર શાસ્ત્રની) પેઠે નીતિશાસ્ત્રને કેટલીકવાર ! સ. મી. પ્રસ્તાવના, ૩ જુઓ Absolutism. આદર્શ-વિવેચકશાસ્ત્ર (નેટિવ સાયન્સ) કહે- | Novel, ૧. વાર્તા [ન. લા.] વામાં આવે છે, કારણ કે એ શાસ્ત્ર આપણાં સ. ન. ગ. ૪૫૪: સ્કાટ, બુલ્વર, ડિકન્સ, કાર્યોની પ્રકૃતિ કેવી છે તેની તપાસ નથી ! થાકરે, ડિઝરાયલી એઓ નેવેલ-વાર્તા-લખવા For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Novel ૧૩ Numismatics માં નામાંકિત ગણાય છે, મિસ ઓજવર્થ, (વાસ્તવિકતા) સુધી જ અટકી રહેતી નથી, મિસ કેરીઅર ને મિસ ટી એ ત્રણ રસ્ત્રીઓ તેનું સાભિપ્રાય નવલકથામાં (Novel with પણુ વાર્તા લખ્ખીને પ્રખ્યાત થઈ છે. a purposeમ) રૂપાંતર થયું છે. ૨. ગાથા નિ. લા.] _Philosophical novel, વિવેચક જ. ન. ગ. કર૮: ગાથા અથવા વારતા વાર્તા [ન. લ.] (in,) સવ ૫ તિન હાનાં મોટાં સ્ત્રી-પુરૂષ ગુ. શા. ૨૬, ૧૧૯ઃ જેને વિવેચક વાર્તા ને જ્ઞાન આપવામાં ઘણી ઉપગી છે. Philosophical Novels) કહે છે તેને ૩, નવલકા [ગો. મા.] ઈગ્રેજીમાં આ ( રાસેલાસ ) એક સરસ સ. ચં. ૧. પ્રતાના, ૫: અપૂર્વ વરાથી નમુનો છે. નિત્ય નવી થતી રૂચિના આ સમયમાં સ્વભાવે Phychological novel, Hidus નવલ [બ. ક.] ક્ષણજીવી નજલકથાઓ દીર્ધાયુ થાય અને લખ ૩૦, ૬૮૪: માનસિક પૃથક્કારની પદ્ધતિએ નારને ભવિષ્યકાળ સાથે કીર્તિની સાંકળથી નવલકથારચના કરતાં, અમુક કાર્ય કે બનાવ સાંધે એ ધારણાથી અનુભવને બેધ વિરૂદ્ધ છે. વર્ણવાય તેની સાથે તે કરનારની માણસની ૪. કાબી મિરાઠી ઉપરથીઅજ્ઞાત] કર્તવ્યબુદ્ધિ અને તેનું ચિતંત્ર આપણને જુઓ. નીચે પર્યાય ૬ છે. જણાવાય છે, એટલું જ નહિ, પણ એ વ્યકિતનાં ૬. સંસારચિત્ર [મ. ન.] કર્તવ્યબુદ્ધિ અને સુચિતંત્ર આવાં કેમ ઘડાયાં સુ ગ. ૮૨ કરણઘેલો' વાસ્તવિક રીતે | તે પણ આપણને રસિક રીતે સમજાવમાં જતાં અગ્રેજીમાં જેને રોમાન્સ કહે છે તે | આવે છે, આવી નવલો તે જ માનસિક વર્ગમાને છે, અર્થાત્ ઐતિહાસિક વૃત્તાન્ત નવલો (Psychological Novels). સહિત ડું ઉચ્ચારણ વાપરી કરેલે ઉત્તમ | Nucleus, ૧. ગર્ભકણ [વિ. પ્ર.. વાર્તાગ્રન્થ છે; પણ જેને “નવેલ” કહે છે વ. ૭, ૫૦૬: પ્રથમ પ્રેપ્લાસ્મ કણમાં સંસારચિત્ર (અમે ‘વેલ” શબ્દને પર્યાય થતે સુધારે એ છે કે તેમાં એક ગર્ભકર્ણ સંસારચિત્ર” સૂચવીએ છીએ. કાદંબરી શબ્દ (N.) ઉત્પન્ન થાય છે. કેવળ નકામે છે, તથા શા આધારે લીધો છે ૨. ગભશરીર [આ બા.] તે જણાતું નથી. નવલ એ શબ્દ પણ ઘણા વ. ૧૭, ૧૭ર: એ પ્રોપ્લેઝમમાં એક પસંદ કરવા યોગ્ય, અર્થસૂચક નથી) કહે છે : રંગહીન “n.” “kernel” યાને ગર્ભ શરીર તેવો વાર્તાગ્રંથ તો આ (સરસ્વતીચંદ્ર ) ! અને એની આસપાસ clorophyll યાને 'સિવાય બીજો નથી જ. લીલાં શરીર રહેલાં હોય છે. ૭. વાર્તાગ્રન્થ, કલ્પિતકથા [૨. મ] | ૩. જ્યોતિબીજ [બ. ક.] ક. સા. (૧) : ડિકન્સનાં નેવેલ” ગુણસુંદરી, ૧૯૨૫, ડિસેમ્બર, ૨૬૪: (વાર્તાસંગ્રન્થ) કલ્પનામય હતાં. (૨) ૩૯ઃ મેહની ? સાચા લગ્નને સાથી યમના જટાકાદંબરી કે કલ્પિત કથા (N.) લખનાર જૂટમાં અલખ થયે, તથાપિ પોતાના નેહપણું કવિપદને યોગ્ય છે કે નહિ એ વિશે મય હૃદયમાં સ્નેહના જ જ્યોતિબીજ (n. મતભેદ છે. ન્યુકિલયસ)રૂપે તેને જ્યારે ઇચ્છા થાય ત્યારે ૮. નવલ [બ. ક.] જોઈ શકતી એ અ-વિધવાવિધવાની પોતાની all Background. વાણીમાંની સોલ્લાસ પ્રતીતિ પ્રત્યક્ષ કરે. ૯. કથા [દ. બા.] Numismatics, ૧. નિષ્કશાસ્ત્ર, મુદ્રાNovel with a purpose, શાસ્ત્ર [૨. વા] સાભિપ્રાય નવલકથા (હ. બ.]. નિ. જુઓ Epigraphy. સ. ૨૭, ૭૭: પ્રસ્તુત નવલકથા-Realism ૨. નિષ્કવિદ્યા [૬. બી.] For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Object ૧૩૫ Obtective Object, ૧. દુશ્ય મિ. ન.]. કામ છે. એને અંતઃસ્થિત નહિ પણ બાહસ્થિત, ૨. શા. ૪૮૮ આ જે સૌન્દર્યનિબન્ધન | સ્વાનુભવી નહિ પણ સર્વાનુભવિ કવિત્વ આનન્દ તેનામાં વિશેષતા એટલી જ છે કે (Objective) કહે છે;(૨)૧, ૩૦૪: નર્મદાશંકરપદાર્થગત રૂપાદિના વિચાર ભેગો જ તે નું કવિત્વ સ્વાનુભવરસિક (Subjective) આનન્દ ઊપજે છે, દય દ્રાના સંબંધની હોવાથી, નાટકાદિમાં બરાબર સિદ્ધિને પામી અપેક્ષા રાખતો નથી. શકતું નહોતું. પાત્રપર રસવર્ણન કરવામાં - ૨. વિષય [હી. વ.] સર્વાનુભવરસિક (0.) કવિત્વ જોઇયે છિયે. સ. મી. ૧૫રઃ જ્ઞાતા જે વિશ્વથી અને | એ કવિત્વ ગુજરાતીમાં તો પ્રેમાનન્દ ચ જે વિષય તે બે પદાર્થને જોડનારના ભમાં જ પરિપૂર્ણપણે જોવામાં આવે છે. સંબંધમાં જે વ્યાપાર ઉદ્ભવે છે, તેનું નામ | ૨. બાહ્ય [મ. ન. ચે. શા. ૩૩૯૩ જુઓ Subjective. ૩. અર્થ, ૩. પવિષયક, આવિત રિમ.] ય, દ્રવ્ય [ કે. હ. અ. ને.] ક. સા. (૧) ૧, ૫૯: “સ્વાનુભવરસિક” Objective, ૧. સર્વાનુભવી, બાહ્ય અને “સર્વાનુભવરસિક' એ પદે વાઇરતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે Subjective અને સ્થિત, સર્વાનુભવરસિક [ન. લ] Objective એ શબદોના અર્થમાં આ શબ્દો ન. ગ્રં. ૧) ૨, ૧૮૯-૯૦: રસ એ જ રસપ્રમાણ વિષયોમાં જ વપરાય. તવશામાં ખંડકાવ્યોમાં એટલે 2ક કવિતામાં બસ છે. વિષયક” અને “પરવિષયક” એ એ પદ, ગરબી, વગેરે લખનારેમાં એટલું હોય રાના ખરા અર્થ છે. (૨) ૨, ૩રરઃ તે તે કૃતાર્થ થયે, કેમકે તેવી કવિતામાં તે ગ્રન્થકારના દષ્ટિબિંદુથી પ્રસ્તુત વિષયમાં પિતાના આત્મામાં જે જે ઊર્મિઓ ઊઠે તે ઉતરી તેના અર્થ અને સબંધ સમબાવવા દર્શાવી એટલે થયું, અને તે તે પિતામાં રસ એ સંસ્કૃત ટીકાકારની વ્યાખ્યાનપદ્ધતિ હેય તે તે સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવા પ્રસંગે નિરુપયેગી છે. અને તેને બદલે આવી કવિતાને રવાનુભવી અથવા અંતઃ વાચકના દષ્ટિબિન્દુથી વિષય મનમાં ઉતારી રિત (subjective) કવિતા કહે છે. સંગીત તેના દરેક અંગનું તારતમ્ય તપાસી આવિર્ભત કવિતા આ વર્ગની છે. પણ નાટકકામાં (0.) સ્વરૂપને ગુણદોષની પરીક્ષા કરવી એ એથી જુદા જબહુ ઊંચી જાતના-કવિત્વનો જરૂરનું છે; ગ્રન્થકારના મતના ઇતિહાસ સંબંધે ખપ પડે છે. એમાં ફકત પિતાના અંતરમાં વિષયનું અન્તભૂત (Subjective ) સ્વરૂપ અનુભવેલા રસનું વર્ણન કરવું એ બસ નથી, તપાસવું એ ત્રીજું દૃષ્ટિબિન્દુ અથવા વખતે કાંઈ જ કામનું નથી. એમાં ૪. પરલક્ષી [ન. .] તે ભિન્નભિન્ન પ્રકૃતિવાળા બીજાને ભિન્ન ભિન્ન પ્રસંગે કેવા લાગે છે તેનું વર્ણન કરવાનું છે. મ. મુ. ૧, ૨૦૪. એક તફ પરદુઃખભંજન સાધુ પુરુષ તે બીજી ! ૧. Subjective અને Objective માટે તર્ક ચાર ને ખૂની, એક તરફ પતિવ્રતા ને | "સ્વાનુભવરસિક” અને “સર્વાનુભવરસિક” એમનામ બીજી તરફ કુલટા, એક તર્ક પણ તે બીજી મરમ નવલરામભાઈયે જેલાં રા. રમણભાઈ તકે ઉદાર, એક તરફી પ્રેમી તો બીજી તરફ ! સ્વીકાર્યા છે. પરંતુ શબ્દ દીર્ઘસૂત્ર હેઇને પણ શઠ, વગેરે ભાતભાતના મનુષ્યોના મનમાં કેવી | મૂળ શબદોનું પુરું રહસ્ય બતાવી શકતા નથી તેથી વિવિધ ઉમિઓ ઊઠે છે, તેનું એવી રીતે | ‘આત્મઘક્ષી” અને “પરલક્ષી” એ રાબ હે ન્યા વર્ણન કરવું કે જાણે તેના હૃદયમાં જ પેસીને | છે. અને તે વધારે ઉચિત હુને લાગે છે. Subjectઈ આવ્યો હોય, એ નાટચ કે વાકિકવિનું | નો તત્ત્વજ્ઞાનમાં અર્થ થgo, અહમ-આત્મા છે. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Objective ૧૩૬ Objective ૫. પરસ્વરૂપજન્ય, બાહ્મનિષ્ઠ. સિદ્ધાન્ત આ “પરધન અને નકામું માની [ ૨. મ. ]. સમજવાની કેઈ દરકારે કરતું નથી” સરખા ક. સા. (૧) ૨, ૨૩૯-૪૦: સર્વત્ર શેાધક ઉદગારની વૃત્તિથી કેવો વ્યર્થ જાય છે તેનું વૃત્તિ રાખી સત્ય જયાં હોય ત્યાંથી ગ્રહણ કરી અહિં ઉદાહરણ મળે છે. આવી જ વૃત્તિથી લેવા તત્પર રહેવું-એ ઘણી વાર દુષિત થતા “અનંતતાદેવી, “નવજીવન, “અમરભૂ, “અમૃતઅને Subjectiveનું દષ્ટિબિન્દુ ego અને Obje- વાજબી રીતે ઉત્પન્ન થતું નથી. તે છતાં માત્ર એક ctiveનું દષ્ટિબિન્દુ egoની બહારની objective | સ્થળે બીજો શબ્દ જવો પડે અને બાકી બધે world, બાહ્યસૃષ્ટિ છે તેથી આમ અને પર એને ઉપયોગી થાય હે શબ્દ જ તે ઠીક ? કે પ્રત્યેક તરફ લક્ષણ કરવાથી આત્મલક્ષી અને પરલક્ષી એ પ્રસંગે જુદા જુદા શબ્દ જવા પડે તે ઠીક ? નામ સુઘટિત લાગે છે. નવલરામભાઈવાળા શબ્દો | ઉત્તર ઉધાડે જ છે. “બધા વિષયમાં વાપરી શકાય માત્ર રસપ્રમાણુ વિષયોમાં જ વપરાય એમ રા. | હેવા અપૂર્ણ વાચકતાવાળા શબ્દોનો ઉપયોગ કરવા રમણભાઈ પણ સ્વીકારે છે, અને કહે છે:–“તત્વ- કરતાં દરેક વિષયમાં તેને ખાસ વાચ અર્થ પરિસાસ્ત્રમાં “વિષયક’ અને ‘પરવિષયક' એ એ] પૂર્ણ રીતે દર્શાવાય હેવા જુદા જુદા શબ્દોને શબ્દોના ખરા અર્થ છે.” વળી કવિતા અને ! ઉપયોગ કરવો હેતર છે” આમ રા. રમણભાઈ સાહિત્ય' પૃ. ૩૮૭ ૫. ૨૧ મીમાં “સ્વવૃત્તિજન્ય...! કહે છે. આ સામાન્ય તત્વ સર્વશે સ્વીકાર્ય નથી. ' અને પરસ્વરૂપજન્ય” એમ subjective અને બધા વિષયમાં ઉપયોગ થઈ સકે તેમાં વધારે વાઘવ Objective માટે નામ જુદાં યોજવાં પડયાં છે. તે તથા સુઘટિતપણું છે; અને જુદે જુદે વખતે જુદા જુદે જુદે સ્થળે જુદા શબ્દ યોજીને અનિશ્ચિતતા જુદા શબ્દો જવા પડે તેમાં તત્વદર્શનયુક્ત ઉપજાવવાને બદલે, સર્વત્ર યથાસંભવ લાગુ પડી | વિચારશક્તિની શિથિલતા આવે છે. અપૂર્ણ વાચકઉપયોગમાં આવે તેવાં નામ “આત્મલક્ષી અને | તાને દેષ વાજબી નથી. “આત્મલક્ષી' અને “પરલક્ષો છે તે વધારે સ્વીકાર્ય ગણાય. આ “પરલક્ષી તેમની વાચક્તા પોતપોતાની હદ સુધી શબ્દોનો પણ સર્વ વિષયમાં ઉપયોગ થવો અશક્ય | સંપૂર્ણ જ છે, અને જે જે વિષયમાં તેને પ્રાગ છે એમ બતાવવાને રા. રમણભાઈ કહે છે: “એ પદ | થાય, ત્યહાં હાં વિષયના સંબધની છાયા પણ તત્ત્વચિંતનના બધા વિષયમાં ચાલી શકે તેમ | પ્રવિષ્ટ થતાં યોગ્ય વિસ્તાર એ વાચતાને થાય છે; નથી. Emotion (અન્તઃાભ) અથવા percep| ઉદાહ-કવિતાના વિષયને એ શબ્દ લગાડીશું તે tion (ઉપલબ્ધિ)ને “આત્મલક્ષી” વ્યાપાર કહી ! અનુભવ અને રસને સંબન્ધ જે મૂળ શબ્દમાં જૈન શકાશે નહિં, તેમને “આત્મનિટ વ્યાપાર કહેવાનું છે તે કવિતાના જ રસસ્વરૂ૫પણાને લીધે આપપડશે.” શા માટે ? સમઝાતું નથી. જે અર્થનિકથી આ૫ પ્રવિષ્ટ થાય છે, એટલે સ્વાનુભવરસિક અને ઉદિષ્ટ છે, તે જ “લક્ષથી ઉદિષ્ટ થઈ સકે એમ છે. સર્વાનુભવરસિક હેવા દીર્ઘસૂત્રી પ્રયોગની જરૂર પણ જે વ્યાપારનું લક્ષ્ય “આત્મ” છેઅર્થાત વ્યાપારની ! નથી ઉત્પન્ન થતી. “ “આત્મ” અને “પરીને લય ઉત્પત્તિ અથવા પ્રવૃત્તિ “આત્મ” છે,-એ અર્થ અને તે કરવામાં જ આ બે જાત્યની કવિતાને મૂળ ભેદ પૂર આત્મમાં સ્થિત છે એ અર્થ બંને સરખા જ છે. | થતો નથી, આત્મ અને પરના અનુભવને રસિક“ઉપલબ્ધ થતા વિષય (object)ને “પરલક્ષી’ વરંતુ | તામાં સમાવેશ કરવામાં ભેદ રહેલો છે.” એ રા. નહિં પણ બાહ્યનિષ્ઠ વસ્તુ” કહેવી પડશે.”—આમ | રમણભાઈની શડકાનું નિરાકરણ ઉપરના ખુલાસા પણ એઓ ઉમેરે છે; પરંતુ “objective object” | થી થઈ જાય છે. અને ખરું જોતાં એ બે પ્રકારએમ તો કહેવાને પ્રસંગ જ નથી તે “પરલક્ષી ની કવિતાને મૂલગત ભેદ તે આત્મ અને પરને વસ્તુ એ પણ સંભવની બહાર છે; અને “બાહ્યનિષ્ઠ | લક્ષ્ય કરવામાં જ પૂરે થાય છેજે પછી અનુભવનહિં પણ “બાહ્ય અથવા બહિસ્થ વસ્તુ એટલું જ ! રસિકતાને અંશ આવે છે તે આત્મલક્ષણ અને કહેવાય. “બાધનિક વસ્તુનો અર્થ જ નથી થતો. પરલક્ષણથી નિરપેક્ષ જ કવિતાના અનુભવ અને Object માટે બીજો શબ્દ જ પડે માટે | રસસ્વરૂપના પરિણામે જ. રા. રમણભાઈ બીજે objective માટે “પરલક્ષી યોજવામાં વાંધો | વાંધો એ કાઢે છે કે “objective કવિતા એ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Objective ૧૩૭ Objective સિવું' વગેરે શબ્દોવાળાં કાવ્ય સુદર્શન | કારે વાંચ્યાં છે એમ તેઓ જ કહે છે અને તેથી આવા શબ્દોથી ભરપૂર કાવ્યો કાવ્યરૂપે ચાલી શકે એમાં સુદર્શનકારને પિતાને તે ઘણો જ સંશય છે. એ પરિણામ માત્ર સવવૃત્તિજન્ય (Subjective) છેઃ પરસ્વરૂપજન્ય (0.) નથી. (૨) ૨, ૨૮૯ Subjective એક “પર” નહિં પણ અનેક “પરને–મનુષ્યજાતિનેગ્રહણ કરે છે એ જોતાં “પર” કરતાં “સર્વ વધારે યોગ્ય છે.” પરંતુ “પરને અર્થ એક જ “પર” એમ માની લેવાનું કહ્યું કારણ નથી. “પર”માં આત્મભિન્ન સર્વ બાહ્ય જગતને-સજીવ નિર્જીવ સર્વ જગતનોઅને અર્થાત મનુષ્યનો પણ હેને અંગે- સમાવેશ થઈ જાય છે. “સર્વ' શબ્દમાં તે “આભને પણ સંગ્રહ થઈ જવાનો ભય છે. પ્રસંગવશાત્ એક વાત નેવું છું કે-વર્ણનાત્મક કવિતાના અર્થમાં પણ objective poetry કહેવાય છે, તે અર્થમાં સર્વાનુભવરસિક કવિતા” એમ નામ નહિં કહેવાય; વર્ણનપર કાવ્યમાં રસનું તત્ત્વ હેવું ઉત્કટરૂપે અને, અન્યત્ર હોય છે તે સ્વરૂપે નથી હોતું એટલે “સર્વાનુભવરસિક નામ બહુ બંધ બેસશે નહિં. પછી તાણીતૂસીને ઠેકાણું પાડિયે તો પડાય પણ હેમાં વિચારની સરળતા નહિં આવે. વળી, તત્ત્વશાસ્ત્રમાં સ્વવિષયક” અને “પરવિષયક” (એ કરતાં તે કાંઇક વધારે સુઘટિત શબ્દ રા. વિજયલાલ કનહૈયાલાલે જ્યા છે, –માનસિક(=subjective) અને વિષયાભક (objective))એમ શબ્દ રા. રમણભાઈ ઈષ્ટ ગણે છે–તો “વિષય” અને “લક્ષ્ય” એ બંને એક જ અર્થ નિર્દેશ કરે છે, તેથી “આત્મલક્ષી” અને “પરલક્ષી” એ શબ્દની યોજના સહજ ફલિત થાય છે. “સ્વ” કરતાં “આત્મ” વધારે ઉચિત છે,-subjectego અહમ્, આમા એમ હોવાથી. subjective અને objective એ નામ મૂળ તત્વચિન્તનના અંગનાં હોઈ, કવિતાને સંબધે લગાડતાં પણ તત્ત્વદર્શનપર ચિન્તનનો સંબન્ધ રાખનારા વિવેચનને અંગે જ એ વપરાય છે તેથી તત્ત્વચિન્તનમાં વપરાય તેમ જ રસપ્રમાણ ચિન્તનમાં વપરાય હેવા એક પ્રકારના જ શબ્દ યોજવા સુઘટિત બને છે. આ સર્વ કારણોને લીધે “આત્મલક્ષી અને પરલક્ષી” એ નામને સ્વીકાર મહે કર્યો છે. અને Objective એ શબ્દના અર્થ દર્શાવવા રા. નરસિંહરાવે “આત્મલક્ષી અને પરલક્ષી” એ પદ ચિજ્યાં છે. પરંતુ રા. નવલરામે જેવાં “સ્વાનુભવરસિક” અને “સર્વાનુભવરસિક” એ પદ કવિતાના વિષયમાં વધારે ઉચિત અને અર્થવાચક જણાય છે. “અનુભવ” અને રસ” એ બે વસ્તુ કવિતાના સંબંધમાં ખાસ ઉદ્દિષ્ટ છે અને આ બે જાતની કવિતાનો ભેદ “અનુભવ'ના પાત્રમાં જ છે, તેથી કવિતાના વિષયમાં તો રા. નવલરામે યોજેલાં પદ ઈગ્રેજી શબ્દ કરતાં પણ વધારે પસંદ કરવા લાયક છે. “આમ” અને “પર”ને લક્ષ્ય કરવામાં જ આ બે જાતની કવિતાને મૂળ ભેદ પૂરો થતે નથી. આત્મ અને પરના અનુભવને રસિકતામાં સમાવેશ કરવામાં ભેદ રહે છે. વળી, Objective કવિતા એક “પર” નહિં પણ અનેક “પરીને-મનુષ્યજાતિને-ગ્રહણ કરે છે એ જોતાં “પર” કરતાં સર્વ વધારે યોગ્ય છે. રા. નવલરામનાં પદ કવિતાના વિષયમાં જ વાપરી શકાય તેમ છે એ ખરું છે. પરંતુ બધા વિષયમાં વાપરી શકાય એવા અપૂર્ણ વાચકતાવાળા શબ્દોનો ઉપયોગ કરવા કરતાં દરેક વિષયમાં તેનો ખાસ વચ્ચે અથ પરિપૂર્ણ રીતે દર્શાવાય એવા જુદા શબ્દોનો ઉપયોગ કરવો એ બહેતર છે. “આત્મલક્ષી” અને “પરલક્ષી’ એ પદ પણ તત્વચિંતનના બધા વિષયમાં ચાલી શકે તેમ નથી. Emotion ( અંતઃાભ ) અથવા perception (ઉપલબ્ધિ)ને આત્મલક્ષી વ્યાપાર કહી શકાશે નહિં, તેમને “આત્મનિર્ણવ્યાપાર કહેવા પક્ષે. ઉપલબ્ધ થતા વિષય (Object)ને પરલક્ષી વસ્તુ નહિં પણ “બાહ્યનિષ્ઠ વસ્તુ કહેવી પડશે. ૬. વિષયાત્મક [ વિ. ધુ. ] વ. ૫, ૨૫૭: ઈશ્વરજ્ઞાનનાં સાધને ઘણે અંશે માનસિક (Subjective) હતાં, જ્યારે વિજ્ઞાનનાં સાધનો વિષયાત્મક (0) હતાં. ૭. વસ્તુતંત્ર, વૈષયિક [ હી. વ. સ. મી. ૧૭૧ ] ૮. વસ્તુગત [ દ. બા. ] ૯. પંડતર [ બ. ક. ]. -ન, ભા. મ. મુ. ૨૦૪-૭. ૧૮ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Objectivity ૧૩૮ Offensive war ખાનગી કાગળ તા. ૬, ૧, ૨૭. રાતાં પણ હવે લુપ્તપ્રાય થયાં છે તે હજુ Objective contact, ઈન્દ્રિય- પારસીઓ વાપરે છે એટલે એમની ભાષા સબ્રિક [ મ. ન. ] હાલમાં હિન્દુઓને અશિષ્ટ લાગે એ સ્વાચે. શા. ૧૦ઃ બુદ્ધિવ્યાપાર જેવા કે ભાવિક છે. સંક૯૫, પરામર્શ ઈત્યાદિ તે પણ ઈન્દ્રિયદારે ૨. રદ, રૂઢિબાહ્ય, ચલનન્ય તત્તત કાર્ય માટેની સામગ્રી તૈયાર થયા વિના [ દ. બા. ]. બનતા નથી. આવી જે સામગ્રી તેનું પૃથક્કરણ Obstetrics, પ્રસતિશાસ્ત્ર [ન. ભ. ] કરી જોઈએ તે તેનું મૂળ રૂ૫ ઈન્દ્રિયસન્નિકર્ષ સુદર્શનકાર અને સાંસારિક સુધારે, ૨, અથવા ઈન્દ્રિયસત્રિકર્ષજન્ય પ્રત્યક્ષ (સંસ્કાર) ૨૮: તેમ જ Puberty અને Rubility એ એ બેમાંથી જ મળી આવશે. બે બહુ જ ભિન્ન વસ્તુ છે એમ કહેનારું વચન Objective method, ૧. બાહ્યાવલોકન [ મ ન. ] પણ એ ભાષણમાં Parvin (પાર્વિન)ના ચે. શા. ૭ઃ આપણે આપણા પોતાના Obstetrics (પ્રતિશાસ્ત્રોમાંથી ઉતાર્યું છે. ચેતનવ્યાપાર વિકીએ એટલું જ નહીં પણ Obversion, ૧. વિપરીતકરણ [મ. ન.] બહાર થકી બીજા ચેતનદ્વારા પણ તે વ્યાપાર ન્યા. શા. ૭૦: વિપરીતકરણને એક અન્ય જેવા જણાતા હોય તેને પણ વિલોકીએ તે પ્રકાર એવો છે કે ત્યાં નિર્દેશના અર્થને વિચાર રીતિને બાહ્યાવલોકન કહે છે. કર્યા વિના, તે નિર્દેશનું વિપરીત અર્થાત સિદ્ધ ૨. પદાથરીતિ [ ૭. ઠા. ] | છે એમ કહી શકાય એવું નથી. કે. શા. ક. ૧, ૩૨૮. ૨. અસ્તિ-નાસ્તિ-રૂપાન્તર Objective value, વિનિમયાપેલી | [ રા. વિ. ] મૂલ્ય [ વિ. કે. ] પ્ર. પ્ર. ૧૦૯: ત્રીજા પ્રકારના અવ્યવહિત સં. ૧ઃ વસ્તુ પેદા કરવામાં થતા ખર્ચ અનુમિતિજ્ઞાનમાં અતિરૂપ વાકયને નાતિઉપરથી જે મૂલ્ય નક્કી કરવામાં આવે એને રૂપમાં અને નાસ્તિરૂપ વાક્યને અસ્તિરૂપ વિનિમયાપેક્ષી મૂલ્ય” (0. v.) કહી શકાય. વાકયમાં ફેરવી નાખીએ છીએ. જેમકે સર્વ Objective view, પરાગદષ્ટિ બ્રાહ્મણે હિન્દુ છે તેનું કોઈ બ્રાહ્મણ અને હિન્દુ [ કે. હ. અ. નં. ] નથી”......આ સઘળાં આપણે અસ્તિ-નાસ્તિObjectivity, વિષયતા, પરાકૃત્વ રૂપાંતર કહીશું. [ આ. બા. ] | Ode, ૧. ગીત [ ૨. મ. ] આ ઘ. ર૬૭ઃ શંકા--આપણો આત્મા જ્ઞાનનો વિષય છે. છતાં તે ક્યાં રહામે આવીને ૨. તંત્ર [ દ. બા. ] બેસે છે? ઉત્તર-બેસે છે જ. હામે આવીને (and) બેસતો ન હોય તો આપણા જ્ઞાનને એ વિષય માતૃકામના, વિચિત્રવીર્યચન્જિ ન જ બને. જ્ઞાનમાં હામાં આવીને બેસવું એનું નામ વિષયતા (‘પરાકુ’ 0.) છે. offensive war, ૧. મારણયુદ્ધ Obsession, (Psycho-ana.) 241221 [ ન. લા. ] [ ભૂ. ગો. ] સ. ન. ગ. ૪૭૯: મારણયુદ્ધ એટલે શત્રુ Obsolete, ૧. લુપ્તપ્રાય [ ૨. વા. ] ઉપર ધસી ચઢવાને પ્રસંગે તેણે માગશર નિ. ૫૯ જેટલા ફેરફાર હિન્દુઓની ભાષામાં અથવા ચિત્રમાં ચઢાઈ કરવી કે ચોમાસુ કે થાય છે અથવા થયા છે એટલા પારસીઓની શીયાળુ પાક લશ્કરને મળે. ' ભાષામાં થયા નથી, એટલે કેટલાક શબ્દ, ૨. યાન (મનસ્મૃતિ ૭, ૧૬૦) રૂ, પ્રયોગો જે પૂર્વે ગુજરાતી ભાષામાં વપ- | [ દ. બા. ] છે. ] For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Olfactory ૧૩૯ Opposition OIfactory, ગન્ધગ્રાહક [ ક. પ્રા. ] | ૪. પ્રમેયવાદ, શેયપ્રક્રિયા નિ. દે.] ગુ. શા. ૪૩, ૧૪૯: ગન્ધની ઇન્દ્રિય પ્રાણ- જુઓ. Epistemology. ન્દ્રિય છે. નાકના પોલાણ ઉપરની ચામડી જેને Ontological argument, 244 યૂકસ મેંબ્રેન કહે છે તેમાં કેટલાક ભૂવાદ [ ન. દે.] ભાગ જે ગબ્ધગ્રાહક પ્રદેશ (ઓલફેંકટરિ પ્રદેશ) વ. ૧૩, પ૬૬: ઈશ્વરને વિચાર તે જ હેનું છે તે જ પ્રાણેન્દ્રિય છે. અસ્તિત્વપ્રમાણ સૂચવે છે અર્થાત ઈશ્વર Oligarchy, ૧. અલ્પજનસત્તાક રાજ્ય વિના વિચારમાં જ હેના અસ્તિત્વનું પ્રમાણ [ મન. રવ.] સમાઈ ગયેલું છે અને ઈશ્વર વિષે વિચાર હોવો કૃ. ૨. ગષણ, ૬૩: જીવન એ સમાન અને તેનું અસ્તિત્વ ન હોવું તે બની શકે જ વ્યક્તિઓનું પ્રજાસત્તાક રાજ્ય છે, અને નહિ કે નહીં. આ પ્રમાણને સ્વયંભૂવાદ (o. a.) પશુઓ ગુલામ તરીકે હોય એવું અ૯૫જન કહેવાય છે. સત્તાક (0. ) રાજ્ય છે. opera, ૧. નાટથસંગીત [ન. લા. ] ૨. ઉમરાવદાર [ હા. દ] સન. ગ. ૪પપઃ તે ( પોલિયન) પિતાની ઉ. ૪. ૧૫. ખુદ ઈંગ્લાંડમાં પણ (0,) ગાડીમાં એક સાંકડા મહેલામાંથી પેરાઉમરાવદરમાંથી છૂટેલી પ્રજા પ્રતિનિધિઓની નાટચસંગીત જેવા જતો હતો. ખરી રાજસભા ૧૮૩૨માં રચાઈ. ૨. સંગીત નાટક [ મ. ન.] ૩. ગણસત્તાક રાજ્ય [વિ. ક.] ચે. શો, પહા: આ પ્રકાર ઉપરાંત ચક્ષુ ૪. ગેત્રપતિ શાસન દ. બા.] અને શ્રોત્ર ઉભયનું જે મિશ્રણ છે એવી પણ કળાઓ છે:–નાટય, નાટક, સંગીતનાટક, Onomatopoeia અનુકરણશબ્દ[ક પ્રા] ઈત્યાદિ. બ. વ્યા. ૬: પ્રાણીઓના અવાજને અને અચેતન કુદરતના અવાજને અનુસરતા અવાજ ૩. સંગીતવિધાનને ખેલ [૨. મ.] થી ભાષામાં ઘણું શબ્દ બને છે, તે અનુ છઠ્ઠી પરિષ૬, ૧૬: સંગીતવિધાનના ખેલા કરણશબ્દ કહેવાય છે. (0. ) ને નાટકથી જુદો પાડવામાં આવે – Onomatopoeic, ૧. વનિપ્રતિ- તો સાંભળવાની કવિતાને અને જેવાના અભિબિઅક [ બ. ક.] નયને પ્રાધાન્ય આપવાના પ્રયત્ન કરી રંગઉ. જ. ૧૮૪: “ભમતારામની કેડી”ની ભૂમિની ઉન્નતિ કરી શકાય, છેલ્લી કડીમાં “ મર્મર” શબ્દ દવનિપ્રતિ- ૪. સંગીતક [દ. બા. ] બિમ્બક (૦.) છે. Opposition, ૧. વિધિ [ મ. ન.] ૨. અર્થાનુકારી [રા. વિ. પ્ર. ૧, ૬]. ન્યા. શા. ૨૯: વિધિ અનેક રીતે બને. Ontology, ૧. વસ્તુશાસ્ત્ર [આ. બી.] સર્વદેશવિધિ સામે એકદેશનિષેધ આવે. વ. ૨૩, ૪૫૩ ધર્મ (Religion)ને સામાં આવે; અથવા સર્વદેશનિષેધ સામે પરમ શાસ્ત્રમાં વસ્તુશાસ્ત્ર (૦.) અને માનસ એકદેશવિધિ આવે. સામા ધ આવે તો તે શાસ્ત્ર (psychology) એવાં ઓતપ્રોત છે પણ જુદા જુદા વિરોધ જ છે. કે બેમાંથી એક જ ને આધારે ધર્મનું સ્વરૂપ ૨. સંવાદી રૂપાન્તર રા. વિ.] રચવું એ વૃથા પ્રયત્ન છે. પ્ર. પ્ર. ૧૬ઃ આ અનુમિતિઓમાં આપણે ૨. વસ્તુસ્વરૂપવિદ્યા [ અ. ક. ની. માત્ર બે વિસંવાદીમાંથી એક ખરૂં અને બીજી શા. ૧૨૨ ] ખોટું, અને મોટામાં નાનાને સમાવેશ થાય ૩. સત્તાવિષયકશાસ્ત્ર, સત્તાવાર છે એટલું જ કહીએ છીએ. આને ટેકામાં [હીં. 9. સ. મી, ૧૬૯ ] સંવાદી રૂપાન્તર હશું અને બે વિસંવાદીમાંથી For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Optics Optim ism ન એક ખરું, અને બીજું ખોટું હોય એ જ્ઞાન જ આનું પ્રમાણ છે એમ કહીશું. Subaltern opposition, @uilવિરોધ [ મ. ન.] ન્યા. શા. ૬૧: ધ અને ૬ ને ૩ અને નનાં ઉપાંગવિધ કહેવામાં આવે છે. Subcontrary opposition, ઉપવિરોધ [ મ. ન. 1 ન્યા. શા. ૬૦: વાસ્તવિકવિરોધ તે આ બે પ્રકારનું જ છેવિરોધ અને વ્યાઘાત. પરંતુ તે ઉપરાંત કેટલાક લેખકો અને ૧ વચ્ચે ! પણ વિરોધ માને છે, એકદેશવિધિ અને એકદેશનિષેધ વચ્ચે વિરોધ કહે છે: “કેટલાક માણસો ડાહ્યાં છે,” “કેટલાંક માણસે ડાહ્યાં નથી. પરંતુ ઉદાહરણું વિચારતાં સ્પષ્ટ સમજાશે કે આ બે નિર્દેશ વચ્ચે જોઈએ તેવો શુદ્ધ વિરોધ નથી. આ વિરોધને ઉપવિધ એવું નામ આપવામાં આવે છે, અને કેટલાક સમર્થ લેખકનું ધારવું એવું છે કે જેને “વિરોધને ચતુષ્કાણુ” એરિસ્ટોટલ વગેરેએ કહેલો તેમાંની બે બાજુને કાંઈ નામ આપવું જોઈએ માટે જ આ નામ અને આ વિરોધ ઉપજાવે છે. Square of opposition, Calatચતુષ્કાણ [મ. ન. ન્યા. શા. ] Optics, ૧. દશનાનુશાસન, દર્શનવિદ્યા [મ. રૂ.] ચે. . ચ. (૧) : નાના કોપનિકસને કેકની નિશાળમાં વિદ્યકનું કામ શિખવ્યું; પણ ગણિતવિદ્યા, દર્શનાનુશાસન, ખગોળવિદ્યા તથા ચિત્રવિદ્યા પર એને ઘણે ભાવ એટલો હતો. (૨) ૧૧: એણે (ન્યૂટને) સિદ્ધ કર્યું કે પ્રકાશ ! કિરણોથી થયેલ છે ને કિરણમાં એ પ્રમાણે રંગો રહેલા છે તથા ધોળા પ્રકાશનું પ્રત્યેક કિરણ લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય રંગનાં કિરણોનું બનેલું છે તથા આ ત્રણ કિરણેમાંનું એક, બીજાં બે કિરણ કરતાં ! વનું અથવા ઓછું વક્ર ગતિ પામે એવું છે. એવો મનહર શેધ કર્યાથી દર્શન વિદ્યાને પાયે રચાય. ૨. દષ્ટિવિદ્યા [ન. લા.] સ. ન. ગ. ૨૫૧ઃ ૧૬૬૬માં તેણે (ન્યૂટને) શોધી નક્કી કર્યું કે પરમાણુરૂપ વીખરાઈ જાય તેવાં કિરણો એકઠાં મળેથી રોશની પેદા થાય છે; સફેત રેશનીના કિરણમાં સાત રંગ છે; એ શોધથી દષ્ટિવિદ્યાનું બીજ રોપાયું. ૩. દૃષ્ટિશાસ્ત્ર [મ. ૨.] શિ. ઈ. ૧૭૦: દષ્ટિશાસ્ત્રને પ્રથમ પાઠ પ્રકાશ અને અંધકાર તથા જૂદા જૂદા રંગને ભેદ જાણવામાં એને મળશે. Optimism, ૧. પ્રવૃત્તિમાર્ગ [મ. ન. ચે. શા. ] ૨. સુખવાદ [ હિ ગ.] કા. મા. ઉપદ્યાત, ૨૬ઃ ત્યાર પછીના * હદયવીણા માં હદયને કરુણ ભાવથી આર્દ્ર કરી નાખે તેવા પ્રસંગે ઘણા છે. તેમાં કલ્પના ઉચગામી થયેલી છે; તરંગવૃત્તિનું વિલાસીપણું ગયું છે, અને “કુસુમમાળા'માં વ્યાપી રહેલ સુખવાદ ખસી ગયા છે. પણ તેને સાટે ગંભીરતા આવી ગઈ છે. ‘કુલની સાથે રમત” માં જણાવેલ દુઃખવાદ “હૃદયવીણામાં કંઈક પ્રધાનપણે જામ્યો છે. ૩. આશાવાદ [ અ. ક] જુઓ Meliorism, optimist ૧. આશાદશ[ગો, મા.] સ. ચં. ૪,૬૭: રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી-pessimists-છો; અમે આશાદશી ૦. છીએ. ૨. સૈભાગ્યવાદી [ , કે. ] ટિ ગી. ૩૦૭, કર્મયોગ અને કર્મત્યાગ ( સાંખ્ય કિં વા સંન્યાસ ) આ બે માર્ગોને સલીએ પિતાના Pessimism નામના ગ્રંથમાં Optimism 241 Pessimism mai ale અનુક્રમે આપેલાં છે. પણ અમારા મત પ્રમાણે આ નામ બરાબર નથી. Pessimism એ શબ્દનો અરયા અથવા કાળા મહાના” એ વન્યર્થ થાય છે. પણ સંસારને અનિત્ય સમજીને તે છોડી દેનાર લોક અનંદી હોય છે, અને તેઓ સંસાર છોડે છે તે પણ તેઓ આનંદથી જ છેડે છે એટલે તેમને (Pessimist) દુર્ભાગ્યવાદી કહેવા એ અમારે મત બરાબર નથી. એના કરતાં કર્મ યોગને For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Option ૧૪૧ Organ Energism (પ્રવૃત્તિમાર્ગ) અને સાંખ્ય અથવા સ. ન. ગ. ૨૨૪ઃ સિલ્લાના મરણ પછી સંન્યાસમાને Qિuietism (નિવૃત્તિ- સીઝરે રેમમાં આવી પોતાની બાવીસ વર્ષની માગ) એવાં અંગ્રેજી નામ આપવાં એ વધારે વયે ભાષણ કરી સુક્તાનું ( સુંદર ભાષણ પ્રશસ્ત છે. વૈદિક ધર્મ પ્રમાણે બને માર્ગે કરનાર એવું) માન મેળવ્યું. પ્રાપ્ત થવાનું બ્રહ્મજ્ઞાન એક જ હોઈને બન્નેમાં ૨. વાસ્વીર [ ક. મા.] આનંદ અને શાંતિ તે એકની એક જ છે. ગુ. ૧૯૩, ચૈત્ર, ૮૬: વાકપટુતામાં ડેમેએક માર્ગ આનંદમય અને બીજે દુઃખમય સ્થનીસની સ્પર્ધા કરનાર વક્તાનો વાસ-રામના અથવા એક સિભાગ્યવાદી અને બીજે દુર્ભાગ્ય સ્વાતંત્ર્યના છેલ્લા વાગ્વીર સીસેરેનું ઘર ! વાદી એવા ભેદ અમે કરતા નથી. Oratory, ૧. વામાધુરી [મ. ન.] ૩. સુખવાદી [ મ. ઇ. સ. ૨૯ ચે. શા. ૧૭: વાગ્માધુરી, નયપદ્ધતિ, નીતિ ૪૨૫ ] આદિ શાસ્ત્રોને આધાર એવા વ્યાપારના જ્ઞાન ૪. આશાવાદી [દ. બા. ] ઉપર જ રહે છે. Optimistic, આશાવાદી [બ. ક.] | ૨. વાકપટુતા [ ક. મા. ] અં. ૧૩: આ આશાવાદી (૦.) out Orator. તર્કપરંપરામાં શિક્ષણને લગતા વધારે નહીં ૩. વકતૃત્વ [ન. .] તો ત્રણ મુદ્દા સર્વમાન્ય થવા યોગ્ય છે. અ. ક. ૨૫૯૪ વકતૃત્વ અને કવિત્વની option, વિકલ્પ [અજ્ઞાત ] આનન્દજનક રમણીયતાની નીચે ગૂઢ રહેલું Optional, ૧. ઍછિક [આ. બા] | વિષ અલક્ષ્ય રીતે જનમંડળના કર્ણમાં અને ૨. મરજીઆત [મો. ક.] પછી હૃદયમાં છાનુંમાનું પ્રવેશ કરે છે. (મૂળ ગાં. વિ. ૨૬૮: આ બંનેને સારૂ અંગ્રેજીને અંગ્રેજી:-Beneath the delightful charms of oratory and poetry, tbe મરજીઆત વિષય ગણી તે ભાષાનું સારામાં poison સારું જ્ઞાન આપવામાં બાધ નથી steals imperceptibly into ૩. વૈકલ્પિક [ ગુ. વિ. વિ. ૯૯] ear and heart.) Oracle, ૧. દેવાજ્ઞા [ન. લા...] Organ, ૧. મહાવાઘ [ જ્ઞા. બા.] વ. ૧૮, ૩: એ રીતે વિશાળ શાતિસાધક સ. ન. ગ. ૪૯૪ગ્રીક દેવ દેવીઓની મહાવાદ (0.) આ વિસંવાદક્ષુબ્ધ વિશ્વમાં મતિ એની પ્રતિષ્ઠા કરી મંદિરે બેસાડતા ને ત્યાં ઓરેકલ-દેવાજ્ઞા જાણવાને પૂજારીએ અપૂર્વ સંવાદ સ્થાપનારું થશે. ૨. ૧. અવયવ [ મ. ન. ] રાખતા. ૨. દેવવાણી [ ક. પ્રા.] જુઓ Vital organ. ગુ. શા. ૪૭, ૩૫ઃ આ દેવવાણીઓમાં ૨. ગાત્ર, ઇંદ્રિય [ દ. બા. ] રેલી શહેરની દેવવાણી પ્રસિદ્ધ થઈ છે. ૩. ૧. વાજીંત્ર [ ન. ૩. ] ૩. ગૂઢ દૈવીવાણી [ હી. વ્ર.] ન. ગ્ર. ૧, ૩૩૬ઃ હાલ કવિએ જે કહ્યું સ. મી. ૧૩૯૦ ડેલ્ટીના સૂર્યદેવતાના ! તેનો લક્ષાંશ પણ ૧૮૬૦-૬૫ માં કોઈએ કહ્યો મંદિરમાં ગૂઢ દૈવીવાણુએ “સેકેટીઝ ડાહ્યામાં હેત તે તેની સામે રાસ્ત તાર, ડાંડિયે, ડાહ્યો માણસ છે ” એમ જે જણાવ્યું હતું તે ગુજરાતમિત્ર, શાળાપત્ર, ડીકાકાર, ચંદ્રદય દેવો વાણીના રહસ્યની વ્યાખ્યામાં સેક્રેટી વગેરે તે કાળનાં સુધારાનાં વાજીંત્રોએ ( ૦૦.) જ્ઞાન શબ્દ સંકુચિત અર્થમાં વાપર્યો હતે. અનંતમુખે ચેતથી માટે સિંહનાદ ઉઠાવી Oral-erotism ( Psycho-ana. ) તેને કારો ને કાચ જ કરડી ખાધો હોત. ૨. મુખપત્ર [ વિ. ક. કે. ] વદનેત્તેજિત કામુકતા [ ભૂ. ગ.] Vital organ, જીવનનિર્વાહક Orator, ૧. સુવક્તા [ ન. લા.] | અવયવ [ મ. ન. ] For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Organic ૧૪ર Organism ચે. શા.૪૨૮: પ્રત્યેક સુખકર કે દુઃખકર | Organic whole, સંસૃષ્ટિ [હ. વ.] મને વ્યાપારની સાથે જીવનનિર્વાહક અવયવો વ. ૧૩, ૫૧૧: સુષ્ટિ પરસ્પર અગાડગી અને ઇચ્છાધીન નાયુઓ ઉપર પણ અસર ભાવને સંબન્ધ ધરાવનાર ભાગોની બનેલી થાય છે. એક સંસૃષ્ટિ (૦. w.) રૂપે છે કે નહીં તે Organic, સેન્દ્રિય, સાવયવ [ ઉ. કે. ] | પ્રશ્નને સંપૂર્ણ ઉત્તર વિજ્ઞાનશાસ્ત્રોના અભ્યાસટિ. ગી. ૧૭૨-૩ વ્યવસ્થાત્મક બુદ્ધિ અને થી જ મળી શકે છે. અહંકાર એ બે વ્યકત ગુણ મૂળ સામ્યવસ્થા ૨. સુષ્ટિ સંઘાત [ન. દે.] વાળી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા એટલે પ્રકૃતિનું હિં. ત. ઈ. પૂ. ૮: ઉપર જણાવેલા અષ્ટ એકસપણું તુચ્યું, અને તેના અનેક પદાર્થ વસુને સુશ્લિષ્ટ સંઘાત (૦. w.) સંગમની થવા લાગ્યા તે પણ હજી તેનું સૂક્ષ્મપણું શબદથી વિલક્ષિત છે. કાયમ છે, એટલે હવે તૈયાયિકોના સૂફમ પર- ૩. અવિકલાંગ, સ્વયંપૂર્ણ, સ્વયંમાણુ તરફ હવે પ્રયાણ થાય છે, એમ કહીએ તો જીવી [દ બી.] ચાલે. કારણ, અહંકાર ઉત્પન્ન થતા પહેલાં Organisation-organization, પ્રકૃતિ અખંડ અને નિરવયવ હતી. કેવળ બુદ્ધિ ૧, વ્યવસ્થા [વ. ઍ.] કે કેવળ અહંકાર એ વસ્તુતાએ જતાં કેવળ વ. ૧, ૬૮: હિંદુસ્થાનના લકમાં ખાસ ગુણ જ છે. એટલે પ્રકૃતિના દ્રવ્યથી એ છુટા છે. ખામી એ છે કે તેઓ એકઠા થઈ ( cooperaએવો ઉપરના સિદ્ધાન્તનો અર્થ કરવાનો નથી. પણ મૂળ એકરસ અને નિરવયવ પ્રકૃતિમાં આ tion ) 4141811 049741 (organization) ગુણ ઉત્પન્ન થયા એટલે તેનું જ બહુરસ અને કરી શકતા નથી. - સાવયવ દ્રવ્યાત્મક વ્યકત રૂપ થાય છે, એવો ૨. સંવ્યવસ્થા [ આ. બી.] આને એકંદર ભાવાર્થ છે...આમાંથી નિરિ- વ. ૫, ૪૭૩: ઘર શી રીતે ચલાવવું તથા ન્દ્રિય પદાર્થને મુકાબલે સેન્દ્રિય સૃષ્ટિ શ્રેષ્ઠ એની સંવ્યવસ્થા (organization) શી હેવાથી, સેનિદ્રયસૃષ્ટિનું સાત્વિક એટલે સત્વ રીતે કરવી ? ગુણના ઉત્કર્ષથી થનારી એવાં પણ નામ છે. ૩. આયેાજના [દ. બી.] (અંગ્રેજી ભાષામાં આ જ અર્થ ટુંકામાં કહ્યો હોય કા. લે. ૧, ૧૯૬ઃ કઈ ધનિક શેઠીઓ તે એમ કહેવાય કે-The Primeval matter નીતિ અનીતિના વિધિનિષેધ છેડી કેવળ કાયદે. (Prakriti) was at fist homogenious. સર એવા બધા માર્ગ આદરીને પિસે મેળIt resolved (Buddhi) to unfold itself વવાની કેટલી ભારે આજના ( organisaand by the principal of differentia tion) કરતા નજરે પડે છે? tion (Ahankar) became heterogeni. ૪. સંયોજન [ચં. ન.] ous. It, then branched off into two ગુ. ૧૯૮૩ઃ પિષ, ૩૫૫: જુઓ sections-one organic (Sendriya ) Discipline. and the other inorganic (Nirindriya ) ) ૫. સંગઠન, કાયાભાવ [દ. બા. ] Organic process, શરીરવંતર્ગત Organiser, યજક [ કિ. ઘ.] વ્યાપાર [મ. ન. એ. શા.] સહજાનંદ સ્વામી, પ૦: સ્વામિનારાયણ Organic relation, 245-911390 એક અપ્રતિમ સંસ્થાપક અને યાજક (o.) ભાવ [ હ. વ.] હોવા ઉપરાંત તેમનાં નેણાંમાં અખંડિત પ્રેમ વ. ૧૩, ૫૧૧ઃ અડગાડગી ભાવ (0. r.) | તણે પ્રવાહ” વહેતો હતે. અને હેતુમન્ના (Intentionaliy) એ બે Organism, ૧. શરીર [ મ. ન. ચે. બુદ્ધિના જ મુખ્ય ગુણો છે. શા. પછ૧] For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Original ૧૪૩ Oversoul ૨. ઇન્દ્રિયવિશિષ્ટ રચના, પિંડ | વ. ૧, ૩૧૨ઃ ઇગ્લાંડનાં વત માનપત્રો [હકા. કે. શા. ક. ૧, ૩ર૭]. યુરેપનાં વર્તમાનપત્રમાં સહુથી વધારે સ્વ૩. સંસૃષ્ટિ [ હ. વ. વ. ૧૪૫૧૨] | તત્ર છે એટલું જ નહિ પણ ક૯૫કતા (૦.), નૂતનતા, આવડ-સામર્થ, જીન્સ અને વિવિધ૪. અવયવી [પ્રા. વિ.] તામાં સર્વ દેશે કરતાં ચઢે છે. વીણા, ૧૯૨૭, ૧૮૦: જીવનશાસ્ત્રોમાં આપણે જેને એક અવયવી ( ૦.) કહીએ એને ઉપર ૫. વિશિષ્ટ શક્તિ [ બ. ક.] નાં બે શાસ્ત્રોમાં કહ્યું સ્થાન નથી. વ. ૫, ૩૩૦: મનુષ્યને તેનાં કર્મ નચાવી ૫. કરણ [કે. હ. અ. ન.] રહે છે તથાપિ એ નાચમાં જ પુરુષપ્રયત્ન મૂતિમાન થાય છે તે પ્રમાણે પરંપરાદર ૬. સેંદ્રિય [ દ. બી.] સંચિતનો ઉપયોગ અને ઉપભોગ કરવામાં જ Original, સ્વત:કલ્પિત [ કુ. ભો. ] કવિની વિશિષ્ટ શકિત (૦.) ડગલે ડગલે છતી ભે. છે. પ્રસ્તાવના, ૮ઃ સ્વતઃકલ્પિત પુસ્તક થાય છે. રચવાનો આ મહારે પ્રથમ જ પ્રયાસ છે. ૬. અપૂર્વ રચનાશક્તિ [ કા. છ. ૨. મૂળ [ અં. સા.] શ્રી. ગો. ૨૩૧]. ભા. લે. ૧૬ઃ આવાં નડતર છતાં થોડા ૭. નવીનત્પાદકતા [ છે. બા. સ. મૂળ ગ્રંથ-original works-થઈ શકવાને જેગ હતો ને તે થયા નથી તે આપણને ૨૨, ૧૨ ] ભૂષણદાચક નથી. ૮. ઉત્પાદકશક્તિ [ સ્વામી આનન્દી ૩. માલિક [ ૨. મ. ] ન. સ. ૧, ૨૬૨. વ. રર. ૧૨૮: હિંદી ભાષામાં નાટકોને | | Orthodox, ૧. સત્પથધારી, સત્યથઅભાવ છે તે જોતાં ગુજરાતી ભાષાનાં નાટક ગામી [ મ. સ.] મૈલિક (o.) અને મૂલ્યવાન જણાય તે ગ. ઓ. ઉદ્દઘાટન તેઓ સ્વધર્મ સં. તેટલા પરથી સંતોષ માનીને બેસી રહી બધમાં સત્પથધારી–સત્પથગામી ( . ) શકાય તેમ નથી. (orthos=right, and dox-opinion. ૪. અપૂર્વ, સ્વતંત્ર [અજ્ઞાત] Right-sound-in opinion and doct ૬. સ્વકલ્પિત [સે. વિદ્યા રમણભાઈ rine) હતા. નીલકંઠ, કાન્તમાળા, ૧૬૮] ૨. પુરાણપંથી [વિ. મ.] | Originality, ૧. સર્ગશકિત વ. ૨૬, ૩૪૯: આપણા દેશના પુરાણ[ ગે. મા.] પંથીઓ (0) માને છે કે જૂનું છે એટલું સ. ચં. ૧. ૨૧૩: તેનું મસ્તિષ્ક (મગજ) બધું જ સારું છે. સર્ગ-શકિત (૦, નવીન કલ્પના ઉત્પન્ન કરવા | Over-determination, (Psychoની શક્તિ)વાળું ગણાતું. ana.) બહુકારણતા [ભ. ગે.] ૨. નિસર્ગશકિત [ગો. મા.] ] Oversoul, અતિજીવ બ. ક.] ન. જી. ૪૨: મેઘદૂતનું ભાષાન્તર, બાળલગ્ન- સા. ૪, ૧, ૨૮૭: મૃત્યુના સર્વસામાન્ય બત્રીશીની ગરબીઓ, કેટલાંક પુસ્તકો ઉપરનાં તેમ ફરી ફરીને હૃદયભેદક અનુભવથી જીવ વિવેચન વગેરે કેટલાક વિષય નવલગ્રંથાવલિના અને અતિજીવ (સેલ (soul) અને ઓવર હેલા તથા બીજા ભાગમાં આવ્યા છે. તે સેલ (over soul) (આત્મા અને પરમાત્મા નવલરામની નિસર્ગશકિત (૦ ) રસિકતા... શબ્દો આપણામાં જાણે અજાણે કોઈ ને કોઈ વગેરે ગુણોના ઉંચા જતા વૃક્ષનું દર્શન પારિભાષિક અર્થમાં જ વપરાય છે. કોઈ પણ કરાવે છે. પંથના મંતવ્યથી લેશમાત્ર દૂષિતભૂષિત નહીં ૩. ક૫કતા [વ. આ.] એવા ઉચ્ચારણને માટે “અતિજીવ' જેવો નવો For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Overtures ૧૪૪ Paradox શબદ યોજવો પડે છે.) જીવન અને પરજીવન, | સ્વાર્થ અને પ્રેમ, ભોગ અને ત્યાગ, પ્રેય અને શ્રેય, મેહ અને સત્ય, એ યુગ્મોના પરસ્પર સંબંધની મીમાંસા ઉદ્દભવે છે. Overtures, પૂર્વ રંગ [ગો. મા.] દ. અ. ૧૦૨: ઈગ્રેજી નાટકશાળામાં નાટકારશ્મિ પહેલાં ગાનવાઘાદિક પૂર્વરંગને મુકાય છે અને તે પૂર્વગ છે. કહેવાય છે. પૂર્વ રંગ અથવા ૦. સમાપ્ત થાય તેની સાથે નાટકના પાત્રને માટે પડદા ઉપડે છે અને નાટક સાંગોપાંગ ભજવવાનો આરંભ થાય છે. P Palaeontology, પુરાકલ્પજીવવિદ્યા | ભળ્યો તેથી એવા ભાવાશ્રય નૃત્યનું નામ માગ [ પ્રા. વિ. ] (P) કહેવાયું. વીણા, ૧૯૨૮, ૪૬: જે જીવનશાસ્ત્ર વિકાસ- ૨. નાથ [ મ. ન. એ. શા. ]. વાદનો સિદ્ધાન્ત સ્થાપ્યો ન હોત તે ભૂત જુઓ Opera. જીવનરવરૂપાનું નિરૂપણ કરનાર શાસ્ત્ર-પુર- Paper નિવેદનપત્ર [ વિ. ક. ]. કલ્પજીવવિદ્યા (P.)ને એ સિદ્ધાન્ત શોધી | ક. ૩, ૩, ૫: કોઇ સર્જનાત્મક નવી કૃતિનું કાઢવો પડયો હતો. અથવા તે પંડિતની નવી શોધળના નિPalcenzoic era આદિજીવસૃષ્ટિમહાયુગ વેદનપત્રો (પેપર્સ) નું વાચન પોતાના સમક્ષ '[ વિ. ક. ] કરાવીને તેને વિશે મત આપે. ક. ૧૯૩૦, ડિસેમ્બર, ૩૪૬ સમુદ્રને ! Parable, ૧. દુષ્ટાન્તથા [ ન. .] તળીએ વિસ્તરેલી અજી. અને લારીઆની કાચી નૂ. ૪. ૨૩૫ઃ આ આખ્યાન બુદ્ધચરિતપાકી સૃષ્ટિના અંતિમ યુગની ઘડીઓ ગણાતી | ને એક ભાગ છે. બુદ્ધની pp. (દષ્ટાન્તકથા) હતી, ત્યારે જ એ વિસ્તારમાં રીતસરની માં એક કિસા ગેમીની p. છે. જીવસૃષ્ટિને પહેલવહેલો ઉદય થયો–આજથી ૨. બોધવાર્તા [ ન્હા. દ. ] આશરે સાડાચાર કરેડ વર્ષ પર. એ સમયે ઉ. ૪. ૨૪ સોના મહેરની બોધવાર્તા (the શરૂ થયો તે આદિજીવસૃષ્ટિમહાયુગ (પેલી Parable of Talents), વ્યક્તિઓને માટે ઓઝેઈક ઈરા). તેટલી જ સમ્રાટે અને સામ્રાજ્યને માટે Panorama, સંપૂર્ણ દૃશ્ય વિસ્તૃત દૃશ્ય, | સાચી છે. દ પટ [ દ. બા. ] ૩. દષ્ટાન [બ. ક. ] Pantheism, ૧. સર્વેશ્વરવાદ [.મા.) { oglan Allegory. og Monotheism. ૪. આખ્યાયિકા, બેધકરૂપક ૨. શબલ બ્રહમભાવન [ દ. બા. ] og Monotheism. Paradox, ૧. અયુક્તાભાસી વચન ૩. બ્રહ્મવાદ [ હ. 9. સ. મી. | [ ગ. લ. ] ૧૬૮ ] સુ. ૧૯૮૨, આશ્વિન, પ૯ એનાં અયુતા૪ સર્વાત્મવાદ [ દ. બા. 3 | ભાસી વચન ( pp. ) અને મર્મવાક્ય Pantomime, ૧. માર્ગ [ ૨. ઉ. ] (witty sayings ) બહુ જાણીતાં થયાં. ના. પ્ર. પ્રસ્તાવના, ૧૧. એકલી નાચવાની ૨. વિરોધાભાસ, વિપરીત - કિયા અભિયરહિત થતી હતી. તેમાં ભાવ ભાસ [ હી. વ. સ. મ. ૧૭૩] For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Paragraph ૧૪૫ particular Paragraph, ૧. ખંડ [ ગો. મા. ] | ભાવ ગદ્યમાં સારી છટાદાર ભાષામાં લખી બતા૨. પરિચ્છેદ [ ક. મા. ] વવો એને ચરિતાર્થ કહે છે. મધ્ય વ્યાકરણ, ૨૨૦ઃ અમક વિષય ઉપર ૨. વિવરણ [અજ્ઞાત આપણે આપણા વિચાર માંએ દર્શાવીએ | Parasite, ૧. ઉપરોહ [૨. મ.] છીએ કે લખાણમાં મૂકીએ છીએ ત્યારે પ્રથમ ૨. વાંદો [ દ. બા. ] તે તે વિષયના જુદા જુદા મુદાઓ નક્કી આપવીતી, પરિચય, ૩ઃ મેં જોઈ લીધું કે, કરીએ છીએ અને પછી તે દરેક પર વિવેચન અંગ્રેજ લોકોના પરિશ્રમ ઉપર ગુજારે ચલાવકરીએ છીએ. એ મુદ્દા વિષે ડું લખવું હોય નાર આ કોઈ વાંદે (P.) નથી. તે એ જુદા જુદા પરિચ્છેદમાં (પેરેગ્રાફમાં) Parasitic, પપજીવી બ. ક.] આવે છે. સુ. ૧૯૮૩, ફાગણ, ૯૭ઃ વસ્તીને બીજે ૩. વાયકલાપ [ બ. ક. ] એક વિભાગ ખેડુતને ચૂસીને જ આવનાર છે. ભ. ૨૩: વાકયરૂપ એકમ (unit) થી આને મારવાડી કહે, શાહુકાર કહે, મોદી કહે, આગળ વધી વાયકલાપ (p. પરિચછેદ ) વિશે વણિક કહે: આ વર્ગ કને થોડી મુડી અને થોડી વિચારતાં –અર્થ અને ભાવના આરોહ અવરહ શાખ હોય છે, અને તેના જોર ઉપર તે ખેડુતને તે જ કવિતામાધુર્યના ખરા આરોહ ચૂસીને પોતાનો નિર્વાહ કરે છે. આ પરોપજીવી અવહ છે. ( P. પેરેસાઈટિક) વર્ગરૂપ વેલે ખેડુતરૂપ ૪. કંડિકા [ દ. બા. ] તમાંથી સસ્ત ચૂસતે અટકે તેમ તેમ જ ક'. લે. ૧, ૫૧૮, કેટલાક પ્રત્યથી એવા ! ખેડૂતની સ્થિતિ સુધરે. મઝાના ટુંકા અને પહેલદાર શબ્દ બની જાય ૨. બેઠાખાઉ [ વિ. કે. ] છે કે તેવા બે ચાર શબ્દોથી લાંબા લાંબા વાક સં. ૫૦ઃ જેઓ સીધી રીતે ઉત્પત્તિ કરતા નું અને કંડિકાઓનું (ઉપનિષદમાં પ્રવચનના નથી અને બીજાઓએ પેદા કરેલા ધન ઉપર નાના નાના અંશેને કંડિકા કહે છે. કંડિકા જીવે છે તેવા મુડીદાર, વકીલ, શિક્ષક વગેરે એટલે વિસ્તૃત લખાણને અનુકૂળતાએ પાડેલે લોકેને સામ્યવાદીઓ “બેઠાખાઉ વર્ગ' અથવા કકડે. આપણે નિબન્ધના કકડારૂપ પેરેગ્રાફને ! પરોપજીવી વર્ગ' કહે છે. કંડિકા કેમ ન કહિએ?) કામ સરી જાય છે. ! Parody, ૧. પરિહાસમય અનુકરણ ૫. વાક્યસમૂહ [ બ. ક. ] [ ર. મ. ] ક. શિ. ૧૫: ઇગ્રેઇની એ કરતાં પણ હા. નં. ૯૦: હાસ્યમય કૃતિને બીજે એક વ્યાપક અસર આપણી ભાષામાં વાકબંધારણ, પ્રકાર તે p. (પરિહાસમય અનુકરણ) છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ અને વાક્યસમૂહ (P.) નાં વલણ, અને પ્રવાહી લેખમાંનાં વચને કે શૈલીની નકલ હલકા પણું ઉપર થયેલી છે. વિષયના વર્ણનમાં કરવામાં આવે છે, અને એ ૬. ખંડક [ બ. ક. ] રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે પ્ર. વર્ષ ૩, પૃ. ૧૧૨: છંદ (metre) કડી મુકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવા(standa), ખંડક (D.), કતિના વિભાગની માં આવે છે. ગુથણીની રીત, કૃતિનું ઐકય સાધવાની રીત, ૨. પ્રતિકાવ્ય [ અ. ફ. સા. ] સૈવ ઔચિત્ય અને સાંદના પ્રકાર, અર્થ પ્રવાહનાં ગતિ અને વહન, આદિ સર્વ અંશેની ૩. ઉપહાસાત્મક અનુકરણુકાવ્ય નિરીક્ષા કલારૂપની વિચારણામાં આવે. [ વિ. મ. વ. ૨૧, ૨૬૩. ] Parapet (Arch) હૈયારખી [ગવિ.] ૪. વિનોદવિકૃતિ [ દ. બા. ] Paraphrase, ૧. ચરિતાર્થ [ન. લ.] | Particular, એકદેશી, એકતંત્ર, ન.ગ્રં. ૩, ૧૫૫ પદ્યને સઘળો અર્થ તથા અપૂણ [ મ. ન. ] ૧૯ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Passage Passion ન્યા શા. ૪૭: (૧) નિર્દેશ સર્વદશી કે | એકદેશી હોય છે; નિર્દેશને આ નિર્ણય કરવામાં જે ઘરમાં કામ લાગે તેને પ્રદેશ એવું નામ આપવામાં આવે છે. (૨) સર્વદેશી અને એકદેશી એ શબ્દને બદલે પૂર્ણ, અપૂર્ણ સર્વતંત્ર તંત્ર ઇત્યાદિ નામ પાશ્ચાત્ય લેખકે વાપરે છે. Particular proposition, l. એકદેશી નિદેશ [મ. ન. ન્યા. શા. સદર ] ૨. એકદેશીય વાકય [ રા. વિ. ] પ્ર. પ્ર. ૧૦૦: આપણે વાકને સવશીયા અને એકદેશીચ કહ્યાં છે. સર્વદેશીયમાં કર્તાપદવાઓ સર્વ વ્યક્તિઓને નિર્દેશ છે અને એકદેશીયમાં કર્તપદવાઓ સર્વ નહિ પણ ઓછી વ્યક્તિઓને નિર્દેશ હોય છે તે ઉપરથી એ નામો આપણે એ વાકયોને આપ્યાં છે. ૨. અલ્પગ્રાહી નિર્દેશ [મ. ૨.] અ. ન્યા. હવે આપણે નિયત નિર્દેશને વિચાર કરીએ. તેમના ગુણાનુસાર અને પરિમાણાનુસાર વર્ગો થાય છે. ગુણાનુસાર તેઓ કાં તો અસ્તિત્વવાચક અથવા અભાવવાચક હોય છે, અને પરિમાણાનુસાર તેઓ કાં તે સર્વગ્રાહી universals અથવા અલ્પગ્રાહી (ખ) હેય છે. Fallacy of particular premisses, એકદેશાવયવ [મ. ન. ન્યા. શા.] Passage, વાક્યસમૂહ [ ન. ભે. ] અ. ક. ૧૯૧: અલબત, હેવા કેટલાક વાકયસમૂહ હોય છે કે હેમાં વિચાર અને વાણી ભાવના પ્રવાહથી તણાયાં જાય છે અને પૂર્ણ રીતે એકબીજા જોડે મિશ્ર થઈ જાય છે. (મૂળ અંગ્રેજી:-Of course there are passages in which the thought and language are borne along by the stream of emotion and completely intermingled.) Passion ૧. ભાવ [ ન. લા. ] જૂ, ન. ગ. ૩૨૮: ગાથાઓ છંદગી તથા સંસારી રીતભાતનું બરાબર ચતાર આપે છે. અને મનના જે ભાવ (pp.) તે પૂરા છે કે ! અધુરા કે ખેડવાળા એ તે શોધી બતાવે છે. ' ૨. આવેગ, રાગ [મ. ન.] ચે. શા. : (૧) જુઓ Enlightened, (૨) ર૨૯. ૩, મનેરાગ [૨. મ.] ક. સા. ૨૯૪: શબ્દ ગઠવવાની કે અર્થ કહાડવાની ચતુરાઈ દર્શાવનારાં અને સાધારણ મનોરંજન કરવાના ઉદ્દેશવાળાં જે પદ્ય લખાણેને ગુજરાતી ભાષામાં કવિતા કહેવામાં આવે છે તેને ઠેકાણે ઈગ્રેજી ભાષાની અન્તઃાભ (Emotion)થી ઉત્પન્ન થતી, મરાગ (D.) થી પણું, અને ભવ્ય કલ્પના વડે કુદરતમાં રહેલાં અદ્દભુત સત્ય, સૌન્દર્ય અને પ્રભાવ સાદી પણ મનહર ભાષામાં દર્શાવનાર કવિતેની પદ્ધતિ દાખલ કરવાની જરૂર છે. ૪. રસાભિનિવેશ [બ. ક.] યુ. ૧૯૮૦, અષાડ, ૩૬ હાજતે (appetites vien 1131011a (sentiments અને રસાભિનિવેશ ( pp.) અને રસિકતા ( taste) તથા શુદ્ધ બુદ્ધિ વ્યાપાર વા પર્યપણું (ફિલસુફી)માંથી ભાવનાઓ (ideals) પ્રસ છે, તેમ તેમ, ચારિત્ર્યવિશુદ્ધિ બંધાતી આવે છે. ૫. હૃદયભાવ [ન. ભો.] કૌ. ૧. ૧, ૩૫ઃ પાલ્વે વળી કહ્યું છે narrative 24491 descriptive 2441c વૃત્તાન્ત અથવા પ્રકૃતિસ્વરૂપના વર્ણનવાળાં કાવ્યનો પણ સંગ્રહ lyrieમાં થઈ સકે; માત્ર એટલું કે હેમાં rapidity of movement (સગ સંચલન ) brevity (સંક્ષિપ્તતા), અને colouring of human passion (માનવના હૃદયભાવની છાયા), આવવાં જોઈએ. ૬. ચિદ્રસ, બદ્ધરાગ [ બ. ક.] લિ. ૯-૧૦ઃ જાણીતો વિવેચક હેઝલિટ લખે છે, કવિતા કલ્પના અને ચિસોની વાણી છે. કવિ કિસને ગુરુમિત્ર લે હુંટ લખે છે, કવિતા સત્ય સિંદર્ય અને શકિતના બદરાગને ઉદગાર છે, જેમાં વાક્યો કલ્પના અને લાલિત્યથી લસી રહે છે, અને વાણી વિવિધતામાં એકતા સાધતી પ્રમાણમાધુર્યમાં વહે છે (ચિસો =pp. બદ્ધરાગ=p. ) For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Passive Passive ૧૪૭ ૭. ભાવેઢેગ, ભાવક (ન. ભો.] અ. ક. (૧) ૧૪૨: નટને ભાગ ઉત્તમ ભાવનારૂપ હોવો જોઇએ પાત્રના ભાગ જોડે સમભાવ થરે, પિતાના ભાઠેગથી સ્વકીય બનેલે હે નહિં. (મૂળ અંગ્રેજી:-His i, e. the actor's passion must be ideal, sympathetic). (૨) ૧૮૩: તેમ હમારા હાથ વડે જાણે હવાને ખૂબ શહેરી નાખતા હો-આમ, આમ-તેમ પણ ના કરશે; પણ તદ્દન મૃદુતાથી હેનો ઉપયોગ કરજે, કેમકે હમારા ભાવોદ્રેકના ધસતા પ્રવાહમાં, વાવાઝોડામાં, અને તેફાનમાં, હમારે હેવી સમધારણ વૃત્તિ મેળવવી અને પેદા કરવી જોઈયે કે તેથી એ ભાદ્રકમાં સુંવાળાપણું આણે, (મૂળ BMW:--Nor do not saw the air too much with your hand, thus; but 118e all gently; for in the very torrent, tempest and as I may say, whirlwind of your passion you must acquire and beget a temperance that may give it smoothness.). ૮. અનુરાગ [ દ. બી.] Passive, ૧. સ્થિર [મ, ન.] જુઓ Active. ૨. અજ્ઞાત, કર્મધારક, ફલરૂપ અમે કઈ જાણતા ન હતા. એ વખતે મેં એ હીલચાલને “પસીવ રિઝીસ્ટન્સ અને નામથી ઓળખાવી. લડત જેમ આગળ વધતી ગઈ તેમ પેસીવ રિઝીસ્ટન્સ નામથી ગૂંચવાડો થતો ગયો અને આ મહાન યુદ્ધને અંગ્રેજી નામે જ ઓળખાવવું એ મને શરમભરેલું લાગ્યું. વળી કેમની જીભે એ શબ્દો ચઢી પણ ન શકે એવા હતા. તેથી “ઇન્ડયન ઓપીનીઅન'માં સારામાં સારા શબ્દ શોધી કાઢે તેને સારૂ એક નાનું સરખું ઇનામ જાહેર કર્યું. તેમાં કેટલાંક નામો આવ્યાં. આ વખતે લડતનું રહસ્ય “ઈન્ડિયન ઓપિનિઅન'માં સારી રીતે ચર્ચાઈ ગયું હતું તેથી હરીફેની પાસે શોધ કરવાને સારું પ્રમાણ માં પૂરતો સામાન હતો એમ કહી શકાય. મગનલાલ ગાંધીએ પણ એ હરીફાઈમાં ભાગ લીધે. તેમણે સદાગ્રહ નામ મેકવ્યું. એ શબ્દ પસંદ કરવાનું કારણ જણુવતાં તેમણે લખ્યું કે કોમની હીલચાલ એ એક ભારે આગ્રહ છે અને એ આગ્રહ સ૬ એટલે શુભ છે તેથી તેમણે એ નામ પસંદ કર્યું છે. મેં એમની દલીલને સાર ટૂંકામાં આપેલ છે. મને એ નામ પસંદ પડયું છતાં હું જે વસ્તુ સમાવવા છતે હતે એને સમાવેશ તેમાં નહોતો થતું તેથી મેં ૬ ને હું કરી તેમાં ચ જોડીને “સત્યાગ્રહ ” નામ બનાવ્યું. સત્યની અંદર શાંતિને સમાવેશ માની કંઈપણ વસ્તુને આગ્રહ કરતાં તેમાંથી બળ ઉત્પન્ન થાય છે તેથી આગ્રહમાં બળને પણ સમાવેશ કરી હિન્દી હીલચાલને “ સત્યાગ્રહ” એટલે સત્ય અને શાંતિથી નીપજતા બળનું નામ આપી ઓળખાવવાનું શરૂ કર્યું અને ત્યારથી પસીવ રિઝીસ્ટન્સ શબ્દનો ઉપયોગ આ લડતને અંગે બંધ કર્યો તે એટલે સુધી કે અંગ્રેજી લખાણોમાં પણ ઘણી વખતે પેસીવ રિઝીસ્ટન્સનો ઉપયોગ તજી સત્યાગ્રહ અથવા તો કંઈ બીજા અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ૨. સાત્ત્વિક પ્રતિયુગ [ ઉ. કે. ] સ. ૧૯, ૧૫ મિ. ગાંધીની સરદારી નીચે આપણું બધુએ આ હક્કનું સંરક્ષણ કરવાના આગ્રહ ઉપર આવી ગયા છે. આ ચે. શા. ૨૧૫ઃ નાયુપ્રત્યક્ષ બધા કાંઈક કાર્યકર્તવસ્વરૂપ છે, ફલ અથવા કાર્યરૂપ નથી. . અક્રિય [ અજ્ઞાત] ૪. બેઠું [મે. ક. નવજીવન ૫. અચેષ્ટ [ન. ભો] શિવલિની, પુરસ્કરણ, ૩૯. ૬. વિધેય, ઉદાસીન [ કે. હ. અ. ન.] Passive resistance, ૧. સત્યાગ્રહ [ મો. ક.] * સ. ઈ. ૧, ૧૪૫: કોમના આ ઇરાદાને અથવા હીલચાલને શું નામ આપી શકાય એ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Passover ૧૪૮ Pathetic આગ્રહ પ્રકટ કરવા માટે તેઓએ સાવિક પ્રતિયોગને માર્ગ ગ્રહણ કર્યો છે. ૩. સહુનાત્મક પ્રતિકાર [ચં. ન.] સ. ૨૨, ૪૬૧: બીજે ઠરાવ “ સહનાત્મક પ્રતિકાર P. 1.-સત્યાગ્રહ” બાબતનો હતો. ૪. શાંત અવરોધ શાંતપ્રતિરોધ [ન. ભ.] વ. ૧૧, ૪૭૩: થોડા સમય ઉપર P. R, ( શાન્ત અવધ) ના પ્રશ્નને સંબંધે અમુક રીતે જ મત આપવો એમ સંકુચિત મ ડળ ( “પ્રજામત ના પ્રતિનિધિમંડળ) તરફથી બધા સૈનિકોને આજ્ઞા થઈ. ( શાંત પ્રતિરોધ વધારે ઠીક-ન. લે.) Passover, વિસ્તાર [ કિ. ઘ.]. ઈશુ ખ્રિસ્ત, ૧૦ માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યહુદી લોકોનું મોટામાં મોટું નિસ્તાર (n) નામે પર્વ આવતું. યહુદી લોકો સહીસલામત રણને ઓળંગીને પાકિસ્ટાઈનમાં આવી પહોંચ્યા તેની યાદગીરીમાં એ તહેવારો મનાયા હતા. Pastoral poem-poetry 9. artકવિતા |ન. લા] સ. ન. ગ. ૩૯ઃ વનકવિતા–એમાં ગામડાં, વાડી, વન વગેરે સ્થળનું અને પશુ પક્ષી અને ઝાડ પાન તથા તે સ્થળમાં વસનારાઓ એ સંબંધી કથન હોય છે. ભરવાડ અને ખેડુતના વિષયને લગતી જે બાબતો તે એ કવિતામાં છે. ડુંગર, નદી, સરોવરનાં વર્ણન પણ એમાં આવે. સૃષ્ટિના પદાર્થોના દેખાના અને જીવવાળી વસ્તુઓનાં સ્વભાવનાં-સુખનાં વર્ણન એ કવિતામાં છે. દાણલીલા મહિના વગેરે છે. Pathetic fallacy, ૧. વૃત્તિમય ભાવાભાસ [ ર.મ.] ક. સા. ર૨ઃ જ્યારે કવિ પોતે પિતાની તરથી વર્ણવે છે કે એ બનાવો તે સમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તે આ કલ્પનાને P. F. ( –વૃત્તિમય ભાવાભાસ ) કહે પડશે; અર્થાત અમુક સમયે માનવ વ્યક્તિની જે અમુક વૃત્તિ હોય તે પ્રકૃતિમાં પણ દશ્યમાન થતી માની લેવાની ભૂલ આવા વિચારમાં રહેલી છે. ૨. અસત્યભાવારોપણ નિ.ભો.] મ. મુ. ૧, ૨૦૨: Pathetic Fallacy નું ભાષાંતર રા. રમણભાઈ આ શબ્દ ( “ વૃત્તિમય ભાવાભાસ ” ) માં કરે છે, પરંતુ કાવ્યશાસ્ત્રમાં “ભાવાભાસ” ને વિષય કાંઈક જુદો છે. અનુચિત વિષયમાં પ્રવર્તતા રસ તથા ભાવને આભાસ ગણાય છે, અહિં અનુચિતતાનો પ્રશ્ન આવતો નથી. તેમ જ વૃત્તિ” એ શબ્દનો અર્થ attitude મનની અથવા હૃદયની બીજી બાહ્ય પદાર્થ તરફ સ્થિતિ એમ અર્થનું પ્રથમ ભાન થાય છે. Feeling હદયના ભાવનું ચલન, અથવા “ ભાવ ' એમ અર્થ તરત નથી સમઝા. રા. રમણભાઈએ તેમના “કવિતા” વિશેના નિબન્ધમાં ( કવિતા અને સાહિત્ય પૃ. ૨૬ મામા ) કહ્યું છે કે પંડિતરાજ જગન્નાથે રસને કે તેના સ્થાયી ભાવને ‘ચિત્તવૃત્તિ નું નામ આપ્યું છે. એ આધાર “ વૃત્તિ” શબ્દને વખતે અપાશે. પરંતુ, પંડિતરાજ તરફ સંમાનને ભાવ મહારે કાયમ રાખીને પણ કહેવાનું મન થાય છે કે “ વૃત્તિ છે. શબ્દને એ અપ્રધાન અર્થ છે. તે વાત દૂર રાખીને પણ, “ વૃત્તિ ' કરતાં “ ભાવ ? શબ્દમાં સબળતા વિશેષ આવે છે, તેમ જ વૃત્તિ અને ભાવ એ બંને શબ્દ સાથે વાપરતાં વૃત્તિમય ભાવાભાસ' માં એક જાયની પુનરુક્તિ ખૂંચે છે, તેમ વળી Fallacy ને અર્થ “આભાસ” શબ્દ કરતાં બે અસત્ય ? શબ્દથી વધારે સફળ રીતે બતાવાય છે. ન્યાયશાસ્ત્રમાંના હેત્વાભાસ તે પાશ્ચાત્ય Logic માંના Fallacy શબ્દનું ખરેખરું પ્રતિસ્વરૂપ તે વનકવિતા છે. - ૨. ગોપકાવ્ય [ ગો. માં.]. ન. જી. ૧૯: “વ્રજવિલાસ” નાટક લખવા ધાર્યું અને તેનાથી Pastoral Poet (ગેપ કાવ્યને કવિ) બનવાની હોંસ કરી. Pathetic, ભાવાત્મક [૨. મ.] ક. સા. ૩૫૦: “વદાય ” ઉપકારને સ્વીકાર | ઉડી ગયેલું સ્વપ્ન” ઇત્યાદિ કાળે કેવળ ભાવાત્મક (પ્ર.) છે. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Pathology ૧૪૯ Pedant નથી, એટલે એ રીત્યે પણ “આભાસ” શબ્દ ત્યાં વેચાય, વિદ્યા બહોળા લોકમાં પાણીમાં માટે પ્રમાણ નહિ મળે. આ સર્વ કારણોને નાખેલા કાંકરાની જેમ કુંડાળાં મેટાં થયાં લીધે “અસત્યભાવારપણ” એ નામ મહે જાય છે તેમ ફેલાય એવી વાતનાં સાધન સ્વીકાર્ય ગયું છે. તેમ વળી “વૃત્તિમય ભાવા- કરવાની ઊલટ લાવવી અને તેમ કરવા મંડી ભાસ” એ નામ કરવાં “અસત્ય ભાવારેપણ” પડવું એનું નામ દેશાભિમાન. (૨) અંગ્રેજ, નામથી અર્થબોધ તાત્કાળિક અને વિશદતાથી ફેંચ, જર્મન અને યુનાઇટેડ સ્ટેટસના થાય છે. લોક એઓમાં આજકાલ સ્વદેશાભિમાન Pathology, ચિકિત્સાશાસ્ત્ર [મ. ન. ] ઝળઝળી પ્રકાશી રહ્યું છે. ચે. શા. ૩૧૬: ચિકિત્સાશાસ્ત્રાનુસાર એમ - ૨. સ્વદેશવાત્સલ્ય [ મ. ૨. જાણવામાં આવ્યું છે કે વાણીસ્થાનના અના- લિં. ચ. ] મય પૂર્ણત્વ ઉપર કેટલાક ઉચ્ચ પ્રકારના ૩. દેશપ્રીતિ સ્વદેશભક્તિ દેશભક્તિ બુદ્ધિવ્યાપારનો આધાર રહે છે. [અજ્ઞાત] Patriarch ૧. કુટઅછત્ર [ ગો. મા.3 | ૪. રાષ્ટ્રભક્તિ [ન. ભો.] સ. ચં, ૪, ૧૪૮: સર્વ શાસ્ત્રોમાં ચોરી વ. ૧૬, ૪૮૧ આ અન્વેષણને અંગે અને અસત્યને પ્રતિષેધ છે. શું તમારા કુટુંબ- રાષ્ટ્રદ્ભક્તિ (P.) તે શું-એ પ્રશ્ન તપાસમેળાઓનું બધારણ એવું છે કે આ બે વસ્તુ ! વાની જરૂર છે. ત્યાંથી દૂર રહે ? રામનું રાજ્ય છીનવી પ. દેશાસ્મિતા [ બ. ક. ] લેવાની આજ્ઞા કૈકયીએ દશરથની પાસે કરાવી of Humanity. તે દિવસ એ હતો કે સત્ય પ્રતિજ્ઞાને 1 Pedant, ૧. પંડિતમન્ય [ મ. ન. ] આધારે ઉઘાડા દિવસે લુટ થતી થવા દેવી ગુલાબસિંહ-જાવનાર ન. . પડી. જ્યાં કુટુંબ મળે ત્યાં કુટુંબછત્ર-p-ના ૨. વિદ્યારંભી દ્વારા થયેલી અનીતિ જેવી આમ રામરાજ્યમાં થઈ તેવી જ પતરાષ્ટ્રના છત્ર નીચે અધિકતર ચેસ્ટરીલ્ડને ઉપદેશ, ૧૧૨: વિદ્વાન ધૂર્તતાથી થતી આપણે વાંચી છે. માણસને એ પણ એક વર્ગ છે કે જે છે કે સ્વમતાગ્રહી મીજાજી થોડા ૨, ગૃહપતિ [ આ બી.] હોય છે, પણ થોડા અસભ્ય હોતા નથી. વિ. ૧૪૮: હેમના વખતમાં પ્રાર્થના બહુ આ જાત વાચાળ અને પ્રખ્યાત વિદ્યાભીસાદી હતી. રાજા અને ગૃહપતિ ( કુટુમ્બને એની છે. તે પોતાની વાર્તાને સ્ત્રીઓથી અને મુખ્ય માણસ ) જાતે જ યજ્ઞ કરી લેતા. ગ્રીક તથા લાઠીન ગ્રંથમાંથી વાકેના તરતજ ૩. ગોત્રપતિ, મનુ, ભીષ્માચાય ઉતારા કરીને ભાવે છે. [ દ. બા.]. ૩. પાંડિત્યદંભી [ ન. . ] Patriotism, દેશાભિમાન, સ્વદેશા Pedantic, ૧. આડંબરી [બ. ક.]. ભિમાન ન. લા.] અ. ૭૬ : યુનિવર્સિટીમાં ગુજરાતી સ. ન. ગ. ૨૧ઃ (૧) ઇર્ષા અને ખંત નિબંધલેખનનો સારે પરિચય થઈ રાખી સર્વ નાતના ગૃહસ્થાએ પિતપોતાના જતો હોય તે લેખકોની apprentice કુળનું, નાતનું, તથા શહેરનું ભલું કરવું અને ( એપ્રેન્ટિસ શીખાઉ ) દશાનું p. (પેડેન્ટિક તેની સાથે સર્વ શહેરના માણસને સુખ- –આડંબરી) લખાણ ઘણુંખરું ત્યાં જ પ્રાપ્તિ થાય અને છેવટે દેશમાં તવંગર ને સુધરી જાય અને બહુ ઓછું છપાય. ગરીબ ચશસુખ ભગવે, મોટાટાં કારખાનાં ૨. પાંડિત્યસૂચક [ દ. બા. ] નીકળે, ઉપજ ઘણી અને સુન્દર થાય, દેશની Pedantry, ૧. પાંડિત્યભ ઉત્તમ જણસે પરદેશમાં જયાં અછત હોય { મ. ૨.] For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Perceiviug ૧૫૦ Period શિ. ઈ, ર૧૬ઃ પાંડિયદંભને અભાવ એ છે ૬. પ્રત્યય [ કે. હ. અ. નં. ] ફેબ્લેનનું મુખ્ય લક્ષણ છે. ૭. ગ્રહણ [૬. બી.] ૨. વિદ્યારંભ Conscious perception,246434ચેસ્ટરીલ્ડને ઉપદેશ, ૧૧૦ : મોટી સૂચિત વેદના [ હ. દા.] વિદ્વત્તા સાથે પુખ્ત વિચારક્તિ ન હોય તે કે. શા. ક. ૧, ૧૧૪: બાલ્કવિને વેદનઆપણને ઘણી વખત ભૂલમાં, અભિમાનમાં શક્તિ ત્રણ જાતની બતાવી છે; ૧. ઈદ્રિયઅને વિદ્યારંભમાં તે દોરી જાય છે. વેદન, ૨. આત્મસૂચિત વેદન, અને ૩. Perceiving, સંવેદનવ્યાપાર, પ્રત્યક્ષ વાસ્તવિક વેદન. (પ્રમા) વ્યાપાર [ હી. . સ. મી. External perception, niet. ૧૬૯ ] દશન [મ.ન.] Percept (Light) દષ્ટિ [મ. ન.] ચે. શા. ૧૩૮: આવા પદાર્થ દર્શનને કેટચે. શા. જીઓ Concept. લીક વાર બાહદર્શન એવું નામ આપી ચેતન Afterpercept દષ્ટિપરિણામમ.ન.] પિતે પોતાની સ્થિતિનું દર્શન પામે છે તેને ચે. શા. ૨૦૦: કોઈ પ્રભાવાળા પદાર્થનું આંતર દશનથી જ પાડવામાં આવે છે. દર્શન થયા પછી થોડી ક્ષણ પર્યત તે પદાર્થનું Mental perception, Walet ચિત્ર નજર આગળ રહે છે એ ચિત્રને “દષ્ટિ- પ્રત્યક્ષ હી. વ્ર. સ.મી.] પરિણામ” એવું નામ આપીએ તે ચાલે. Noumenal perception, 9120. Perception ૧. દશન [ મ. ન. ચે. વિવેદન [ હ. કા.] શા. ૪૯૩ ] Philosophy of perception૨. ઉપલબ્ધિ [મ. ૨.] Theory of vision or perceptioyant objective. on, દષ્ટિવાદ [મ.ન.] ચે. શા. ૧૫૯: દષ્ટિ એટલે ચક્ષુથી જેવાના ૩. વેદન [હ. ઠા. ] વ્યાપારનું પરિપૂર્ણ તાત્પર્ય વર્તમાન સમયમાં કે. શા. ક. ૧, ૧૧૨: વેદનનું પરિણામ સ્થપાયલા દૃષ્ટિવાદથી, તે વાદના સ્થાપના બંધાય, તે મુકરર થયા પછી કેટલીક શક્તિઓ બીશપ બાર્ક લીએ સારું સ્પષ્ટ કરી આપ્યું છે. ખીલે છે (જો કે જૂદી જૂદી જાતની હોય એ વાદ પ્રમાણે ચક્ષને જે સાક્ષાત ગ્રહણ છે), તથાપિ તેઓ એક બીજા સાથે બહ થાય છે એમ મનાય છે તેમને ઘણો ભાગ ભેળસેળ હોય છે. સ્પર્શજન્ય હોય છે. ૪. પ્રત્યક્ષ પ્રમા [હી. ત્ર.] Sense perception, vigvaren સ. મી. ૧૫૯: જ્ઞાનવિષયક સાક્ષાત અનુ [ હ. દ્વા] ભતિ એ, બે પદાર્થો વચ્ચે રહેલે એક પ્રકાર Visual purception, 211844 નો સંબંધ છે, આમાંનો એક પદાર્થ માન પ્રત્યક્ષ [કે. હ. અ.. સિક વ્યાપારરૂપ, એટલે પ્રત્યક્ષદર્શનાત્મક Period, ૧. સમય [ આર્યધર્મપ્રકાશ ] વ્યાપારરૂપ વા મનનાત્મક વ્યાપારરૂપ વા પ્રત્યય ૧૯૩૬, શ્રાવણ, ર૨૯: વર્ગ ગોઠવાઈ જાય વિષયક વ્યાપારરૂપ હોય છે, અને બીજો વિષય પછી જેમ ચિત્રને માટે કે ગાયનને માટે સમય રૂપ હોય છે, જેની પ્રત્યક્ષ પ્રમા થાય છે, વા નીમેલા હોય, તેમ એક સમય પાકક્રિયા. જે વિચારમાં પ્રતીત થાય છે. શીખવાને,એક સમય વસ્ત્ર કેવા પ્રકારનાં પહેરવાં ૫. સવિકલ્પક જ્ઞાન [ ક. મા. ] તે તેને હેતુ બતાવ્યા વિના ગુણ દર્શાવી સ. ર૯, ૧૫૭: નિર્વિકલ્પજ્ઞાનને પાશ્ચાત્ય શીખવવાનો, એક સમય બોલવા આદિમાં માનસવિજ્ઞાનીઓ Sensation કહે છે. ને | કેટલો વિવેક રાખવો તે શીખવવાને એમ સવિકલ્પક જ્ઞાનને p. કહે છે. નદા નદી વિષયને માટે સમય ઠેરવવા. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Periodical ૧૫ Personification ૨, ૧વાકોચય [૨. મ. ] | ની વાતો કરે છે તેને બેટી પાડવાની ક. સા. ૩ર૦: મિલ્ટનના વાકચચ (P.) જરૂર છે.. ની કલ્પના ગુજરાતી ભાષામાં બતાવવી બહુ Personal equation, surga. અઘરી છે. પ્રાધાન્યતા [મ. ન. એ. શા] ૨. મહાવાકય [બ. ક.] ૨. અંગત દૃષ્ટિ [ મૂળજીભાઈ હીરાક. શિ. ૧૫: સરલ પ્રવાહની સાથે મરેડ- લાલ ચેકશી ] દાર, અને મારે હેર ગાંભીર્ય અને તેજ વ. ૧૭, ૨૧૦ઃ જેને અંગત દષ્ટિ (p. e) અને પ્રભાવની સાથે ગતિમાં છટાવાળું, અંગ્રેજી કહે છે તે આ જ સંવેદનસમૂહ છે. નું જે મહાવાકય-P., તેને અપનાવી લેવામાં ૩. વૈયકિતક વટાવ [બ. ક.] બંગાળી, હિંદી અને મરાઠી ભાષાઓ હજી ખાનગી પત્ર. સુધી નથી ફાવી શકી. Personal identity, BMLC24. Periodical, ૧. કમિક ભાવના ઈ મ. ન. ] ચે. શા. ૩૩૯: જેમ જેમ ભાવાધિગમની [બુદ્ધિવર્ધક ગ્રંથ) ૧૫, ર પુસ્તક, કમિક શકિત વધતી આવે છે, તેમ તેમ આત્મભાવના (p) પુસ્તકો જેવાં કે સૈમાસિક અને માસિક પુસ્તક, અને વર્તમાનપત્રોને ત્યાંહાં વધારે સંપૂર્ણ થતી જાય છે. પાર નથી. Personality; ૧. વ્યક્તસ્વરૂપ ૨. સામયિક [મ. ન. [ આ. બા. વ. ૧૬૨]. સુ. ગ. ૬૨૭: બે વર્ષના સંધિ ઉપર એ ૨. પુદ્ગલત્વ [બ. ક.] વિષય ચર્ચા ત્યારે ઘણાંક સામયિક પત્રોમાં ! ગુજરાતી દિવાળી અંક, ૧૯૮૧. એ ચર્ચાની વિરુદ્ધ તેમ તેના પક્ષમાં લેખ | Persona થવા લાગ્યા હતા. અ. ક. નિવેદન, ૬: ખરું જોતાં એ ઠગવાની ૩. મુદતિયું ક્રિયા p. થી વેશધારણથી નથી થતી, પણ ત્રીજી પરિષદ ૧૨: ઉપરાંત એ વિજ્ઞાપના impersonation થી અન્યરૂ૫પ્રવેશથી ઉપરથી રોજીંદા અને મુતિયાં વર્તમાનપત્રોમાં થાય છે અને તેથી કરીને એ impersonalએ વિશે ચર્ચા પણ શરૂ થઈ હતી. અમુક વિશિષ્ટ વ્યક્તિથી અસંબદ્ધ, રહે છે. ૪. નિયતકાલિક [અજ્ઞાત] Personification, ૧. સજીવારોપણ ૫. મુદ્દતી [બ ક. ] રૂપક, સજીવારોપણ ન. લા.] સ. ૨૪, ૪ર૩ઃ માસિક અને મુતી પત્રોની (૧) ન. ક. ૮૯૪: સજીવારોપણને (P.) સંખ્યા અને સ્થિતિને આ જાતના સાહિત્ય જુદે જ અલંકાર (અંગ્રેજીમાં) ગણે છે. સાથે નિકટના સમ્બન્ધ જણાય છે. (૨) સ. ન. ગ. ૩૦ઃ નિર્જીવ પદાર્થને અથવા Peripheral end, va Byd એકાદા ગુણધર્મ બનાવ–સમય છે. ને સજીવ માની તેની પાસે સજીવની પેઠે બોલાવવું, [મ. ન.] કર્મ કરાવવું તે સવારેપણુરૂપક કહેવાય છે. ૨. શા. ૧૦૩ તંતુના બાહ્ય અંતને જે સંઘર્ષ તેનું અવ્યવહિત ફલ પ્રત્યક્ષ નથી. ૨. છવાપણું [મ. ન.] Personal, ૨. શા. ૪૦૩: વિશ્વનિયમોમાં જીવારોપણ Personal God, એકાદશસ્થ કરી, બાળકને સહજ સમજાય તેવા તેમ ઈશ્વર [ અં. સ.] રસિક લાગે તેવા આકારે તે નિયમો સમભા. લે. ૧૯ ભક્તિના સંબંધમાં ખ્રિસ્તી જાળવવાથી બહુ લાભ થવાનો સંભવ છે. વગેરે લોકો જે એકદેશ ઇશ્વર (P. G.) ૩. પુરુષીકરણ [ ચું, ન.] For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Perspective ૧૫ર Petitio Principii ગુ. જી. ૬૩: કુદરતની શકિતઓનું પુષી ૩. નિરાશાવાદ [ અ. ક. કરણ (P.) આ રીતે થયું કે પછી તરત જ જુઓ Meliorism. દેવીકરણ (Deification) થાય છે, Pessimist, ૧. નૈરાશ્યદશી Perspective, ૧. ૧. યથાદશTહ. કા.કે. [ ગે. મા. ] શા. ક. ૧, ૩૨૮]. oyal Optimist. ૨. યથાદર્શન [ ગૂ. વિ.] ૨. દુર્ભાગ્યવાદી, [ઉ. કે. સદર] વિ. ૧૨૧: પ્રતિમાલેખન (Model ૩. દુખવાદી [મ. ઇ. સ. ૨૯, drawing) અને યથાદર્શન (Perspective) ૪૫૫.]. આવા દૈમિતિક આકારના પદાર્થો જેવા કે | Petitio principli, ૧. સિદ્ધસાધન ઘનચોરસ, ત્રિકોણ, ચોરસ, પણ, સૂચિ, '[મ. ન. ] પાશ્વ, નશાકૃતિ, શંકુ વગેરે પદાર્થોની યથા ન્યા. શા. ૧૪૬: સિદ્ધસાધન એટલે જે દર્શનના નિયમોને અનુસરી આકૃતિઓ વાત અવયવોમાં સ્વીકારી લેવાઈ છે તેને કાઢવી. નિગમનમાં દર્શાવવી–સિદ્ધનું સાધન કરી ૩. પૂર્વાપર પ્રમાણુ નિ ભો]. બતાવવું. સિદ્ધસાધન એ શબ્દ આપણ ન્યાયઅ. ક. ૬૦: હેમની ચિત્રની પૂર્વાપર નો છે અને ત્યાં એનો અર્થ આ કરતાં જરાક પ્રમાણ (p) યોજના રંગભૂમિ ઉપર ઉત્તમ જુદો છે. એક પ્રમાણથી નક્કી થયેલી વાતને પ્રકારની હતી. અન્ય પ્રમાણથી સાધવા માંડવી તેને સિદ્ધ૨. દષ્ટિફલક [વિ. ક.] સાધન કહે છે. પર્વત ઉપર અગ્નિ છે એ વાત ક. ૫, ૧, ૨૩–૪: એક તરફ એમનું | પ્રત્યક્ષ થયા પછી તે સિદ્ધ કરવા અનમિતિનો એ પોતાની જવાબદારીનું તીવ્ર ભાન અને પ્રયોગ કરવો એ સિદ્ધસાધન છે. એમ જ બીજી તરફ આજે પ્રસિદ્ધિમાં આવેલા સેરડી અવયવોમાં જે વાતનો નિશ્ચય પ્રત્યક્ષાદિ ગમે સાહિત્યને પણ કાળબળે પ્રાપ્ત થનારું પ્રજા- તે પ્રકારે થયે છે તે જ વાતને અનુમિતિના કીય દષ્ટિફલક (“પરસ્પેકિટવ”) માંનું રથાન નિગમનરૂપે સિદ્ધ કરી આપવી તેને પાશ્ચાત્ય સિદ્ધસાધન કહે છે. આ બંને વસ્તુઓ આજની રસધારાદિમાં જે ખરા દેષ હશે તેને નિવારશે અને પેટા ૨. સાધ્યસ્વીકાર [ ન. ભો.] વ, ૧૦, ૪૫૦:–આ પ્રકારને સાળ જોઈને વિરોધોને શમાવશે. હમે એમ દલીલ કરશે કે શિવાજીના સમયPerspective drawing, le. ગ્દશનચિત્ર [ ગો. મા. 1 માં આ હાલની “ફેશન’ના સાળ થતા હતા, સ. ચં. ૪, ૩૪: કુસુમ દિગ્દર્શનચિત્ર– કેમકે “ઓને! આ રહ્યો, હેના વખતને સાળ ! ” તો નાટકના પ્રકાર કે દલીલ કરે છે P. dના સાધારણ નિયમો શીખી હતી. કે પ્રેમાનન્દના સમયમાં આ પ્રકારનાં નાટકો ૨. યથાદશનચિત્ર [ ગ. વિ.] ભજવાતાં હશે અને તેણે ભજવાતાં દીઠાં હશે Pessimism, ૧. નિવૃત્તિમાર્ગ મિ. ની હેના જેવું જ વિપરીત સાધ્યસ્વીકાર (p. p.) ૨. શા. પ૩૭ઃ ઈચ્છમાત્ર સ્વરૂપે જોતાં નું સેવન કર્યું ગણાશે. નિદરૂપ જ છે. અર્થાત વિદ્યમાન એવા કેઈ ! ૩. અ ન્યાશ્રય [રા. વિ.] કખ કલેષાદિના પરિહારની અભિલાષા રૂપ છે, પ્ર. પ્ર. ર૯૩: કઈ બાબત સાબીત કરવી એમ નિવૃત્તિમાર્ગવાળા જે માને છે તેમાં જે હોય તે પ્રથમ અમુક સાધનથી તેને સાધિત કાંઈ સત્ય છે તેનું બીજ ઈચ્છાના આ સ્વ કરીએ અને પછી એ સાધન પણ પ્રતિવાદીને રૂપમાંથી જ ઉદભવે છે. સંમત ન હોય તો એ સાધન પાછું એ જ ૨. દુ:ખવાદ [ હિં. ગ.] સાધ્યથી સાબીત કરીએ એ અન્યોન્યાશ્રયનો જુઓ Optimism દોષ છે. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Petrology ૧૫૩ Philanthropist ૪. વલપ્રમાણ [મ. ૨.] વ. ૧૦, ૧૧૦: શ્રી. શંકર ભગવાને અ. ન્યા.: થે દોષ સાધ્યસ્વીકાર અથવા પોતાના શારીરિભાષ્યના આરંભમાં અધ્યાસવાનું વર્ત પ્રમાણુ (Begging the question, (P.) જે સ્થાપન કર્યું છે તેમાં સ્પષ્ટ Petitio Principii)નો છે. તેમાં અનુ જણાવ્યું છે કે દર્ અને દશ્યના ઇતરેતરાધ્યાસ માનને જ સાધન બનાવી દેવામાં આવે છે. વડે આ જગદ્રવ્યવહાર ચાલે છે. આ પ્રકારના દે લાંબાં ભાષણોમાં જ થાય Phenomenon, ૧. પ્રત્યક્ષાંશ [બ. ક.] છે તેથી કદાહરણો આપવાં સહેલાં નથી. પણ વ. ૫, ૩૨૯: છંદરચનામાં જેમ ભાષાના સાદા રૂપમાં સાધ્યસ્વીકારને દેષ ઘણી વાર છ દો અને તેમની અગણિત શક્યતાઓમાંથી થાય છે. ઘણા માણસો કહે છે કે જૂઠું બોલવું કવિ તેની કેળવણી–તેના જમાના-તેની પરં. એ ગેરવાજબી છે કારણ કે જૂઠું બોલવું એ પરાને અનુરૂપ અમુક રચનાઓને પસંદ કરે પાપ છે ઈત્યાદિ. છે અને ખીલવે છે તેમ કવિતાના વિષયને Petrology, શિલાવિદ્યા [પે. ગો] માટે પણ કેળવણી-જમાના-પરંપરાને અનુરૂપ વિ. વિ. ૧૦૩. અમુક પ્રત્યક્ષશ (phenomena) જ તેને Phantasy, ૧. તરંગ [હ. ઠા. ] ગમી જાય છે. કે. શા. ક. ૧, ૧૫૩: બાળકોમાં કલ્પના ૨. વ્યતિકર [ ચં. ન. ] શકિત જોવામાં આવે છે, પરંતુ ઘણી વાર તે બીજી પરિષદું, “ વિજ્ઞાનના અભ્યાસની ખરી કલ્પના નથી હોતી; એને આપણે બુટ્ટા આવશ્યક્તા” પઃ જે સ્થલ સષ્ટિના મહાન અથવા તરંગ કહીશું. તેમનું મન ગમે ત્યાં તેમ જ અ૫ વ્યતિકર (p.) આપણા ભટકતું રહે છે. જાણે સ્વપ્નમાં આવતાં હોય, આચાર વિચાર પર આટલી બધી અસર કરે તેમ તે એવા તરંગમાં ગોથાં ખાય છે; અને ! છે, તે પૂલ સૂષ્ટિના જ્ઞાનની સમૂળગી ઉપેક્ષા એ વિચારશૂન્ય થઈ જાય છે, કે પોતાની કરવી એ શું માનવ જ્ઞાનના ક્ષેત્રના એક અતિ આસપાસ શું બને છે, તેનું તેમને ભાન | ઉપયોગી અંગનાં દ્વાર પોતાની મેળે જ બંધ રહેતું નથી. કરવા જેવું નથી? ૨. દિવાસ્વમ [ભૂ. ગો. ] ૩. એહિક પદાર્થ [ અ. ક.] Phenomenal, પ્રાતભાસિક [મ. ન. | m Noumenon. ચે. શા. ૨૮૫] ૪. દૃશ્ય જગત, દૃશ્ય પદાર્થ Phenomenal existence, uld [ હી. વ. સ. મી. ૧૬૮] તિક સદ્ભાવ [ ન દે. ] ૫. પ્રતીતિ, લક્ષણ નિ. દે] હિં. ત. ઈ. પૂ. પ્રસ્તાવના, ૧૧ઃ સામાન્ય જુઓ Metaphysics અને Noumenon લોકિક બુદ્ધિ દ્રષ્ટા, દશ્ય અને દષ્ટિ અથવા ૬. ઘટના [પો. ગે.] જ્ઞાતા, રેય અને જ્ઞાન એ ત્રિપુટી સ્વતંત્ર વિ. વિ. ૮૧: જ્ઞાનમાત્ર-ઘટનામાત્રની અસ્તિત્વવાળા પદાર્થો છે એમ સ્વીકારી પ્રવૃત્ત થાય છે, ત્યારે વિચારક દષ્ટિ તેને પ્રાતીતિક સમજુતી મેળવવી અને આ સમજુતીની સત્યતા વિષે પ્રમાણે મેળવવાં એ વિજ્ઞાનના સદ્ભાવ (p. e.) સ્વીકારી પ્રવૃત્ત થાય છે. કર્તવ્યમાં મુખ્ય છે. _Phenomenal world, દશ્ય જગત [ જ્ઞા. બા. ] ૭. નામરૂપ [ દ. બા] વ. ૧૭, ૩૫૬ઃ આ p. w. (દૃશ્ય જગત્ ) | જગત) Philanthropist, લેકસખા, લેકતે એના આદિ ચિત્રકારની ચિત્રસૃષ્ટિ છે. પ્રેમી [.બા] Phenomenalism, 2482131416 Philanthropic, ovalbeul 5121 [ ન દે. ] [ન. ભ.] For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Philosophy ૧૫૪ Ph ysical વ. ર૭, ૯૩: જનકલ્યાણકારી (p.) વ. ૧૧, (૧) ૨૫૪; સંસ્કૃત અને તેની સંસ્થાઓમાં રમણભાઈની શાન્ત અને પ્રગટ પુત્રીરૂપ ભાષાઓનું જોડણીની બાબતમાં સેવા અનુપમ હતી. ઉચ્ચારાનુસારી (p.) લેખન સ્વરૂપ હમને Philosophy, ૧. ફિલસુફી [ મ. ર.] અશકય ભાસે છે. (૨) ૨૫૬ઃ જે કાર અને ન શિ. ઈ. ૪૪: પાઇથેગેરસ આપણુ યોગી કારનો p. (વા વ્યાપારસ્થ) સંબધ આમ સરળ એના જેવો હતો. તેના સંપ્રદાયે ગ્રીસ ઉપર રીતે સૂચવાય છે. પુષ્કળ અસર કરેલી; પણ તે શીખવવામાં Phonetics, વાવ્યાપાર [ન. ] તેની ફિલસુફીની અંદર ઉતરવું પડે છે; તેટલા વ. ૪, ૩૨૮; વાવ્યાપાર (0) ની ચર્ચા માટે આ સ્થળે એ સંબંધી વધારે કહી કરી અનેક અપૂર્વ અને ગમ્ભીર વિચારે શકાતું નથી. હેમણે બતાવ્યા. ૨. તત્વશાસ્ત્ર મ. ન.] | Phonofilm, વનિયુક્ત ચલચિત્રચે. શા. ૩૭૩: સહજ શ્રદ્ધાની મર્યાદા ! ચિત્રપટ [ રામચંદ્ર શુકલ] કેટલી માનવી એ પ્રશ્ન વિવાદાસ્પદ છે, સ. ૧૯૨૭, જાન્યુઆરી ૪૨ઃ ડે. સી. ડી. અને તત્ત્વશાસ્ત્રમાં એ ઉપર ઘણે મતભેદ રેસ્ટ ધ્વનિયુક્ત ચલચ્ચિત્ર; p...ની નવીન થયેલો છે. શોધ કરી. વનિયુક્ત ચિત્રપટ (p.) ની સમ૩. તત્ત્વજ્ઞાન [અજ્ઞાત–આ. બા] ! જુતી ડે. રેસ્ટ આમ આપે છે.” જુઓ Common sense. Phrase, શગુચ્છ [બ. ક.] ૪. પર્યેષણ ગિ. મા...] અં. ૧ઃ એક શબ્દ કહાડે અને સવાલ સ. ચં. ૩, ૧૧: ઉલ્લાસમાં આવી આમ પૂછે–આ શબ્દના બે અર્થ નોંધ્યા છે, ફલાણે પષણ (ફીલોસી) કરતા યોગી સરસ્વતી- ત્રીજો નંધો કે કેમ? ફલાણું અર્થને માટે ચંદ્રને કંઇક નવા જ લક્ષણવાળો લાગે. ગુજરાતી કયો શબ્દ લખો ? અમુક શબ્દગુચ્છ ૫. તત્ત્વચિંતન આિ. બા.] (p. કેઝ) અને તેનો અર્થ ઊમેરવા જેવો આ. ધ. ૧૭: તવચિંતન ( p. ) એટલે ખરે ? ઇત્યાદિ. પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તત્ત્વભૂત Phrenology, મસ્તકસામુદ્રિકશાસ્ત્ર સ્વરૂપ શું છે, અને એ તત્ત્વની દષ્ટિએ ભાસ- _નિ. લા.] માન સ્વરૂપનો શો ખુલાસે છે એને બુદ્ધિ સ. ન. ગ. ૪૬૫: એણે કેનેલો --મસ્તકમારા વિચાર. સામુદ્રિકનું નવું શાસ્ત્ર શેયું છે. ૬. તત્ત્વવિદ્યા હિી. વ. સ. મી.]. ૨.મસ્તિષ્કવિઘા [ મ. ન.] Philosophical, પોષક [ગો.મા.] ચે. શા. ૩૪: મસ્તિષ્કવિદ્યાને આધારે સ. ચં. ૧, ૨૮૪: બુદ્ધિધન હસ્ય “ રાણાજી, ચિંતાનો અંત આવ્યો કંઈ દીઠે મગજના ભાગના વધતા ઓછા ખીલવા ઉપરથી છે ? સંસાર એટલે જ ચિંતાની પરંપરા; એક અમુક શક્તિના જૂનાધિકત્વને જે નિર્ણય ચિંતા જાય કે બીજી આવી જ છે ” અભણ કરી શકાય છે તેને, તેમ મુખમુદ્રા, સામુદ્રિઅમાત્યને આમ પષક (“ફીલોસોફી” વાળી, કાદિથકી ચેતનશક્તિનું અનુમાન થાય છે તેને પષક, શોધક; Philosophical) રીતે આ શાસ્ત્રમાં હજુ સ્થાન મળ્યું નથી. બોલતો જોઈ નવીનચંદ્ર વિશેષ રસથી સાંભ- Physical, પ્રાકૃતિક [મ. ન.] ળવા લાગ્યો. ચે. શા. ૫૯: આવા પ્રાકૃતિક પદાર્થોના ૨. તાત્વિક, તત્ત્વજ્ઞાનવિષયક સંસર્ગ ઉપરાંત મનુષ્ય પોતે જેવા મંડળ[અજ્ઞાત વ્યવસ્થાના સંસર્ગને પણ વિચાર મુખ્ય રીતે Phonetic, ઉચ્ચારાનુસારી, વાગ- . કરવાનો છે. વ્યાપારસ્થ [ન. ભ.] ૨. ભૌતિક [ આ. બા. ] For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Physical science ૧૫૫ Physiology જુઓ Metaphysical. મ. રૂ. છે. મુ. ૬૫ અંગ્રેજી, ફ્રેંચ, જર્મન ૩. પાર્થિવ [ દ. બા. ] વગેરે અર્વાચીન ભાષાઓ, અર્વાચીન ઇતિહાસ, Physical geography, Alet- ખગેળ, પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, વગેરે વિદ્યા [મ. ન.]. બાબતો શિખવી હોય તો તે શિખવે છે. ના. પ્ર. ૧૯: આસપાસના વિશ્વચમત્કાર ૨. દૈતિકશાસ્ત્ર [ન. ભો.] સમજવા અને તે ઉપર વિચાર કરી, પોતે વ. ૧૩, ૯૦: ખરે પ્રશ્ન એ છે કે હિંદુતે જ્ઞાનનો ઉપયોગ કરી બીજાને ઉપયોગ કરા- સ્તાની ધ નાં આંદોલનની સંખ્યાને નિર્ણય વો એ પણ આ ઠેકાણે જરૂરનું છે. ને ! કેઈએ પણ ભૌતિકશાસ્ત્ર (IP) ની પ્રગઆટલા માટે ભૂતકવિદ્યા (p. g.) નું જ્ઞાન ! શાળામાં યોગ્ય યવડે કસોટી વાપરીને પણ આવશ્યક છે. કર્યો છે ? ૩. પ્રાકૃતિક ભૂસ્થિતિ [મ. ન] | . આધિભાતિકશાસ્ત્ર ૬ હી. વ્ર. સુ. ગ. ૮૯૩ઃ જર્મનીમાં આજકાલ સ. મી. ૧૬૯ ] પ્રાકૃતિક ભૂસ્થિતિ એટલે ફીઝીકલ જ્યોગ્રાફીની ૪. પદાર્થવિજ્ઞાનવિદ્યા, ભાતિકસાથે ભૂગોળમાં જણાવેલાં સ્થાને વિષે પણ વિદ્યા [દ. બા.] વ્યાપાર, ઇતિહાસ, કળા ઇત્યાદિની જે માહિતી હોય તે આપી વિષયને રસિક બનાવવાની Physiocracy, ખેડૂતવાદ [ન્હા. દ] યોજના થઈ છે. ઉ. ૪. ૧૩: પ્રોટેસ્ટન્ટવાદ જમ્યા પછી ૪. વિધવણન [મ. ન.] પશ્ચિમ દેશેમાં ઇન્દ્રિયનિગ્રહની કે લક્ષ્મીચે. શા. ૫૦૮: વિશ્વવર્ણન તે પણ એવી નિગ્રહની વાતે ઓછી થાય છે, ને પશ્ચિમની રીતે શીખવી શકાય કે તાદૃશતા અને ભવ્ય- સંસ્કૃતિ લક્ષ્મીપૂજા ને સુખપૂજાને માર્ગે તાની વૃત્તિઓ વિકસતી ચાલે. અહડી છે, પણ ખુદ યૂરોપમાં એ અર્થPhysical science, વિશ્વવિવેચન- શાસ્ત્રની વિરૂદ્ધની ચળવળે તરત જ મંડાઈ. શાસ્ત્ર મિ. ન.] ફ્રાન્સમાં ફિઝિક્રેટસને ખેડૂતવાદ ઉદ્દભવ્ય, ચે. શા. ૪૦૩: વિશ્વવિવેચનશા વ્યાપ્તિ- ને વ્યાપારીઓ નહીં પણ ખેડૂતો જ સદા મય છે; તેમાં અવલોકન અને પ્રયોગ થકી સર્વદા ખરા લહમીજન છે એ સિદ્ધાન્ત પ્રત્યેક વાતના નિયમનું સ્વરૂપ તપાસવામાં સ્થપાયે. નફામાં હક ( profit-sharing ) આવે છે. સંધમાલિકી (communism) ધનસમાનPhysician, ઓષધદ્ય [આ.બી.] તા (Socialism) ના મહાવાદ પ્રગટી વ. ૧૧, ૨૩૯. એક ફિઝિશ્યન (ઓષધ- નીકળ્યા. વૈદ્ય ) ને દર્દીનું દઈ તપાસતાં એમ લાગે કે Physiocrat, ૧. ખેડૂતવાદી [ન્હા. દા. આ કેસ સર્જન (શસ્ત્ર) ને લાયક છે તો og in Capitalism. તેને એકદમ પોતાના હાથમાંથી છોડી સર્જન, ૨. નિસર્ગવાદી [ વિ. કે.] ને તેણે સ્વાધીન કરવો જોઈએ. સં. ૫: જે મતવાદી માણસની નૈસર્ગિક ૨. કાયચિકિત્સક દુ. કે.]. વૃત્તિઓને ઉદ્યોગમાં સંપૂર્ણ સ્વતંત્રતા Goyal Hospital. આપવાના મતના અને જમીન ઉપર થતી Physicist, ૫દાર્થવિજ્ઞાનવેત્તા [મન] | મહેનતને જ ઉપાદક માનવાના મતના હતા ચે. શા. ૧૦૮: પદાર્થવિજ્ઞાનવેત્તાઓ તેમને ‘નિસર્ગવાદી” કહી શકાય. જુદાં જુદાં પ્રોત્સાહનના સામર્ચનું તેલન | Physiology, ૧. શારીર વિદ્યા [મ.રૂ.] સારી રીતે કરી શકે છે. ચે. દ. ચ. ૫ઃ હું બે વષ એડિનબર્ગમાં Physics, પદાર્થવિજ્ઞાન [અજ્ઞાત] રહ્યો. તે વેળામાં મને શારીર વિદ્યા, શa For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Picturesque ૧૫૬ Plagiarism વૈદ્યવિદ્યા તથા વૈદ્યક, એ વિદ્યાઓનાં પુસ્તક | ક. ૧, ૩, ૧૬-૭ઃ સુભાગ્યે, એવા પ્રતિવાંચીને જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ. કુળ પવનોની સામે અવિચળ બનીને ઉભા ૨. અંગવિજ્ઞાન [ન.લ.] રહેવાની હિંમત ને દરેક જાતની સાધનસંપન્નજુઓ Anatomy. તા જે દરેક અગ્રયાયી ( પાયોનીયર”) માં ૩. શારીરશાસ્ત્ર [મ.ન.] હોવી જોઈએ તે તેના ચાહકોમાં છે. ચે. શા. ૪૭: રાગ અને રંગમિશ્રણમાં * ૨. પ્રથમ પુરુષ [ ચં. ન.] અમુક અમુક વાતને પૂર્વ અને પશ્ચિમ ઉભય શારદા, ૧૯૩૧, જાન્યુ. ૯૪૨: પ્રથમ દેશે પસંદ કરે છે, તેમજ પ્રાચીન અને પુરુષ p. તરીકે નર્મદની શૈલી માટે જેટલી અર્વાચીન સમયમાં પણ તે માન્ય છે એમ | | પ્રશંસા કરવી હોય તે કરવાની છૂટ છે. જણાય તે, આનન્દની જે સાદી સામગ્રી ૩. મુલકગીર, અગસ્તિ દિ. બા.] શારીરશાસ્ત્રાનુસાર કે ચેતન શાસ્ત્રાનુસાર મનાતી | Pitch, સ્વરમાન ગ્રિા. બા.] હોય તેની સાથે તે વાતને સંબંધ છે એમ વ. ૧૮, ૪: પરિમિત તે વળી અપરિમિત સહજ સિદ્ધ થશે. જોડે એકસૂર શી રીતે થઈ સકે ? થઈ સકે ૪. ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર (હઠા.] શા માટે નહિ ? એનું અદ્વૈત નહિં પણ બની કે. શા. ક. ૧, ૧૧૦: ઇંદ્રિયવિજ્ઞાન અને વચ્ચે એકસ્વરતા સાધવી છે, તે બને; માનસશાસ્ત્ર એ ગહન અને વિશાળ વિષ છે, | એકનું સ્વરમાન (p ) નીચું અને બીજાનું ૫. શરીરવ્યાપારશાસ્ત્ર [આ. બા] | ઊંચું તેથી બાધ નહિં આવે. આ. ધ. ૪૧૮: ઓકસફર્ડના એક પ્રોફેસર | Plagiarism, ૧. કાવ્યાય, ગ્રન્થર્ય બર્ડન સેન્ડર્સન નામના શરીરવ્યાપારશાસ્ત્ર [ન. ભો.] (p.) વિદ્વાને લોર્ડ કેલિવનની વિદ્વત્તાનાં ભે. છ. ૧૭૦: બીજો એક દોષ–દેષાભાસઘણાં વખાણ કર્યા. એમનાં કાવ્યમાં કોઈ સ્થળે કેટલાકને જણાશે. ૬. જીવનતત્વશાસ્ત્ર નિ..] તે જે અગ્રેજીમાં Plagiarism ના શબ્દથી વ, ૧૬, ૭૨૮: P. જીવનતtવશાસ્ત્રમાંથી ઓળખાય છે અને જેનું ગુજરાતીમાં કાવ્યચર્ય રૂપક લઇએ તે કહેવાય કે ગતિ તે protop અથવા ગ્રંથાર્ય એમ ભાષાન્તર થાય તે lasmic cell unit Rાવા વા (મા) છે. ૨. તફડંચી [અજ્ઞાત ૭. ઇન્દ્રિયવિજ્ઞાનવિદ્યા [ કે. હ. સાહિત્ય, ૧૯૨૯, ઓગસ્ટ અ. ન.] ૩. અપહરણું [વિ. ક]. ૮. શરીરવ્યાપારવિદ્યા, શરીર કૌ. ૨, ૩, ૧૦: સાહિત્યમાં અપહરણ વિદ્યા [દ. બા] (Plagiarism. રા. એડમેડ ગેસના નીચેના Picturesque, ૧. ચિત્રમય [બ. ક.] શબ્દો ઉપરથી પર્યાયની યથાર્થતા સમજાશે - જુઓ Concrete. According to the Dictionaries, the ૨. વિચિત્ર, ચિત્તાકર્ષક [દ. બા.. original meaning of “plagiary" Picturesqueness, ચિત્રમયતા was a kidnapper, a person who [ બ, ક ] steals away somebody else's child શાપસ ભ્રમ અને બીજી કવિતાઓ, પ્ર and pretends it to be his own...... વેશક, ૬: પસંદ કરેલા પ્રસંગના નિરૂપણમાં But very recently the term became ડગલે ડગલે મને હર ચિત્રમયતા (p. પિકચર confined to those who steal the કનેસ) છે; દરેક ચિત્ર સુરેખ, ભાવવાહી, children of other people's brains ખુલ્લી રેશનીમાં દીપતું અને અસરકારક છે. whether by the borrowing of the Pioneer, ૧. અગ્રયાથી વિ. ક.] general lines of invention, or by For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Plasticity ૧૫૭ Pliancy the actual adoption of language- હેની ભાવના ગેવર્ધનરામના હૃદયમાં આ The Sunday Times, January 24, . સમયે જન્મી હોય કે સ્થિર થઇ હોય એમ 1926: Tho Sin of Borrowing')' ? | લાગે છે. Plasticity, સંસ્કારોગ્યતા [મ. ન.] ૩. અફલાતૂની ઉર [બ. ક] ચે. શા. ૪૯૮: સ્વાભાવિક રસિકતા હોવા સ. કુ. ૨૫: નાયક સરસ્વતીચંદ્રને બંને પૂર્વે સાધારણ રીતે માણસેમાં હેય છે તેવી સાથેનો સંબંધ અફલાતુની ( p. ) સંસ્કારયોગ્યતા અને બુદ્ધિશક્તિ હેવી ઉગને છે. કુમુદસુંદરીની સાથે એનું લગ્ન જોઈએ. યા પુનર્લગ્ન થતું જ નથી, એની સાથે સર સ્વતીચંદ્રને કરગ સોમનસ્યગુફા અને Platonic love, ૧. અપાર્થિવ પ્રેમ તેમાંના સ્વપ્નમાં થાય છે; કુસુમસુંદરીની [ બધુસમાજ ] સાથે એનું લગ્ન થાય છે તે વિશે બીજાઓ વ. ૬, ૧૭૪: સરસ્વતીચંદ્રને પોતાના ગમે તે આશા બાંધે, પણ વર કે કન્યા જ્ઞાન આગળ વિનમ્ર કરતી અને વિહારપુરીની એકેએ તે લગ્નગાંઠને સંસારી લગ્ન તરીકે સાથે અપાર્થિવ () પ્રેમમાં જીવન ગાળતી સ્વીકારી જ નથી. ચન્દ્રાવલી.. ૪. નિર્વિષય પ્રણય, નિષ્કામ ૨. માનસ સ્નેહ [કા. છ.] કામુકતા [દ. બા. ] શ્રી. ગો. ૪૮: માનસનેહ (p...) Plug (Arch.), ખૂટ [ગ. વિ.] એટલે કે વિષયવિકાર કે સ્વાર્થની વાસનાથી Pluralism, નાનાર્થવાદ નાના પદાર્થરહિત, શરીરની ઉપાધિથી તદ્દન સ્વતંત્ર અને સત્તાવાદ, અન્નકાન્તિકવાદ [હી. વ. કેવળ મનમાં જ વાસ કરનાર એ નેહ, સ. મી. ] ૧. આંહી જરા શંકાનિવારણની જરૂર છે. (1) જુએ Absolutism. (૨) ૧૬૮ શંકા પહેલી –ભેળાનાથ સારાભાઈનું જીવન-| - Pluralistic, નાનાથવાદી ચરિત્ર વ. કાવની કૃતિ હોવા છતાં હેમાંના | £ હી. ઘ. સદર 1. કાવ્યચર્ય–ગ્રન્થર્ય” પર્યાય ૨. નર Plutocracy, ૧. ધનશાસન મિ. ૨.] સિંહરાવને નામે કેમ ? નિવારણ-જે દસમા એ. ની. ૨૪૩: આ દાખલાઓમાં અધિપ્રકરણમાં આ પર્યાય વપરાયા છે તે પોતાનું કાર યોગ્યતા પ્રમાણમાં નથી, પણ ધનનહિ પણ અન્ય કોઇનું લખેલું છે એમ સ્વ. શાસનની માફક દ્રવ્ય અને સત્તાના કારણથી કૃષ્ણરાવે જ પ્રસ્તાવનામાં જાહેર કર્યું છે, અને આપવામાં આવે છે. અન્ય કઇ તે રે. નરસિંહરાવ જ એમ લેખન– શૈલી તથા અન્ય પ્રમાણને આધારે પ્રતીત ૨. ધનવજ [ હા. દ.] થયું છે, તેથી. શંકા બીજી:–“અપહરણ” સાથી ઉ. ૪. ૧૨: અમેરિકાને કિનારે પિઝારે પહેલે વિ મ. ભટ્ટના મનનમાં આવેલે, અને અહીં ઉતર્યો, તેમ મે ફલાવર જહાજમાંથી ઉદાહરણ પણ એમાંથી જ આપ્યું છે, છતાં કેસમાં સાગરયાત્રાળુ પ્રોટેસ્ટન્ટે પણ ઉતર્યા. અમેવિ. ક, નું નામ શા માટે ? નિવારણ—-એ મન રિકાના કેટધ્વજ જગતશેઠે ને એમર્સન શરે જેવા ધર્મોપદેશકો એ પૂર્વજોના વંશ નનું લખાણ, વિચાર અને જવાબદારી સધળું માર હોવા છતાં “ અપહરણ” શબ્દ તો તંત્રીએ છે. Plutocracy ને Liberty-ધનવજ ને પોતાના ઉપયોગ માટે જ રાખેલો તે જ મેં સ્વતંત્રતા અમેરિકાવાસીઓના ઇતિહાસની સ્વીકારેલે, એટલે આંહીં તે એના સાચા યાજકને ગળથુથીમાં જ છે. નામે મૂકે છે. ૩. ધનિક શાસન [ દ. બી.] સંગ્રાહક | Pliancy, વલનશીલતા [ ન. ભો.] For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Poetic ૧૫૮ Polarisation અ. ક. ૨૦: અને, પોતાની કલ્પનાશક્તિની ! શિષ્ટ રિવાજોને પત આપ્યા વિના, પોતે વનધન્ય વલનશીલતાને બળે, કઈ પણ ગૌરવયુક્ત વેલીમાં ( Blank verse ) લખવાનું સાધાપદવી ધારણ કરવાની ઈચ્છા હેમને હોય રણ રીતે પસંદ કરે છે; તથા પિતાની કાવ્યહેની સર્વ લક્ષણરેખાઓ એઓ પ્રદર્શિત ભાષા (Diction) કુદરતની સન્મુખ રહેતા, કરી સકે છે, પછી તે બાપની પદવી છે, સંસ્કારી, ગરીબ, ઉશ્કેરાયેલી ક્ષણે બેલે શાળાના શિક્ષકની છે, અથવા રાજાની . તેવી, સરળ સચેટ અને ઘરગથ્થુ છતાં સંસ્કારી (મૂળ અંગ્રેજી –and with the happy વાપરે છે. pliancy of their imagination, they ૪. કતિવમય-કવિતામય-પદાવલિ can exhibit all the characteristics [બ. ક. ] of any dignity they may choose ક. શિ. (૧) ૯ Poetic Diction to assume, be it that of a father, કવિત્વમય પદાવલિ ઉછરતા લેખને બહુ a school-master, or a king.) આકર્ષે છે. (૨) ૩૦: કૃત્રિમ કવિતામય પદાવલિ Poetic, (p. d.) એ તે પ્રસાદ નહીં એટલું જ નહીં Poetic diction, ૧. કવિતાની | પરંતુ તેની જીવલેણ શકશે. રેલી નિ. ભ.] ૫. કવિતાવેશધારી ભાષા [બ. ક.] મ. મુ. ૧, ૧૫૬ઃ આ પંક્તિઓમાં ઉપમા- જુઓ Monotony. એની રચના જાણે અક્ષરગણિતનાં સમીકરણ ૬. લલિત શિલી, કાવ્યમય શિલી ગોઠવ્યાં ન હોય એમ ભાસ થઈ શ્રવણને [દ, બા, ] કાંઈક ત્રાસ ઉત્પન્ન કરે છે, અને poetic Poetic justice, કલિકલ્પિત ન્યાય, diction (કવિતાની શૈલી) માં સ્પષ્ટ અસારસ્ય | રસસૃષ્ટિની ન્યાયમયતા [૨. મ.] નાંખે છે. ક. સા. ૫૬૯ઃ કેટલાકે એવો મત દર્શાવ્યો. છે કે કવિતામાં તે સુકૃત્ય કરનારને લાભ જ ૨. કવિતાઈ બાની રિ. વા.] થવો જોઈએ અને કૃત્ય કરનારને શિક્ષા જ નિ. ૧, ૧૦૮ઃ કતાઈ બાની (p. d.) | થવી જોઈએ. અને : આને Poetic justice નાં કીંમતી વસ્ત્રાલંકારથી શણગારેલી એમની (કવિકલ્પિત ન્યાય) ને નિયમ કહેવામાં કવિતા કવિત્વહીન હોવા છતાં સારાં કાવ્ય આવે છે. તરીકે આદર મેળવે છે. ૨. કવિકલાને ન્યાય [ન. ભો.] , કાવ્યભાષા [ર. ક] યુ. ૧૯૭૯, શ્રવણ, ૩૮૦: કવિ પોતે વ. ૧૪, ૧૮૧૯ કવિકલાના ન્યાયની નીતિને કાવ્યની લખાવટમાં પણ તદૃન પ્રજાકીય અહિં ભંગ નથી થતો? આદર્શો ધરાવે છે; ખોટા પ્રચલિત ને કહેવાતા ૩. શાહીરી ન્યાય, કવિમાન્ય ન્યાય ૧. આ પારસી શાઈ શબ્દ સામે એક | [દ. બા. ] વિવેચકે લીધેલો વાંધે નોંધવા જેવો છે?- Point of order, નિગ્રહસ્થાન[રા. વિ.] ગુજરાતી ભાષા પર મહેરબાની દાખલ પ્ર. પ્ર. ૩૦૮. વિવાદ કરતાં ખાસ કેટલાએક મિ. મીસ્તરી પાસે માગી લઈએ છીએ કે પ્રકારના દોષ થાય છે તેનું પણ અહિં જ આ કતાઈ' શબ્દનો ઉપગ બંધ કરવામાં નિરૂપણ કરવું જોઈએ. આવી દોષકથા કઈ આવે તો સારું. અંગ્રેજીમાં poetrical થતું પક્ષકાર કરતે હોય તે તેને નિગ્રહ કરવા હોય તે ગુજરાતીમાં “કવિતાઈ થાય, અને સભ્યોએ સભાપતિને સૂચન કરવું જોઇએ. ભાગજોગે કઈ ગામડિયાને હાથે એ શબ્દ આવા દરેક સ્થાનને નિગ્રહસ્થાન કહીશું. જઈ ચઢે તે તેને ઉચ્ચાર “કેવતાઈ' થાય. | Polarisation, સ્તંભન [ કિ. ઘ.] -કવિતા અને સાહિત્ય, ૧, ૧૩૧. છે. શો. ૧, ૧૫૮: તેજનાં જુદા જુદા For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Policy ૧પ૯ Politics રંગનાં કિરણે, તેજનું સ્તંભન (p) વીજળી, એકસ-રે તથા બીજી જાતનાં વીજળીનાં કિરણ વગેરેની પરિમિતિ શુન્યવત્ હેય તેયે તેમાં ગતિ અને વ્યવસ્થિતિના ભેદે સ્પષ્ટપણે જાણી શકાય છે. Policy, ૧. નય [ગો. મા. ] સ. ચં. ૪, ૨૯ ધરાષ્ટ એ રાજાઓને દેહ છે. દુર્યોધન એ રાજાના દેહને હાથે ઉત્પન્ન થયેલે, રાજાના શતપુત્ર-ભાયાતે અને મિત્રોના હાથમાં ગયેલ, રાજ-નય-Royal policy-b. ૨. નીતિ [અજ્ઞાત]. ૩. કાર્યપ્રણાલી [ હિં. હિ] વ. ૨૦, ૪૭૦: અનેક પેટા ઠરાવો મળીને બનેલું એક મહટે ઠરાવ કોન્ટેસની કાર્યપ્રણાલી (.) સંબંધી હતે. ૪. રાષ્ટ્રપેરવી, રાજનીતિ [બ. ક.] યુ. એ. (૧) ૧૧: એટલે યુરેપના આ પુન:પ્રબોધકાળમાં એ અનુમાન ઉપરથી એક નવું લક્ષ્ય વિચાર વ્યવસાયને ઉશ્કેરવા લાગ્યું, જે પગવાટે ‘પૂર્વદેશે’ સુધી જવાય એમ નથી, અગર જવાય તે પણ વચલા સમર્થ રાજયમાંનાં સર્વેને છતાય નહીં, માટે દરિયો ખેડીને ત્યાં પહોંચી જવાને જળમાગ શોધી કહાડો, અને એ વહેપાર એકહન્દુ કર, એ જ વધતી જતી સમૃદ્ધિ મેળવવાની સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપેરવી (પોલિસી p.) છે. (૨) ૨૧-ર: ફ્રાન્સને બળવાન રાજા એને કટ્ટો શત્રુ હતું, અને તે પોતાની વસ્તીમાંના પેટેસ્ટન્ટ ઉપર એ જુલમ ગુજારતો નહીં, તથાપિ ચાર્લ્સ ની સામે ઊઠતા જર્મન આદિ પ્રોસ્ટેસ્ટન્ટ માંડલિકો અને રાજાઓને તે હરવખત મદદ કરવી, એ જ એની રાજનીતિ (પોલિસી p.) હતી, Politics, ૧. રાજ્યનીતિશાસ્ત્ર, રાજ્ય નીતિ નિ. લા.] સ. ન. ગ. (૧) ૩૩રઃ સિસેરેના ગ્રંથમાં અલંકારશાસ્ત્રના ૭ ને રાજનીતિશાસ્ત્ર, સંસારનીતિશાસ્ત્ર, માનસિક શાસ્ત્ર ને ઈશ્વરજ્ઞાન એ વિષયના ચાર છે. (૨) ૨૧૯: ફિલિપે તેને આરિસ્ટટિલ નામે પ્રખ્યાત તત્ત્વ- જ્ઞાનીને સેં. એણે પિતાના શિષ્યને ઘણુક વિદ્યા ભણાવી, પણ રાજ્યનીતિમાં વિશેષ નિપુણ કર્યો. ૨. રાજનીતિ [મ. ર.]. શિ. ઇ. ૩: રાજનીતિમાં કાયદા ઘડવા, અમલ કરવો અને ઇન્સાફ ચૂકવો, એ ત્રણ કર્તવ્યો આવતાં. ૩. નય (શાસ્ત્ર) [ મ. ન.] ન્યા. શા. ૪: પાશ્ચાત્ય તત્ત્વવિવેક કરનારાએ પણ આરંભ તે એ જ પ્રકારે કરેલા પણ ચર્ચાની વૃદ્ધિ થતાં થઈ આવતી વિચારની સૂક્ષમતાને લીધે એ બધી વાતનો વિષયવિભાગ કરી કરી અનેક ભિન્ન ભિન્ન શાસે રચ્યાં છે. જગત શું છે એ વિચાર પદાર્થ વિજ્ઞાન અને રસાયન, ભૂસ્તર, ભૂગોળ આદિ શાસ્ત્રોએ ઉપાડી લીધો છે; સુખને વિવેક નય, નીતિ, ધર્મ આદિ શાસ્ત્રોએ હાથ કર્યો છે. ૫. રાજ્યતંત્ર [ આ. બા.] ૬. રાજ્યશાસ્ત્ર [આ. બા.] વ. ૨૩, ૩૭૦: “સોશિયલજી' યાને સમાજશાસ્ત્રના અભ્યાસ વિશે બેલી એ શાસનાં બે સ્વરૂપ બતાવ્યાં; એક તાત્વિક વિચારાત્મક (philosophical) અને બીજું વર્ણનાત્મક (Descriptive). પહેલા સ્વરૂપને નીતિ (Ethics ) slastia ( philosophy ) અને રાજ્યશાસ્ત્ર p. સાથે સંબન્ધ રહે છે, બીજાને અર્થશાસ્ત્ર Economics મનુષ્યશાસ્ત્ર Anthropology સાથે. ૭. રાજકારણ [ દ. બા. ] કા. લે. ૨, ૧૪: નમાલા દેશમાં આગેવાનને સજા કરવાથી પ્રજાની શ્રદ્ધા ડગે છે એ રાજ. કારણના અનુભવસિદ્ધ સૂત્ર તળે ન આવનાર પ્રાન્તમાં ગુજરાત અગ્રગણ્ય રહેશે. ૮. રાજ્યતંત્રશાસ [આ. બી.] વ. ૨૬, ૨૮૪: રાજ્યતન્નશાસ્ત્રના વધારે વિદ્વાન અને નિષ્પક્ષપાત અને ગેરવશાળી પડિતાએ પણ એ સિદ્ધાન્તના દે બતાવ્યા છે.. ૯. રાષ્ટ્રવિદ્યા બ. ક.]. યુ. સ્ટે. રઃ યુરોપી લકેએ અમેરિકાખંડમાં રોપેલાં નવાં રાષ્ટ્રોના ઇતિહાસથી For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Political ૧૬૦ Polyglot પણ એ વિચારેનું સમર્થન થાય છે, અને રાષ્ટ્રવિદ્યા (પિલિટિકસ p.) નાં અનેક સત્ય ! માલુમ પડે છે.. ૧૦. અર્થશાસ[દ. બી.] Politician . રાજયનીતિ નિ. લા.] | સ.ન. ગ. ૪૦: એ સિકામાં જર્મનીમાં કેનરીંઘ ટયુફેન ઓફ ને લીબનિટઝ એ તત્ત્વશાસ્ત્રી ને રાજનીતિજ્ઞ થયા. - ૨. રાજ્યશાસ્ત્રી, રાજ્યશાસ્ત્રચિંતક [મ, હ. ] સ. મ. (૧) ૮૬: એ (તુર્કો) ઋષિચરિત્ર, વિચારક, મંત્રી, રાજ્યશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી ઉપર મોલીએ એક નિબંધ પણ લખ્યું હતું. (૨) ૧૫૮: ઘણા શાણું પુરુષે ધારે છે કે રાજ્યશાસ્ત્રચિંતકનો મુખ્ય વ્યાપાર એવા સામાન્ય સિદ્ધાન્ત આલેખવાને છે કે જે સિદ્ધાન્તમાંથી લગભગ સીધી રીતે અતીવ દૂરગામી અને ચિરસ્થાયી વ્યાવહારિક સુધારાઓ પ્રયોજી શકાય. . રાજપુરુષ (ચં. ન.] જુઓ Sportsman ૪. દેશહિતચિંતક-શચિંતક, રાષ્ટ્રહિતચિંતક-રાષ્ટ્રચિતક [બ. ક.] અં. ૧૨૨૯ ઓગણીશમા સૈકામાં રાજા રામમોહનરાયથી માંડીને આપણે બધા જ 312 Ball (Statesman, Politician માટે આપણામાં શબ્દ જ નથી. દેશહિતચિંતક રાષ્ટ્રહિતચિંતક અને ટુંકામાં દેશચિંતક કે રા ટચિંતક શબ્દ આ અર્થ માં રૂઢ થઇ શકે એ બહુ સંભવ તે નથી, પણ થઈ શકે તે સારું.) ઈગ્લાંડની સંસ્કૃતિ ઈગ્લાંડના રાજ્યબંધારણ ઈગ્લાંડના ઇતિહાસ અને ઈંગ્લાંડના સ્વતંત્ર ઉદાર માનન્નતિ સાધક રાજપુરુષે અને વક્તાઓ કવિઓ અને ફિલસૂફે સૂબાઓ અને લેખકેથી મંત્રમુગ્ધ હતા. Political, ૧. રાજકીય, રાજનૈતિક [અજ્ઞાત] ૨. રાજકારણી [બ. ક.] સુ. ૧૯૮૩, કાર્તિક, ૧૦૬: રાજકારણું (p. પિલિટિકલ) પ્રવૃત્તિઓમાં ખાનગી જીવન નાં ઉચ્ચ નીતિરણો અસ્થાને એ આ વિચારક્રમ જાતે વિચારાસ્પદ અને વાદવિષય છે. Political economy, sue rast [મ. રૂ.] . મુ. ૬૬ઃ એક જણ ગુરૂધર્મ, નિશાળપદ્ધતિ, ચિત્ર, ગાયન તથા વાજીંત્ર વગાડતાં શિખવે છે; બીજે ખ્રિસ્તી ધર્મ વ્યાકરણ તથા અંગ્રેજી ભાષા શિખવે છે; ત્રીજો ઈતિહાસ તથા અર્થવિદ્યા. ૨. અર્થશાસ્ત્ર [ન. લા.] સ. ન. ગ. ૪૫૦ ફલાનજીએરી (૧૭૯૮) એ અર્થશાસ્ત્ર વિષે લખનારે હતે. ૩. સંપત્તિશાસ્ત્ર [ગુ. વિ. વિ. ૯૮] Political spirit, વણિકવૃત્તિ, રાષ્ટ્રીય સ્વાર્થદષ્ટિ [ મ. હ.] સ. મ. ૧૩૭: વણિક વૃત્તિ એ શબ્દps. માટે વાપર્યો છે. “રાષ્ટ્રીય સ્વાર્થ દષ્ટિ’ પણ કયાંક વાપર્યો છે. Polygumy, ૧. બહુસ્ત્રીપરિણય મિ.] ઇજિપ્ત, ૧૭૬: જે બહુસ્ત્રીપરિણય બીજા હેમીસીસના વખતથી એજિપ્તિક રાજાઓમાં પ્રચલિત થયો હતો તે સ્વાભાવિક રીતે જુડિઆમાં પણ પ્રસર્યો. ૨. પુરૂવિવાહ [૨. વા.] જુઓ Monogamy. ૩. બહુપત્નીવાદ [સૈ. લીલાવતી ] રેખાચિત્ર અને બીજા લેખો, ૩૮૯: બહુપત્નીવાદ કઈક કાળે જરૂરીઆતને લીધે ઉત્પન્ન થયે હશે. ૪. બહુપત્નીત્વ [દ બા] Polyglot, બહુભાષી, અનેકભાષાકેવિદ દિ. બા. Polyglot Dictionary, Haભાષાકેશ [..]. પાંચમી પરિષ૬, ૩૯ઃ Polyglot Dictionary–સર્વભાષાકેશ જેવા ભગીરથ પ્રયત્નને લાભ તે હાલ નહિં જ કરીયે. હિન્દુસ્તાનમાં કિશ્વિન મિશનના આરંભકાળમાં રેવરંડ કેરિએ એ દિશામાં કરેલા પ્રયત્ન દુર્ભાગ્યે સિદ્ધિ પામી સકે ન્હોત. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Polystyle ૧૬૧ Positivism Polystyle, (Arch. ) 277614186 [દ. બી.] Polysyllabic, અનેકાક્ષરી [બ. ક. સ. ૨૫, ૪૦૫: આ નિયમ અનેકાક્ષરી ! () તદ્દભવ માટે છે. Polytheism, ૧. અનેકદેવવાદ બહુદેવવાદ [અ. ક] સ. ૧૭, ૧૩૪: આને અનેકદેવવાદ અથવા બહુદેવવાદ (પલીથીઇઝમ્) એવું નામ આપે છે. ૨. અનેકદેવયજન નિ. દે.] mail Monotheism. ૩. અનેકેશ્વરવાદ [ ચં. ન. ગુ. ૨. ૧૨૧ ] ૪. દેવબાહુલ્યવાદ [દ. બા. Pose, ૧, અંગવિન્યાસ નિ. ભો.] મ. મુ. ૧, ૩૫૯: અંદરની વૃત્તિ આખર એ. વીરને પોતાના પુણ્યમય આશ્લેષમાં જ રાખવાની હોય એમ હેના pose (અંગવિન્યાસ) મુખમુદ્રા, નેહપૂર્ણ દયામય દષ્ટિ વગેરેમાં પ્રકાશી નીકળે છે. ૨. સ્થિતિ [૨. વા.]. ૨. કૃ. ૨૮૮: ખંડમાં નજર ફેરવી. પતિની અનેક સ્થિતિની (p.) છબીઓ ભરાવેલી હોવો જોઈએ. પ્રજાના મહાસૂત્ર તરીકે, રાષ્ટ્રના મહામંત્ર તરીકે કઈ વિધાનાત્મક ભાવસૂચક (પ્ર.) શબ્દ જ જોઈએ; (૨) ૫૪: કઈ પણ સિદ્ધાન્તનું ઉત્તમ સ્વરૂપ તે વિધાનાત્મક (p.) મંડનાત્મક (Constructive) હોવું જોઇએ. ૪. વિધ્યાત્મ (હી. વ.] ૫. અસ્તિરૂપ [બ. ક] અહીં સુધીનાં અવતરણો માટે Negative જુઓ. ૬. વિધિરૂપ [દ. બા.] ૧. આધિભૌતિક [ઉ. કે.]. જુઓ Metaphysical, ૨. (Dealing only with matters of fact. ) અનુભવગમ્ય [બ. ક] જુઓ Constructive. Non, અસ્તિ [મ.ન. ] ચે. શા. ૩૬૧: સાધર્યું છે તે આ પ્રકારે વસ્તુગત અસ્તિનું રૂપ છે, મનમાં વસ્તુઓને જેનાથી ભેગી કરી શકાય છે તે એ છે. Positive term ભાવશદ મિન. ન્યા. શા.] જુઓ Negative term, Positivism, ૧. નિરીશ્વરવાદ [દ. બા] કા. લે. ૧, ૨૮૦૪ ધર્મને ખ્યાલ લુપ્ત થયા વગર, ઈશ્વરને નાશ કર્યા વગર, ક્રોધ અને લોભ ફાવી ન શકે, તેથી સ્વાભાવિક રીતે મોહ” ની જરૂર પડી. આ દુનિયા બહાર કશું નથી પારલૈકિક તત્ત્વ જેવું, ઈશ્વર એક પુરાણ વહેમ છે, એવો મત ધરાવનાર નિરીશ્વરવાદ–જડવાદ (પોઝિટિવિઝમ અને મટેરીલીઝમ) આગળ આવ્યો, “મોહ” મુક્ત થયે. ૨. મનુકુન્નતિવાદ [બ. ક] અં. ૪૯: કેતુ (A. Comte.) અને પોઝિટિવિઝમુ-ઈશ્વરને સ્થાને માનવ જાતિની અસંખ્ય ભાવિ પેઢિઓની અમર પરમ્પરાને થાપ, પેઢી દર પેઢી માનવ વ્યક્તિ સમષ્ટિનો વધતે અભ્યદય એ ભાવનાના ભકત બને, એ દષ્ટિબિન્દુ જ સદાચાર દુરાચાર નિર્દોષા હતી. ૩. અવયવસંસ્થાન [રા. વિ.] પ્ર. ૧૯૮૩, કાર્તિક, ૬૧: મૂર્તિની બેઠક, અંગવિન્યાસ ને અવયવસંસ્થાન (p,) સ્વાભાવિક અને ઘણાં જ આકર્ષક હતાં. ૪. આસન, પવિત્ર, મુદ્રા [દ. બા.] Positive, 9. adj. (Marked by presence of qualities ). ૧. સંસ્થાપક પ્રિ. ભ.] ૨, ભાવાત્મક આ. બા.] ૩. ભાવસૂચક, વિધાનાત્મક ચિં.ન.] ! સ. ૨૬, ૫૪: પ્રથમ વા એ છે કે - અસહકાર’ એ શબ્દ જ “અ” થી શરૂ થતો હોવાથી “અભાવસૂચક' છે, “નિષેધદર્શક’ છે, “negative” છે; એવો નિષેધાત્મક શબ્દ પ્રજાનું મહાસૂત્ર, રાષ્ટ્રનો મહામંત્ર ન ! For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Poster ૧૬ર Pragmatism ચાર એ આચારત્રિવર્ગને ખરે વિવેક કરી ૨. સ્વીકૃત સિદ્ધાન્ત, અંગીકૃત આપનારી કસોટી છે, એ ફિલસૂફી. આને સત્ય (ચં. ન.] મનુકુલના ભાવિ અભ્યદયાધિકને વાદ, મનુ- જુઓ Mythology. કુલોન્નતિવાદ કહી શકાય. ૩. અંગીકૃત કમ [ન. ભો.] ૩. વ્યક્તવાદ [દ. બા.] વ. ૨૪, ૩૧: આ નાટકનું હાર્દ સમઝવા Poster, ઉષણાચિત્ર [ ગૂ. વિ.] માટે પુનર્જન્મની કલ્પનાને આપણે અંગીકૃત ૧૯૮૨ ની નિયામક સભાની પહેલી બેઠકને કમ (રૂ.) તરીકે સ્વીકારી લઈને ચાલવાનું છે, અહેવાલ, ૪૦. Posture, ૧. સંસ્થાન [કે. હ.] ૨. દિવાલચિત્ર [ વિ. ક. ] મે. મુ. ૧૭ઃ કવિની કળાની વિશિષ્ટતા કે. ૧૯૩૦, એપ્રિલ, ૨૫૭: દિવાલચિત્રો પાત્ર-નિરૂપણમાં પરખાઈ આવે છે. બીજા (પોસ્ટરો) વળી ટીકા નાટકોમાં બહુધા એકલ પાત્રો હોય છે, જ્યારે Postgraduate, ૧. અનુસ્નાતક મુદ્રાક્ષણ માં જેડિયાં પાત્ર છે. ચાણક્ય ને [ગૂ. વિ.] રાક્ષસ એક જ શાઠયનીતિનાં ભિન્ન ભિન્ન વિ. ૧૧૫: અભ્યાસક્રમ ત્રણ વર્ષને છે. ઓળનાં પૂતળાં છે. ચંદ્રગુપ્ત ને મલયકેતુ અને તે અરસામાં વિદ્યાથીને ઉદ્યોગોને લગતું એક જ બીબાનાં વર્ણચછાયાવાળાં ચિત્ર છે. રાસાયનિક જ્ઞાન એટલે દરજજો આપવા ઉમેદ બીજાં જુદા સંસ્થાન (શરીરના અવયવની છે કે જેથી એટલો અભ્યાસ કર્યા બાદ વ્યવસ્થા (p.) (નાં જોડકાં નિપુણકને વિરોધવિદ્યાથી સરળતાથી આ જ મંદિરને ચોથા ગુપ્ત, શકટદાસ ને ઈશર્મા વગેરેનાં છે. વર્ષને અનુસ્નાતક ( p. g.) અભ્યાસ ૨. આસન [દ બા] કરી શકે. Power, ૩. અતિસ્નાતક [આ. બા.] Power-complex, Psycho-ana. વ. ૨૬, ૨૮૭ઃ બંગાળામાંથી તેમ જ બીજા શક્તિસ્થિ ભ.] પ્રાન્તમાંથી તે તે વિષયના ઉત્તમ વિદ્વાને Power-house, શકિતબાજ [દ. બ] એકઠા કર્યા અને એમનું Post-graduate | Pragmatic, વ્યવહારપક્ષી, જીવનપક્ષી studies માટે એક મંડળ રચ્યું, અને એમાં [અં. બા. પૂ. . ૪]. અતિસ્નાતક વર્ગનું શિક્ષણ નવીન જ્ઞાનોત્પત્તિને | Pragmatism, ૧. વ્યવહારિકસત્તા અનુકૂળ થાય તેવી બહોળી યોજના કરી. વાદ અિ ક.] Posthumate, અનુમરણ [વિ. ક.] સા. ૧. ૩૨ઃ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં હાલ થોડાંક વર્ષ થયાં . અથવા વ્યાવહારિકકે. ૫, ૧, ૨૯૬: એમને એક અનુમરણ સત્તાવાદ વિષે બહુ સાંભળવામાં આવે છે. ગ્રંથ નામે “મરાઠી દફતર રૂમાલ તીસરા ” વધારે સારે શબ્દ નહિ જડવાથી p. ને માટે હમણાં જ પ્રગટ થયો છે. આ સહેલાઈથી સમજાય એ શબ્દ મને વાપPostulate, ૧. અભ્યપગમ [આ. બા] રે ઉચિત લાગ્યો છે. વ. ૧૬, ૩૪૨: શું માતૃભાષા દ્વારા શિક્ષણ ૨. વ્યાવહારિકતાવાદ [ અ. ક] લીધા છતાં, પરીક્ષા અંગ્રેજીમાં આપતાં ન ની. શા. ૩૧: આ મત ખાસ વ્યાવહાઆવડે? ન આવડે તો માતૃભાષાદ્વારા શિક્ષણ રિક્તાવાદ ( મેટિઝમ)સ્વીકારનારાઓને નો પ્રયોગ તે વિષય માટે ગમે તેટલો લક્ષણરૂપ છે. ફતેહમંદ ગણાય, પણ અંગ્રેજીને હાનિકારક ૩. કિયાવાદ [ મૂળજીભાઈ હીરાલાલ હાઈ આપણા વિવાદના પહેલા રૂ. ચાને અભ્ય પગમને વિરોધી છે; તે એ કે અંગ્રેજી તે વ. ૧૫, ૫૫૫: આવા ક્રિયાવાદ સારું આવવું જ જોઈએ. (p.) માં તાત્વિક દષ્ટિએ સત્ય છે કે ન For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Precocity Probationar હેય તે પણ કેળવણુના વિચાર માટે તે ! શંકાસ્પદ હેઇ શકે એવી કોઈને કલ્પના દિષ્ટિબિંદુ ઘણું ઉપયોગી છે. પણ ન હતી. ૪. કૃત્યવાદ મિ. છે.] ૨. અવયવ [મ. ન.] સ. ૨૯, ૪૧૨: વીસમી સદીમાં કૃત્યવાદ ! જુઓ Conclusion અથવા Fallacy (પ્ર.) ને લીધે ઉપયોગિતાવાદને મહિમા of Composition. વધી ગયો છે. ૩. પ્રતિજ્ઞા [મ. સૂ.] Pagmatist, વ્યાવહારિકસત્તાવાદી, જુઓ Major premiss. વ્યવહારદષ્ટિવાદી [ હી. વ્ર, સે. મી. ૮, ૪. આધારભૂત વાક્ય કિ. પ્રા] અને ૬૮] ogon Conclusion. Precocity, અકાળપરિણતિ [મ. ૨.]. ૫. હેતુ આ. બા. સદર) . શિ. ઈ. ૧૧ઃ સ્મરણશક્તિ, અનુકરણવૃત્તિ, ૬. ઉપન્યાસ, અનુમાનની કેટિ અને અકાળ પરિણતિનાં પરિણામ સંબંધી [કે. હ. અ .] ગ્ય સૂચનાઓ પરથી માનસશાસ્ત્રના વિષય ૭. વિધાન [દ. બા.] માં કિવન્ટિલિયનની સૂક્ષ્મદષ્ટિ સ્પષ્ટ થાય છે. Prehistoric, પ્રાગૈતિહાસિક નિા. હે.] Presence of mind, ૧. સમયવ. ૨, ૯૭: આજ સુધી પ્રાગૈતિહાસિક સૂચકતા [અજ્ઞાત] (p.) સમયના માનવ જીવનના સંબંધમાં ગુજરાતી વાંચનમાળા. જે શોધ થઈ છે તેના વિશે કંઈક લખવામાં ૨. પ્રસંગાવધાન [ન. ભો ખાનગી આવે છે. નોંધમાંથી] Prejudice, ૧. પૂર્વનિપાત [મ. ન.] | Presentative, પ્રત્યક્ષ મ.ન.એ. શા.] ચે. શા. ૩૬૫ વૃત્તિની પ્રબળતા જે કરે છે Pretty, ઊણું [કે. હ. અ. . 3. છે તે એટલું જ કે અમુક પ્રકારના વિચારે, Privative term, શકયાભાવશબ્દ આવું વૃત્તિપ્રાબલ્ય ન હોત તે મનમાં આવી મ. ન.] પ્રથમ પ્રકારના વિચાર કરતાં પણ અધિક થઈ ન્યા. શા. ૨૯: અભાવવાચક શબ્દના પડત, તેમને વિદૂર રાખે છે. આવી મનઃ- પેટામાં કેટલાક લેખકે “ શકયાભાવ” એ સ્થિતિને પક્ષપાત, અથવા તત્વપ્રવણતા, અથવા વિભાગ માને છે. જે વસ્તુને જે કાંઈ હેય પૂર્વનિપાત, એવું નામ આપવામાં આવે છે. અથવા હોઈ શકે તેને અભાવ બતાવનાર ૨. પૂર્વગ્રહ દ. બી.] શબ્દને શક્યાભાવવાચક શબ્દ કહે છે. અંધ, કા. લે. ૧, ૧૦૮: યુરોપીઅન લોકોએ બધિર આદિ શબ્દને આ વિભાગમાં ગણવામાં હિન્દુસ્તાન એક પતિત રાષ્ટ્ર છે તેથી તે ઓછું ! આવે છે.. સુધરેલું છે અને તેથી ઓછા ઓછા સુધરેલા Pro & Con, (n.) સપક્ષ વિપક્ષ દેશમાં પુરાતત્ત્વની કિંમત જે રીતે અંકાય (મુદ્દા) છે તે રીતે ભારતવર્ષનું થવું જોઈએ એમ [સમાલોચક ઓફિસ સ. ૧૯, ૩૭: અનેક માન્યું. આ દષ્ટ પૂર્વગ્રહને લીધે યૂરોપના વિધ પ્રશ્નો અને વિષયની ઊંડી માહિતી સારામાં સારા યોગ્ય અને સજજન લેખકોએ મેળવવી અને તેના સપક્ષ વિપક્ષ ( Pros પણ હિન્દુસ્તાનને અન્યાય કર્યો છે. and cons ) મુદ્દાઓને ટકોર કરે એ Premise--Premiss, ૧. સાધન ! તેનું કર્તવ્ય છે. [મ. ૨.]. Probationar, વિનીત સેવક [વિ. ક.] શિ. ઈ. ૧૨૧ તેમની (સ્કૂલમેનેની) કૌ. ૨, ૧, ૧૦ઃ તેની ઉમેદવારીને ગણે ન્યાયપદ્ધતિ માત્ર પરામર્શની હતી. સાધન સ્વીકાર કર્યા પછી બે વરસ લગી તે વિનીત For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Problem Progress -~-~ ~- ~ સેવક તરીકે કામ કરે, ત્યાર પછી જ તેને | Process of concretion, કલ્પનાસુ૫કવ સેવકની ટિમાં લઈ શકાય. વ્યાપાર [ પ્રા. વિ. ] Problem, ૧. મહાપ્રશ્ન ચિં. ન.] | Procession મંડલપ્રયાણ નિ. .. વ. ૭, ૫ઃ આ મ9નદશાએ આપણી ! વ. ૨૫. ૪૩: સ્ટેશનની બહાર દરવાજેથી પ્રજા સમક્ષ ભિન્ન ભિન્ન મહાપ્રશ્નો (pp.) દૂર રાખેલી મોટરગાડી સૂધી કાંઈક p. (મંડલઉભા કર્યા છે. પ્રયાણ) જેવી સફળ નિષ્ફળ રચના રચાઈ. ૨. કૂટપ્રશ્ન [ ગુ. વિ. વિ. ૧૧૧ ] ૨. સમૂહયાત્રા [ન. ભો... ૩. યક્ષપ્રશ્ન [ ભાવેઃ નવજીવન ] અ. ક. ૨૫ઃ નાટકને વિકાસ નૃત્યમાંથી ૪. કેયડ, પ્રહેલિકા (દ. બા.] શરૂ થયેલો છે; સંગીત પ્રથમ નૃત્ય જેડે મળ્યું; પછી મૂકાભિનય, સમૂહયાત્રા (પૂ.) અને Problem (Novel) ઉદ્દેશલક્ષી ઉભયાલાપ, એ અંશે ભળ્યા. (નવલકથા) [અજ્ઞાત Prochanger, ૧. ચલવાદી [હિં. હિ.] Problem of substance, અધિ જુઓ Nochanger. ઠાનપદાર્થવાદ [વ. એ.] ૨. ફેરવાદી, પરિવર્તનવાદી, સંવ. ૪, ૪૦૯: બીજા સિદ્ધાન્તને એ અધિખાનપદાર્થવાદ (Problem of Substance) | જોગવાદી [દ. બી.] Profile, એકપાધી [બ. ક.] Problem of ision, એકદશન- ગુણસુંદરી, સરસ્વતીચંદ્રનાં રીરને. તર્ક [મ. ન. એ. શા.] Profound, ૧. ભવ્યગંભીર [બ. ક] Sex problem, કામમીમાંસા mote Concrete. [ દ. બા. ] ૨. ગભીર [૬. બા.] દ્વિતીય છાત્રાલય સંમેલનનું ભાષણ, ૨૦૦ જેને આજકાલ “ જાતીય પ્રશ્ન” કહેવામાં આવે | Progress, ૧. સંવૃદ્ધિ [ મ. સ.] છે તેની ચર્ચા આ પ્રસંગે કર્યા વગર છૂટકો વિ. સા. પ્રસ્તાવના, ૧૪. આ સમયમાં નથી. S. P. માટે “જાતીય' શબ્દ ન ચાલે શ્રેષ્ઠ વિદ્વાનોના તરી આવતા વિચારમાં, મનુએમ નથી, પણ “જાતીય પ્રશ્ન” ને જે પહેલ ખેમાં સ્વતંત્રતા, સમતા અને બંધુતા વહેલો અર્થ મનમાં આવે છે તે “કોમી (Liberty, Equality & Fraternity) સવાલ છે. એટલા માટે હું તો S. P. સ્થાપન થયે બહુ સુખ મળશે; અને જગતનું માટે “કામમીમાંસા' એ જ આપણે રૂઢ શબ્દ કલ્યાણ, સંવૃદ્ધિ અને સફળતા અથવા સાર્થકપસંદ કરું છું. એ સવાલન બધી જટિલતા તા (Progress & Fruit or utility ) કે ગૂઢતા, સ્વાભાવિકતા કે ઉદાત્તતા “ કામ” માં રહ્યું છે એમ ગણાય છે. શબ્દમાં આવી જાય છે. ૨. પ્રવૃદ્ધિ [મ. ન. ] Problematic, વિવાદાસ્પદ, અ- ના. પ્ર. ૧૦: મનુષ્યનું કર્તવ્ય પ્રત્યેક જાતની નિણીત [. બ.] પ્રવૃદ્ધિ કરવી એવું છે; અને દિન પ્રતિદિન Process, ૧. વિધિ, પ્રકાર, વિધાન પ્રેમવૃત્તિને પ્રબલ કરી નીતિમાં સંપૂર્ણ [દ, બા, થવાનું, તથા સ્વાર્થ બુદ્ધિને પરમાર્થ બુદ્ધિના Process of abstraction, for તાબામાં લેઈ અબાધ સર્વાધાર પરમ તત્વમાં ક૯૫નયાપાર [ પ્રા. વિ. ]. નિશ્ચલ થઈ મોક્ષ પામવાનું છે. Process of abstraction in ૩, ઉત્કર્ષ [ ઉ. કે. ] thought, વિચારને વસ્તુશૂન્ય વિ- વ. ૪, ૯૭; આ સ્થિતિ પ્રાણીમાત્રમાં ક૯૫નાક્યાપાર [ પ્રા. વિ. 1 માલુમ પડે છે તેથી ઉત્કર્ષ . ( રૂપગુણમાં For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Progression ૧૬૫ Pronoun વધારે) એને આ જ નિયમ હોય એમ | Projection, ૧. ( Psychology ) આપણને સમજાય છે. આરોપણ [પ્રા. વિ.] ૪. પ્રગતિ [બ. ક.] ૨. Psycho-ama. પરદેષામ, ૧. ૮, ૪૭: ઝમાનાની પ્રગતિ (પૂ.) માં પરદેવપ્રકોપ | ભૂ.ગો.] અડચણર્તા થવાને બદલે ઉલટી સહાયક Prologue, અથલેખ [બ. ક.] થઈ પડે. વ. ૮૦, ૪૦: એટલે રા, રા. નરસિંહરાવ ૫. વૃદ્ધ [ આ. બા. ] ભાષાના “ઉત્સર્ગો ” બેસાડે, રા. રા. કેશવબુ. પ્ર. ૬૦, ૧૯૯: આ વિશ્વમાં જે વૃદ્ધિ | લાલ જૂનાં કાવ્ય શાસ્ત્રીય સંશોધનથી પ્રકટ (p.) નું તત્ત્વ રહેલું છે તે જેમાં મૂર્તિમઃ | કરે, રા. રા. મેહનલાલ દલીચંદ જૂની જૈન થાય તે જ “બ્રાહ્મણ”. પોથીઓના અથલેખ અને ઇતિલેખ યથાવત ૬. વિકાસ [ દ. બી.] ઉતારી સંગ્રહે ને છાપે અને તે ઉપરથી કર્તા Progression, અને કૃતિઓની સાલવારી બેસાડે. તે ઉપરાંત Arithmetical progression, વધતું આવતું સપ્રમાણ જ્ઞાન સરળ રીતે સામાન્ય પ્રજામાં પ્રસારે એવા નિબંધ પણ ગણિતશ્રેણિ [મ. ન.]. ચે. શા. ૧૦૯: જે પ્રત્યક્ષની વિપુલ તાજી | ઓછા જરૂરી નથી. વૃદ્ધિ ગણિતશ્રેણિના નિયમે કરવી હોય તે Prompter, પ્રેરક જન [ન. ભો.. પ્રત્સાહનની વિપુલતાની વૃદ્ધિ ભૂમિતિશ્રેણિ અ. ક. સૂત્રધારનું ગાયકમંડળ પ્રેક્ષક કે ના નિયમે કરવી જોઈએ. સાક્ષીરૂપે નહિં પણ સંગીતમય p. (પ્રેરકજન) ની પદવીએ રહેતું. ૨. ચયશ્રેઢી[ હ. પ્રા. ગ. ૫] Geometrical progression, Musical prompter, 3016457 પ્રેરક જન [ ન. . ] ભૂમિતિણિ [મ.ન.] અ. ક. ૧૦૩: અને તેથી સત્રધારનું ગાયકજુઓ ઉપર Arithmetical progre | મંડળ તે m. p. (ગાનકર પ્રેરક જન) બનવા ssion. કરતાં વધારે પદવી ભગવતું. ૨ ઉત્તરદી [હ. પ્રા. ગ. ૫. ૧૬] [ Pronoun, Progressive, ૧. ઉત્કર્ષશાલી [ઉ. કે.] | Demonstrative pronoun, વ. ૪. ૯૮: ઉકર્થશાલી (p.) પ્રજાઓ દર્શક સર્વનામ [ ક. પ્રા. ] દરેક ઠેકાણે અમુક ખાસ લક્ષણો ધરાવે છે. મ. વ્યા. ૬૯: દરના કે પાસેના પદાર્થ ૨. પ્રાગતિક [ચં. ન.] દર્શાવવા માટે જે શબ્દ નામને બદલે વપરાય લોકમાન્ય બાળ ગંગાધર તિલકનું ચરિત્ર, છે તે દર્શક સર્વનામ કહેવાય છે. આદિવચન, ૧ઃ ધાર્મિક અને સામાજિક Interrogative pronoun, સુધારણાની દિશામાં હેમના વિચારે પ્રશ્નાર્થક સર્વનામ [ ક. પ્ર.] અને હેમનું કાર્ય રાષ્ટ્રની ઉન્નતિને અર્થે મ. વ્યા. ૬૬: પ્રશ્ન પૂછવામાં જે સર્વનામો જેટલે અંશે આવશ્યક છે તેટલે અંશે સમય વપરાય છે તે પ્રશ્નાર્થક કહેવાય છે. ચિત અને પ્રાગતિક નથી. Personal pronoun, 43441245 ૩. ક્રમધમી, કમિક [દ. બા] સર્વનામ [ ક. પ્રા.] Progressiveness, Bouvet મ. વ્યા. ૬૦, કિંશિકરામ વિનહરરામ મહેતા] Reflexive pronoun, 7441245 ત્રીજી પરિષ, બ ૪૧: પૂર્વે જે પ્રગામિતા સર્વનામ [ ક. પ્રા. ] (આગળ વધવાનો સ્વભાવ(D))તેમનામાં જોવામાં મ. વ્યા૧૯ઃ “પોતે ' એ અર્થમાં જે આવતી તેને બદલે ગળિયા બળદની બેઠેલ સર્વનામ વપરાય છે તે સ્વવાચક સર્વનામ સ્થિતિ તેમને વિશેષ રૂચે છે. કહેવાય છે. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Propaganda Proterozoic - - - - - Relative pronoun, સંબંધી ૨. શા. ૧૫૪: દિફ સંબંધી થતા ધર્મોને સર્વનામ [ ક. પ્રા.] “ભૂમિતિધર્મ” કહેવાય છે; તેમ જે કેવળ મ. વ્યા. ૧૬ઃ “જે” શબ્દને “તે' ની ગુરૂત્વાકર્ષણજન્ય ધર્મો, જેવા કે કઠિનતા, સાથે અને તે ” ને “જે ” ની સાથે સંબંધ ભાર ઈત્યાદિ તે “યાંત્રિકધર્મ” કહેવાય છે. છે. સંબંધ હમેશ બે પદાર્થમાં હોય છે. આ Mechanical property, viib કારણથી “જેને “એ” એ બે સર્વનામ છે ધર્મ [ મ. ન. સંદર] એક બીજાનાં સંબંધી સર્વનામ છે. Proposition, ૧. નિર્દેશ મ. ન.] Propaganda, પ્રચારકાર્ય ૧. [અજ્ઞાત ચે. શા. ૩૫૪: પ્રત્યેક નિર્દેશનાં બે મુખ્ય ૨. પ્રચારણું [બ. ક.]. અંગ છે: (૧) ઉદ્દેશ અથવા કર્તા કે વિષય અં. ૮ઃ આર્થિક ઈતિહાસને નામે કેલી અને જેને માટે કાંઈક વિધાન કરવાનું છે તે અને એક્તથી જૂઠાણું જેઈમ્સ મિલ ( J. Mill) | (૨) વિધેય અથવા ઉદેશ વિષે જેનું વિધાન બક (E. Burke), હાઇન્ડમાન | તેને વાચકશબ્દ. (Hyndman), ruracy (W. Digby) ૨.વિધાન, કથન, વાક્ય [હી. વ.] આદિ પાક્ષિક અમિતાવાળા લેખકોએ વાવેલાં સ. મી. ૨૩ઃ એમ કહેવામાં આવે છે કે બીજમાંથી બંગાળી ભેજાંઓએ ઊછેરેલું સત્યને વસ્તુઓન-પદાર્થોના સ્વરૂપ સાથે કંઈ “આટલું તે જાણો ” “આટલું વિશેષ તો સંબંધ નથી, પણ તત્સંબંધી આપણાં કથને જાણજો ” આદિ “ અસહકારી ” પ્રકાશને વિધાનો-હક્તિઓ-નિદેશો વા પરામર્શો સાથે અને પ્રચારણાઓ (p. પ્રોપગેંન્ડા) દ્વારા ઘણું સંબંધ છે. ફેલાયું છે. ૩. વાય રા. વિ.]. Propagandist, પ્રચારકનૃસિંહ જુઓ Particular proposition. ભગવાનદાસ વિભાકર Proprium, સ્વસાધ્યમ, સ્વભાવસ. ૨૬, ૫૯: ન. સ્વરાજયસભા આ સાધ્ય ધમ રિા. વિ.] મહાન પ્રચારક () ને ઉપગ ન કરી શકી. પ્ર. પ્ર. ૪૦ઃ આ સિવાય હજુ કેટલાક ૨. પ્રચારકામી [વિ. ક.] એવા ધર્મો છે કે જે પદના સ્વાભાવિક ધર્મ કિ. ૧, ૪, ૯: બીજે તે ચરિત્રવિષયક ! ન હોય અને છતાં તેને આપણે આકસ્મિક પ્રચારકામી ( પ્રોપેગેન્ડીસ્ટ') લેખ છે. ન કહી શકીએ, જેમકે “ વિકેણના ત્રણ Propagandst work, 1. *- ખૂણાને સરવાળો બે કાટખૂણા બરાબર થયે” ચારકકાર્ય [ ચં. ન.] એ ધર્મ ત્રિકોણને આકસ્મિક ધર્મ નથી જ, સ. ૨૧, ૧૯૯ઃ કોંગ્રેસે પ્રચારકકાર્ય (p. તેમ જ ત્રિકોણની ધર્મવ્યાપ્તિમાં આવતા w. ) ની વ્યાવહારિક જના ઘડવાનું કાર્ય નથી. આ ધર્મ ખરી રીતે ત્રિકોણના સ્વાભાઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિને સેપ્યું છે. વિક ધર્મમાંથી આપણે “સાધિત કરી શકીએ ૨. પ્રચારકાર્ય ચિં. ન.] છીએ. માટે આપણે આ ધર્મોને “સ્વભાવસ. ૨૨, ૫૩૬ઃ તે માટે પ્રચારકાર્ય (p. સાધ્ય” અથવા ટુંકાણની ખાતર “સ્વસાધ્ય” જ.) ઉપર જેટલો ભાર મૂકાય તેટલો | કહીશું. ઓછા છે. Protection, પ્રતિબદ્ધ બહેપાર [આ.બા. Property, ધર્મ [મ. ન.] , વ. ૨૮, ૮૨: આમ “ટેકશન” અને ન્યા. શા. ૩૮: અસાધારણ ધર્મમાંથી ‘ ફ્રી ટ્રેઇડ ' યાને પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધ ફતે, અનુમાના, કે તેના ઉપર આધાર હેપારની આર્થિક નીતિઓને ઝગડે શરૂ થયે. રાખતે, જે સ્વભાવ તે ધર્મ કહેવાય છે. Proterozolc, જીવનારંભિક વિ. ક] Geometrical property, rural ક. ૧૯૩૦ ડિસેંબર, ૩૪૫: એ વાત થઈ ધર્મ [મ. ન. ] આજથી સાડાસાત કરોડ વર્ષ પરની. સાડા For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Providence Psychology સાથી માંડીને સાડા ચાર લગીના ત્રણ કરોડ ૨. શુચિતાદંભ [દ. બી.] વર્ષોમાં, કાંસ ખડકાને માથે જ નવી ખડક- Pradish, શુચિદંભી [ સૈ. માલા બંધાયેલી. આ નવા-એટલે કે પ્રોટ- લવંગિકા પ્રિયંવદ મહેતા ] ઝેઈક ( જીવનારંભિક )-ખડકોમાં રહેલા છે યુ, ૧૯૯, આસે, ૧૬: શુચિત્વદંભી કેટલાક અવશેષો પરથી કહી શકાય કે તેમાં લેકમત હાવી સંયુકત શાળાઓની સૂચનાથી ઉપલી ત્રણ કરોડ વર્ષ દરમિઆન, “અ” એક વખત તે ભડકશે જ એ હું જાણું છું. નામે અતિ સાદી વનસ્પતિને તથા “રેડીઓPsycho-analysis, ૧.ચિત્તાવગાહન, લારીઆ' નામનાં અતિ સૂક્ષ્મ જન્તુઓને ચિત્તપૃથકરણ [ભૂ.ગે.] ઉદ્દભવ થએલો. ૨. માનસપૃથક્કરણશાસ્ત્ર [અજ્ઞાત] Providence, ૧. વિધાતા મિ. સૂ] અ. ૧૬૬: એ જ કારણથી “આપણી એક | Psychological hedonism, સુખપૃથિવીને અખિલ સૂર્યમડલ પરિવર્તે છે વાદનું માનસશાસ્ત્ર અ ક.] એવો વિધાતા(p.)ને સંકેત છે એમ ન માનતાં ની. શા. ૨૫: મનુષ્યસ્વભાવનાં એકા સ્વલ્પા પૃથ્વી તે જ સૂર્ય મડલની ઉદાત્તમાં ઉદાત્ત કૃત્યની સમજુતી આપવા ગતિમાં અનુવતે છે–અનુસરે છે એમ ખગોળ- | સુખવાદનું માનસશાસ્ત્ર ( સાઈકોલોજિકલ વેત્તા ગણે છે. હિડેનિઝમ) અસમર્થ નીવડે છે. • ૨. વિશ્વભરવ્યાપાર [ઝા. બા.] | Psychology, ૧, માનસશાસ્ત્ર [અજ્ઞાત વ. ૧૭, પ૬૭: પરમ પુરુષ માનવ બાળની ૨. ચેતન શાસ્ત્ર [મ. ન.] ઊંચી ફાળોને ભલે હસતો હસતો જે તે હોય ચે. શા. રઃ અત્ર મન અથવા અંતઃકરણ પણ પોતાની એ બાળકને માટે કાળજી, શબ્દ ન લેતાં ચેતન શબ્દ શા માટે લીધો છે પ્રત્યેકને માટે ભરણપોષણ, જીવનવન, સર્વ તેને પણ કાંઈ ખુલાસે આપો આવશ્યક છે. પ્રકાર માટે કાળજી રાખે છે તેના વિશ્વભર માનસશાસ્ત્ર અથવા અંતઃકરણશાસ્ત્ર એવો ( વિશ્વવ્યાપકત્વના અર્થમાં નહિં પણ વિશ્વનું અર્થ “સાઈકેલોજી” એ અંગ્રેજી શબ્દને ભરણુપેષણ કરનાર એ અર્થમાં આ શબ્દ કર્યો હોત તે બાધ ન હતો, છતાં ચેતનશાસ્ત્ર અહિં લેવાને છે. પૃથ્વીનું નામ વિÚભરા એવું નામ આપવામાં ડોક મર્મ છે. આપણા જે અર્થ માં છે તે મરણમાં આણે) વ્યાપાર શાસ્ત્રોમાં પણ અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, (p.) નું કરુણામય લક્ષણ છે. ચિત્ત અને અહંકાર એ ચાર વાત જ સમજાય ૩. દેવ [મં. જ.]. છે, અને તે ઉપરાંત આત્મા જુદો રહે છે. પરતું, ‘સાઈકેલાજી’ શબ્દને વાચ અર્થ સા. ૧૯૨૭, ફેબ્રુઆરી, ૧૧: તે કાળે દૈવ આત્મશાસ્ત્ર એમ છે, એટલું જ નહીં, પણ (૨) પ્રત્યેક જગજજનના કાર્યમાં માથું જેને અંગ્રેજીમાં “માઈન્ડ” કહે છે તેના રૂઢ ઘાલતો. અર્થમાં પણ અંત:કરણ કરતાં અધિકને સમાસ ૪. વિધ્વંભર દ. બી.] કરવાને, તે ભાષામાં, પ્રચાર છે. જેને આપણે Prude, સમન્યા [દ. બા] સત્તામાત્ર, ચેતનમાત્ર કહીએ, તેને પણ Prudery, ૧. નીતિભીકતા [વિ. ક] | ૮ માઈન્ડ” માં ગણવામાં આવે છે. આમ ક. ૧, ૨, પર સાહિત્યમાં જે “શિષ્ટાચારની | હોવાથી અંતઃકરણશાસ્ત્ર એવું નામ આ શાસ્ત્રસુંવાળી ભાવના " થી ને નીતિભીરતા (પ્રારી) | ને આપ્યું નથી, પણ “માઈન્ડ’ શબ્દના થી, જે અસહ્ય ગરવના ભારે લચી પડતી મુખ્ય અર્થ ઉપર દષ્ટિ રાખી તનશાત્ર એવું લેખનશૈલીથી પૂર્વકાલીન નરસિંહરાવને સર્વ- નામ આપવું યોગ્ય ધાર્યું છે. એમ કહેવાથી કાલીન રમણભાઈએ આપણને પરિચિત કર્યા ! ચેતનમાત્રના જે જે વ્યાપાર છે તેને આ છે તેના વિના એક ધડી પણ ‘નવજીવનસં શાસ્ત્રમાં સમાસ થઈ શકશે. માનસશાસ્ત્ર એ પ્રદાયના અતિથીઓને ચાલે તેમ નથી, નામ તે નથી જ ઘટતું કેમકે જ્યારે અંતઃ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Psychology · Psychosis કરણશાસ્ત્ર એ નામ ન ચાલ્યું ત્યારે અંત:કરણ- વ્યવસ્થાને અભ્યાસ કરું છું. (મૂળ અંગ્રેજી:ને એક વિભાગ માનસ તેટલું જ નામ આ Then I study his psychology. ) શાસ્ત્રને આપી ન શકાય એ સ્પષ્ટ છે. Faculty psychology, Rubat૩. માનસિક શાસ્ત્ર [ ગો. મા.] વાદનું માનસશાસ્ત્ર [ અ. ક.] સ. ચં. ૪, ૭૯૦; તમારા યોગ અને ની. શા. ૪૩: મનમાં બુદ્ધિ, સમરણચિરંજીવોનાં ઈદ્રજાળને હું માત્ર માનસિક શાસ્ત્ર શક્તિ, કલ્પનાશક્તિ ઇત્યાદિ નિરાળી નિરાળી p. ના ચમત્કાર માનું છું. સ્વતંત્ર શક્તિઓ છે, મન એ શક્તિઓની ૪. મને વ્યાપારશાસ્ત્ર રિ મ.] જાણે પેટી હોય એવું જે માનસશાસ્ત્રમાં સ્વીક. સા. પ૯૫: વિશ્વના ખુલાસામાં મને- કારવામાં આવતું હતું તે. વ્યાપારશાસ્ત્ર ( p.) નું વિશેષ અનવેષણ પણ - ૨. માનસ પૃથક્કરણશાલ [અજ્ઞાત થાય છે. Group-psychology, સમુદાય માનસ [બ. ક.] ૫. માનસવજ્ઞાન [ક. પ્રા. ] અ. ૮૮: જુઓ Consciousness ના ઈગ્લાંડની ઉન્નતિને ઇતિહાસ, ૮૨: પરિ. Pelni group cousciousness. ણામ એ થયું કે સાહચર્યના કેટલાક નિયમો Physiological psychology, તથી દષ્ટિ અને સ્પર્શ વિષેના સિદ્ધાતો બાતલ શારીરતનશાશ્વ મિ. ન. એ. શા.1 કરીએ તો આખા માનસવિજ્ઞાનમાં કઈપણ Psycho-physics, ellas અગત્યને સર્વમાન્ય સિદ્ધાન્ત રહે નથી. માનસશાસ્ત્ર, મન:શરીરવિઘા [પા.ગો.] ૬. મન શાસ્ત્ર [ ચં. ન.]. વિ. વિ. ૩૭૬ ને ર૬૪: જ્ઞાનેંદ્રિય અને જુઓ Metaphysics. " કર્મેટ્રિની રચના અને ક્રિયા, શારીરિક અને ૭. મનસ્તત્ત્વવિદ્યા હિ, મા માનસિક ક્રિયા અને તેમને સંબંધ છે તેનું સ. ૨૩, ૯૧: જે બધાં અનુસંધાન સંશોધન કરવાને સાયકો-ફીઝીકસ, મન:શરીર(Research) ની વાત મેં કહી તેમાં તૂટે શાસ્ત્ર નામનું સ્વતંત્ર શાસ્ત્ર જૂદું પાડવામાં દે માર્ગો પદાર્થવિદ્યા, ઉભિજવિદ્યા, આવ્યું છે,) યાદશકિત અને બીજી માનસિક પ્રાણુવિદ્યા અને વળી મનસ્તત્ત્વવિદ્યા (p) શક્તિઓનું સ્વરૂપ માનસ શક્તિનું અંતિમ એક કેન્દ્રમાં એકઠી થઇ છે. સ્વરૂપ, વગેરે વિષયોનું અન્વેષણ અનેક રીતે ૮. મનોવિજ્ઞાન [મ. છ. લાભદાયક નીવડયું છે. સ. ૨૯, ૭૯ તર્કશાસ્ત્ર સૌન્દર્ય વિજ્ઞાન | Psychometry, આત્મપરીક્ષા મિન.] (Aesthetics) ને કર્તવ્યશાસ્ત્ર એ ત્રણે મને- જુઓ Clairvoyance. વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. Psycho-neuroses, 3lCL ૯. ચિત્તશાસ્ત્ર [પ્રા. વિ.] [ બાળકૃષ્ણ અમરજી પાઠક 1 યુ. ૧૯૯, ફાગણ, પ૩૪. ચિત્તશાસ્ત્રીઓ | પ્ર. ૧૧, ૧૨૦ઃ જ્યારે જે માનસિક રોગો ( ચિત્તશાસ્ત્ર Psychology, ચિત્ત એ ગ્રીક માં અંત:ક્ષેભ (Psychic reaction) થઈને psyche ના બરોબર લગભગ એવી રહે છે.) તેનાં લક્ષણે શરીરના અવયવોની કાર્યક્ષતિ કહે છે, કે જ્યારે માણસ વૃદ્ધ થાય છે ત્યારે (Functional Derangement) Hi uut એની નજર ભવિષ્ય કે વર્તમાનથી વળીને છે. તેમને બીજા વર્ગમાં સમાવેશ થાય છે. ભૂતકાળ તરફ ફરે છે. આ રોગનું સામાન્ય નામ નાડીક્ષાભ (p. n.). ૨. ૧, માનસ સ્વરૂપ આિ. બા.1 | Psychopathology, વિકતમાનસજુઓ Emotion. વિઘા [ ભૂ. ગે.] ૨. મનોવ્યવસ્થા [ન. ] Psychosis ( Prycho-ana) follઅ. ક. ૧૬: પછી એ પાત્રની મને- ભ્રાન્તિ, ચિત્તભ્રમ [ભૂ. ગો.] For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - Puberty Quantum Puberty, પિગપ્તાવસ્થા - કિ. ઘ.) { Punctuality, સમયપાલન, સમય કે. પા. ૧૪૭: એક જ જાતના પણ કદમાં પાલકતા [મ. સૂ. ઉપલું અવતરણ ] અને આયમર્યાદામાં ફરકવાળા પ્રાણીઓ | Purgatory, તપોભુવન [૨. ક] શું તે માલમ પડશે કે મોટા અને દીર્ધાયુષી યુ. ૧૯૭૯, પિષ, ૩૪૨: તેના પ્રભાવથી પ્રાણીની વિકારને વશ કરવાની શક્તિ વધારે જે રાજાએ, અમીરે તથા સરદારએ ધર્મ, હોય છે, એમની પગડાવસ્થા (p.) મોડો | નીતિ અને ન્યાયનું સદા રક્ષણ કર્યું છે તેમને શરૂ થાય છે અને દીર્ધકાળ પર્યત ચાલે છે. તપોભુવનમાંથી (p.) સહેલાઈથી પસાર Punctual, સમયપાલક [મ. સૂ.] થવા દેવામાં આવે છે. ગે. ઝા. ૮૬: તે કાળે સમયપાલનને અભ્યાસ સુરાદ દેશમાં બહુ ન હતો. ક. Puritanitis, અતિશુદ્ધિવાયુ વિ. ક.] કીટિંજે પોતાના વારામાં લોકોને સમયપાલક જૈ. ૧૯૩૨, માર્ચ, ૧૫ જે મનનાં દર્દો થવાની અગત્ય પાડી. એક સમયે એક માટે માટે દવાને બદલે પુસ્તકો આપી શકાતાં હેત, અધિકારી વહેલો આવ્યો. તેને ક. કીટ અને પસંદગી ગયા ત્રિમાસના સાહિત્યમાંથી જાણી જોઈ બહિર બેસારી રાખ્યા. બરાબર કરવાની હેત તે, અમે અતિકામ જવર સમયે અંદર બોલાવી કાર્ય કરી રહ્યા પછી ( erotisis ) ના દદીને રા. વિશ્વનાથ ભટ્ટકહ્યું કે-“ જેમ મોડા આવ્યામાં સમકપાલકત ને અનુવાદ પ્રેમને દંભ” ( સ્ટેયનું ફુડ્ઝર નથી, તેમ વહેલા આગ્યામાં પણ સમયપાલક- સોનાટા) અને અતિશુદ્ધિવાયુ (D) વાળાને તા નથી, બરાબર સમય ઉપર આવવું તેનું રા, યશવંત પંડયાને ચાર પૈરાણિક નાટકોને નામ જ “ વેળાસર ' આવવું અથવા ‘સમય- સંગ્રહ “મદનમંદિંરે’ વાંચવાનું નમ્ર ભાવે પાલન” કહેવાય.” સૂચવત. Quality, ૧. ગુણ મિ. ન.]. Quantity, ૧. પ્રચય [ મ ન.] જુઓ Impressiveness. જુઓ Impressiveness. ૨. ધર્મ ભાવ [૫. ગો] ૨. માત્રા, રાશિ [પિ.ગે.] વિ. વિ. ૩૭૬ વિ. વિ. (૧) ૧૪૧-૨; દ્રવ્ય અને શક્તિને ૨. (Logic) સ્વરૂપ [ મ. ન.]. ન્યા. શા. ૪૮: નિર્દેશની આકૃતિ વિધિરૂપ અવિનાશી ગણવામાં આવતી. તેમનામાં વધઘટ થવા છતાં અને વૃદ્ધિ અને નાશ થવા છતાં હેય છે કે નિષેધરૂપ હોય છે, એટલે તે અનુ પણ છેવટે તેમની એકંદર માત્રા વું. સ્થિર રહે સારે વિધિ અને નિષેધ એવા પણ નિર્દેશ છે એમ ધારવામાં આવતું. (૨) ૩૭૬. માત્રના બે વિભાગ થાય છે. પ્રથમ વિભાગ ૨. (Logic) પ્રદેશ [મ. ન.] જેમ પ્રદેશાનુસાર હતો તેમ આ વિભાગ જુઓ Particular. સ્વરૂપાનુસાર છે. Primary quality, મૂલધમ | Quantum, શકિતપુંજ [ વીરમિત્ર [ અ. ન. 1 ભીમરાવ દિવેટિયા ] ૨. શા.૧૪પ: આકાર, પરિમાણ, અને પ્ર. ૧૧, ૩૩૬: શક્તિ સારા પ્રમાણમાં ભાર એ ત્રણને પદાર્થોના “મૂહધર્મ” ભેગી કરીએ એને અર્થ એમ સમજવાને કે ગણેલા છે, અને બીજા બધાને “ઉપહિતધર્મ” શક્તિનાં એક જ જાતનાં અથવા તો જુદા ગયા છે. જુદા પ્રકારનાં શક્તિના પરમાણુ એમાં એકત્રિત Secondary quality, curient કરેલાં હોવાં જોઈએ. આવા શકિતપરમાણને ધર્મ [મ. ન. સદર ] શકિતપુંજ (Q.) કહીશું. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Quietism Rationalism Quietism, નિવૃત્તિમા–સંન્યાસમાર્ગ સંખ્યા ઠરાવવામાં આવી ન હોય તેવી સમિતિ[ ઉ. કે.] ના સભ્યની ચતુર્થાંશ સંખ્યા કાર્યસાધક ગણાશે. ngai Optimist. Quotation, અવતરણું [ મ. સૂ ] Quorum, કાર્યસાધક સંખ્યા [ગુ. વિ. ! કા. ચં. ૩: ફાર્બસના લેખમાં શેકસવિ. ૧૫: જે સમિતિ માટે કાર્ય સાધક ! પીઅરની કવિતાનાં અવતરણે વારંવાર આવે છે. Radiation, અંશુપ્રસરણ [ વીરમિત્ર ૩ બુદ્ધિસિદ્ધ [ ગ. લ. ] ભીમરાવ દિવેટિયા ] પ્ર. ૧૯૮૩, શ્રાવણઃ શારીરિક બલને બદલે કૌ. ૧૧, ૩૩૩ઃ પ્રકાશનાં કિરણો જાતે! ઈ ન્યાય, બુદ્ધિસિદ્ધ (r) અને શાન્તિમય અદૃશ્ય છે એ વાત ઘણાને અભુત લાગશે, માર્ગ મનુષ્ય કે રાષ્ટ્રોના મતભેદ ઉકેલવા પણ ખરી રીતે વસ્તુસ્થિતિ એ જ છે. જેમ અને કલહનું સમાધાન કરવા હેવો જોઈએ. પાણીમાંથી નીકળતી બાષ્પ (બાફ Steam ) | Rationalisation, (Psycho-ama.) એ દેખાતી નથી, અદશ્ય છે, અને ઉકળતા | કારણાન્તરપ્રકાશન [ ભૂ. ગ. ] પાણીમાંથી નીકળતી વરાળ (Vapour ) | Rationalism, ૧. બુદ્ધિવાદ [ન લ/ બાષ્પ નહિ, પણ આસપાસની ઠંડી હવાને ! og i Mysticism. લીધે ઠંડી પડેલી બાષ્પમાંથી બનેલાં પાણીનાં ! ૨. કેવળ તકવાદ [ આ. બા. ] ઝીણું કણોને જ હોય છે; તે જ પ્રમાણે આ. ધ. ૩૫૩:....શાસ્ત્રોને ઠેકાણે જાણે એક બારીમાંથી અંદર આવતી ઉષ્મા (ગરમી) R. યાને કેવળ તર્કવાદને જ હું સ્થાપિત અથવા અંશુપ્રસરણ (R.) અંદર આવે છે કરવા ઇચ્છતો હોઉં એમ એ વ્યાખ્યાનકારે ત્યારે આપણે પ્રકાશ-કિરણ જોઈએ છીએ ક૯પી લીધું છે. એ આપણને ભ્રમ થાય છે. ૩• બોદ્ધવાદ, હેતુવાદ [૨. વા.] Radical, ૧. મૂલસ્પર્શી આ. બી.] વ. ૬. રર૪ઃ ઇ. સ. ના ઓગણિસમા સૈકાના આ. ધ. ૧૬ઃ વ્યક્તિઓ મૂળમાં જ અનેક | છઠ્ઠા સાતમા દસકામાં આપણા દેશમાં સંગમ હાય-અર્થાત એમનો ભેદ મૂલસ્પર્શી (.) | -યુગની કર્તવ્યદિશા નિર્ણય કરવાનું કામ wlocu(ultimate) aa ailas (essential) સરળ ન હતું. આ વખતે પશ્ચિમમાં કેટલાક હેય તે એ સર્વને એક ભૂમિકા ઉપર કાળથી ઉત્પન્ન થયેલો નવીન બૈદ્ધવાદ (IR.) સમ્બન્ધ જ ન થઈ શકે. (Rationalism in Theology=LENIE, ૨. માલિક [ચં. ન. સ. ૨૦, ૪૫૫ | in Ethics=હેતુવાદ) પરિણત કટિએ ૨. ઉછેદક [ન. લા. ] પહોચે હતે. જુઓ Conservative. ૪. બુદ્ધિભાવના. વિ. ધુ. ] iberal radical, રક્ષક છેદક વ. ૧૨, ૧૩૬: આર્યધર્મમાં રહેલી બુદ્ધિ 011911 Rationalism in Aryan Reli[ ન. લા.] gions. જુઓ Conservative. ૫. બુદ્ધિમડિમા [ આ બા. ] Rational, ૧. કારણુસિદ્ધ [ હ. કા. કે. વ. ૧૨, ૧૬૪: પાશ્ચાત્ય નફાતોટાની શા. ક. ૧, ૩૨૭ ] (Utilitarian ) અને બુદ્ધિમહિમા (R) ૨. વિચારાત્મક [ ન દે ] ની દૃષ્ટિએ જૂના સંપ્રદાયને નવીન યુવકના જુઓ Emotional. જીવનમાંથી લુસ કરી નાંખ્યો છે. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - Rationalist ૧૭૧ Realism - ૬ બુદ્ધિસ્વાતંત્ર્ય, બુદ્ધિપ્રામાણ્ય- J ૨. તાર્કિક [ આ.બા.] વાદ મિ . હ. ]. આ. ધ. ૩૭૩: મિ. દત્ત જેને “Rationaસ. મ. (૧) ૧૧૩ઃ તે ઉત્પાતની સાથે જે istic Age.” એટલે કે તાર્કિક યુગ કહે છે વિટંબણાઓ આવી તે તે બુદ્ધિસ્વાતંત્ર્યના તેમાં હિન્દુસ્થાનનું તત્વચિન્તન કૃતિથી ખસી સિપાહીઓ કરતાં રૂઢિ અને પ્રમાણને હિમા- તર્ક તરફ ઢળ્યું હતું એમ દર્શાવનારાં પૂર્વોક્ત ચતીઓને વધારે આભારી હતી. (૨) ૧૪૯: બ્રાહ્મણ શાસ્ત્રો ઉપરાંત જૈન અને બૈદ્ધધર્મતે કાળના બુદ્ધિપ્રામાણ્યવાદની તેના ઉપર નાં પુસ્તકોમાં તથા એમના વિસ્તાર સંબધી જેટલી અસર થઈ હતી તેટલી તેના પક્ષના છે ઇતિહાસમાં અગણિત પ્રમાણે મળે છે. બીજા કોઈના ઉપર પણ ન થઈ હશે. ૩. યુક્તિપ્રધાન [દ. બી.] ૭. યુક્તિપરાયણતા દિ. બી.] Reactionary, પુરાણંડ [ બ. ક. ] Rationalist, ૧. બુદ્ધિપ્રામાણ્યવાદી, યુ. સ્ટે. ર૩: વળી તેણે ઈગ્લાંડ વટલી હતુક, તક પ્રામાણ્યવાદી, યુકિત- ગયું હતું તે પાપ છેવાને તેમ પુત્ર થવા માટે પ્રામાણ્યવાદી [ મ. હ. ] ઈશ્વરને પ્રસન્ન કરવા સારુ પુષ્ટિ કર્યો :સ. મ. (૧) ૧૮: “તરદ્ધિ જિતેના ઘણા પ્રોસ્ટન્ટનું અગ્નિ દેવને બલિદાન દીધું ! પરિક્રેન સેવા” માં રહેલા શિષ્યભાવનું આ પરાગ (1. રીએકશનરી ) જુલમથી મહત્ત્વ સમજવાની ધર્મવૃત્તિ મિલમાં હતી, વસ્તીમાં રેમ સામે રેમન કેથલિક ધર્મ પણ દરેક બુદ્ધિપ્રામાણ્યવાદી તે નથી સમ સામે અને ખાસ પેન સામે ત્રાસ , જતો. (૨) ર૩: આજે હેતુક (તર્ક પ્રામાણ્ય- Real, ૧, ભાવાત્મક [ ઉ. કે.] વાદી ), વેદની ટીકા કરનાર, બ્રાહ્મણની ! જુઓ Ideal. સામે થનાર, નાસ્તિક કે સર્વશકી આવતા ૨. સવસ્તુક, વસ્તુગત [કે. હ. જમે પોતે શગાલ જન્મશે એવો ભય નથી અ. ન. ]. રાખતો. (૩) ૫: ભલું આત્મા તુટી પડે પણ ૩. વાસ્તવિક, સ્વરૂપ, યથાર્થ માણસે સત્ય અને ન્યાયથી ચળવું નહિશાસ્ત્ર [દ બા.] પ્રમાણના અને રૂઢિના અવલંબીઓને તે જેટલો | સામાન્ય લાગે છે તેટલો જ તે નર્યા, અડગ, ! Real proposition, વસ્તુનિદેશ યુક્તિપ્રામાણ્યવાદીઓને પણ લાગે છે. [મ. ન.] જુઓ Analytic judgment. ૨. પ્રત્યક્ષવાદી [બ. ક. ] Realism, ૧. ( Metaph.) ૧. બાહ્યાક. ૧૯૩૦, સપ્ટેમ્બર, ૧૫૪: લોહીના ટીપે. થવાદ, જાતિવાદ મિ. ન.] ટીપામાં દખે કટે વ્યાપી જાય એવા અનુભવે જુઓ Metaphysics અને Nominalist, ઉગતી જુવાનીમાં જ પતિદેવ દેવ નથી માણસ ૨. ભાવાસ્તિત્વવાદ, જાતિવાદ છે, ચારિત્રવાન માણસ પણ નથી, નિર્બળ ચિકાશ વિનાની માટી જ છે, એમ જેનારી [મ. ન. ] સુશીલા અપ્રત્યક્ષમાં શ્રદ્ધા કેવી એમ ન્યા. શા. ૧૦: કેટલાક એમ માને છે કે જે માનનાર પ્રત્યક્ષવાદી ( રેશનલીસ્ટ .) જ જતિ છે તે વ્યક્તિ થકી ભિન્ન રહે છે. પ્રાણીનું બની જાય છે. પ્રાણિ પ્રાણીઓ થકી ભિન્ન રહી શકે છે. આને “રીઆલિઝમ” ભાવાસ્તિત્વવાદ, કે Rationalistic, ૧. હેતવાદી [ઉ. કે.] જાતિવાદ કહે છે. વ. ૬, ૭૨ઃ યુનિવર્સિટીદ્વારા પ્રાપ્ત થતી અંગ્રેજી કેળવણું અને તેમાં પણ તે ભાષાના ૩. અકલિપતવાદ [મન. વ.] વિશેષ અને સવિચાર પરિચયમાં આપણી ૪. સર્વાસ્તિત્વવાદ, જ્ઞાનવ્યતિપ્રકૃતિને હેતુવાદી (R.). કરવાનું સામર્થ છે. | ક્તિપદાર્થસત્તાવાદ, સુષ્ટિદષ્ટિવાદ, For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિર Realist Realistic બાહ્યાર્થીસ્તિત્વવાદ, વસ્તુતંત્ર પદાર્થ- | હિ. ત. ઈ. ૧. ૧૫: સાંખ્ય બાહ્ય જગતસત્તાવાદ [હી. વ.] નું કારણ પ્રકૃતિદ્રવ્ય છે એમ માને છે તેટલા સ. મી. (૧) જુઓ Absolutism (૨)૧૬૮. અંશમાં તે લૈકિક સવાદી (1.) છે ૫. વસ્તુવાદ [ન. દે.] અને જેટલા અંશમાં બુદ્ધિ ઉપરાંત હિ. ત. ઈ. પૂ. ૨૪૫: ગંધાધિ ગુણો પરભૂમિના પુરુષપ્રકાશને સ્વીકારે છે તેટલા મનના નથી, તેમ બુદ્ધિના એટલે જ્ઞાનના પણ અંશમાં અલોકિક વસ્તુવાદી (Transcen dentalist) છે. નથી, તેમ આત્માના નથી, પરંતુ પૃથિવ્યાદિ દ્રવ્યમાં રહેલા છે, એ સિદ્ધાન્તમાં વસ્તુવાદ ૩, વસ્તુવાદી [ છે. જ. ] (r. ) ને પાયો છે. અને તેને લીધે વિજ્ઞાન- સા. ૧૯૨૬, ડિસેમ્બર, ૯૪૯ઃ પ્રખ્યાત વાદ ( Idealism) આ સિદ્ધાન્ત પ્રતિ- સાહિત્યસ્વામી ગેટેએ એક જીવનસત્રમાં પક્ષી છે. કહ્યું છે, કે માણસ શૈશવમાં વસ્તુવાદી (રીય૨. ( Arts and Literature ) લિસ્ટ), તારુણ્યમાં આદર્શવાદી (આઈડીતાદશતા [મ. ન...] અલિસ્ટ), મધ્યાવસ્થામાં શંકાવાદી (કેષ્ટિક) સુ. ગ. ૮૨૭૪ આ ગ્રંથ (સરસ્વતીચંદ્ર) અને વૃદ્ધાવસ્થામાં અગમ્યવાદી ( મિસ્ટિક ) પાશ્ચાત્ય તાદશતાની રીતિએ લખાયેલું સંસાર હોય છે. ચિત્ર છે, તથાપિ તેમાં આર્ય સિદ્ધાન્તો ૪. છબીરાગી, વાસ્તવક [બ, ક] પ્રમાણે ઉચ્ચીકરણ એટલું બધું ભળેલું છે, કે કૈ. ૧૯૩૦, સપ્ટેમ્બર, (૧) ૧૪૬: આ તે જ વડે આ ગ્રંથ રમણુય થઈ પડે છે. પ્રમાણે ચિત્રકારની વાસ્તવિક અંશે-અંગેની ૨. વાસ્તવિકતા [૨. મ.] પસંદગીમાંથી, નરી વાસ્તવિક્તાને આંખે ઉડીને ૩. યથાથદશન દ, બા] વળગે એમ દેખાડવાની એની શક્તિમાંથી જ, ૪. છબીરાગ [ બ. ક. ] હિંદુ લગ્નની સંસ્થા ઉપર એક જબરે કટાક્ષ ક. ૧૯૩૦, સપ્ટેમ્બર, ૧૪૭: છબીરાગ (r) | ચિત્રમાંથી નીકળી જેનારના મગજમાં ધકકો નિખાલસતા અને સંગીનતાને જોરે જ એમને મારીને પેસે છે. અને આમ બનવા પામે એ વાચકવર્ગ ધીમે ધીમે વધતો આવે છે. જ એ ચિત્રની પૂરેપૂરી સફળતા અને સર્જકતા આંહી નહિ આપેલાં અવતરણ માટે છે. (“સર્જકતા” શબ્દને અહીં ઉપલા Idealism જુએ. પરામાંનો નવી સ્થિતિ ઘડનાર શકિત” એટલે _Objective realism, બાહ્યાર્થી સિતવવાદ [હી. ઘ.] ભારે અર્થ ન લેવો. આવા રીયલિસ્ટ (1) mal Absolutism. કલાકારને માટે કલાક્ષેત્ર પૂરત-છબીરાગી શબ્દ Scientific realism, Cagliarato ઠીક લાગે છે. ફિલસૂક્ષેત્રના realist-reaબાહ્યાથી સત્યત્વ [ ન.દે.] lism માટે એ શબ્દ ના ચાલે. ( ૨ ) ૧૫૩ વ. ૧૦, ૧૧૮. વિશ્વના સ્વરૂપનિર્ણયમાં કેટલાંક પ્રકરણ રા. રા. કનૈયાલાલ મા. મુનશી( Ontology ) ત્રણ ભૂમિકામાં હોય છે. ની એક નવલના કેટલાક ભાગ સાથે સર. ( ૧ ) સામાન્ય જ્ઞાનવડે બાધાર્થ સયત્વની ખાવવાની ઈચ્છા થાય કદાચ. પણ મુનશી રહ્યા ભૂમિકા, (Natural realism), (૨) વિજ્ઞાન રોમાન્ટિક (r); રા. જેશી રીયાલિસ્ટ (r.સિદ્ધ બાધાર્થ સત્યત્વની (s, r.) અને (૩) છબીરાગી વાસ્તવદષ્ટી;) એ બેને મેળ મેળવCaglldale (idealism). વાના વ્યર્થ જેવા યનમાં હું તે નહિ પડું. Realist, ૧. સર્વાસ્તિત્વવાદી, બાહ્યા- | Realistic, ૧. યથાર્થદશી [દ. બા]. ર્વાસ્તિત્વવાદી હિી. વ્ર.] કા. લે. ૧, ૫૭૯ સૂષ્ટિસંવગ્ન દશામાં કલા સ. મી. (૧) ૭ઃ આ . એટલે સર્વાસ્તિ - ! બહિર્મુખી અને સૃષ્ટિઉપાસક હોય છે. તેને ત્વવાદીને મત છે. (૨) જુએ Idealist. યથાર્થ દશ (R.) કહે છે. ૨. લાકિક સદૂવાદી [નદે] ૨. વાસ્તવિક [ બ. ક. ] For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reality ૧૭૩ Recollection વીણા, ૧૯૨૭ ૩૧: “આનન્દમઠ ભાવનામય Pure reason, વ્યવસાયમિકા કલ્પનાની જ ગૂંથણી છે. વાસ્તવિક વિધાન બુદ્ધિ [ ઉ. કે. સદ૨] ( realistic construction રીયલિસ્ટિક The principle of sufficient કનસ્ટ્રકશન ) ના નિયમે આને લાગુ જ નથી. reason, ૧. પર્યાપ્ત સાધનને નિયમ ૩. સ્વાદશ [મરાઠી-શ્રી. ન. [ રા. વિ. પ્ર. પ્ર. પ્રસ્તાવના, ૨૩] ચાપકર] ૨. લક્ષણશુદ્ધતા [કે, હ. અ. ને.] કૌ. ૧૯૩૦; મે, ૩૦૫: મરાઠીમાં સામા Reasoning, ૧. અનુમાન [મ. ન.] જિક તથા વાદશ (R.) નવલકથાઓના યુગનું ચે. શા. ૩૭૩: જ્યારે જ્યારે નિર્દેશ પૂર્વે પ્રવર્તન કરનાર પહેલવહેલા અને અગ્રેસર કે. હ. અનુમાન (પરામર્શવ્યાપાર) થયેલું હોય છે ના. આપટે જ હતા. ત્યારે મને વ્યાપાર વધારે ગુંચવાયેલો હોય છે. Reality, ૧. (Philoso.) ૧. વસ્તુસ્થિતિ ૨, વિચાર [મ. ન. ન્યા. શા. ૧૫૪] [ મ. ન. ] ૩. બુદ્ધિ વ્યાપાર [હી. વ.] ચે. શા. ૨૩: અતિ ગાઢ અને તાદૃશ વૃત્તિ જુઓ Conceiving. વૈભવવાળાં સ્ત્રી પુરુષ અમુક પ્રકારના બુદ્ધિ- છે. વાદ મિ. ન. ન્યા. શા.] વૈભવવાળાં પણ હોય છે, તેમને કલ્પના દ્વારા Receptivity, ૧. ગ્રહણશક્તિ [વિ. ક.] વસ્તુસ્થિતિમાં તુરત પ્રવેશ કરવાની શકિત ક. ૧, ૩, ૧૬-રઃ સાચું સાહિત્યસર્જન હોય છે. કયારે થાય કે સંવેદન (સેન્સેશન”) સ્મૃતિ ૨. તત્ત્વ [ આ. બા. ] ને લાગણના પાશમાંથી છુટે. તર્કશક્તિ મૂક og Appearance. થાય ને નરી ગ્રહણશક્તિ (“રીસેપ્ટીવીટી) ૩. વસ્તુતવ, વસ્તુ [હી. વ.] કેળવાય એ જરૂરનું છે. સ. મી. (૧) ૧૨ઃ આ સંવિદ્દ અનુસૂત ૨. ધારણાશક્તિ [દ. બી.] ક્ષણ પરિણામ સતત ગતિમાન અનુભવપ્રવાહ | Recognition, પ્રત્યભિજ્ઞાન [મ. ન.] એ એક પ્રકારનું વસ્તુત થયું. (૨) ૧૨૨: ચે. શા. ૨૦૫ઃ પદાર્થોનું પ્રત્યવિજ્ઞાન જેને આપણે પ્રથમ દર્શને વસ્તુ રૂપે ગ્રહણ પામવાની શક્તિ, પદાર્થોની કલ્પનાશક્તિથી કરીએ છીએ, તે તે. માત્ર આભાસ રૂ૫-વસ્તુની ભિન્ન છે. છાયા રૂપ–એટલે મિયા છે. Recoil, પરાપતન [મ. ન.] ૨. (Arts Literature) વાસ્ત ૨. શા. ૫૮૭: ઇચછાનું પાપતન અને વિકતા દૂર. મ] . ઈચછાની પ્રતિસ્પર્ધા એ બે વાત જે અત્રે ક. સા. ૬૩૨: ( “સરસ્વતીચંદ્ર'ના) પ્રથમ ' ભિન્ન માની તે સર્વથા ભિન્ન નથી. ભાગમાં ભાવનામય અંશ (ideality) વિશેષ ! Recollection, ૧. સ્મૃતિકાય [. છે. અને બીજા ભાગમાં સાંસારિક વાસ્તવિકતા ન, ચે. શા. ] (1) ગુણસુન્દરીની સુવાવડની વિગતો સુધી ૨. સંસ્મરણ [કે. હ. અ.નં. ] જઈ પહોંચી છે. Active recollection, 41418944 Reason, સ્મૃતિ કાર્ય [ મ. ન.] Practical Reason, 11240117345 ચે. શા. ૨૪૭: આવા સ્થિર સ્મૃતિબુદ્ધિ [ ઉ. કે.] કાર્યથી ઉલટું વ્યાપારવત્ સ્મૃતિનું પણ એક ટિ. ગી. ૧૩૫ઃ કાર આ વ્યવસાયાલ્મિકા કાર્ય થઈ શકે છે. આ વ્યાપારવત સ્મૃતિ કાર્યને બુદ્ધિને Pure Reason કહે છે અને વાસ સ્મરણ પણ કહે છે. નાત્મક બુદ્ધિને Practical teason એવું Passive recollection, 043 નામ આપે છે. મૃતિકા [મ.ન. સદર] For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Recreation ૧૭૪ Regress Recreation, ૧. ૧. પુનરુદ્ધારક વિવેદ | Refined, સુસંસ્કૃત [ બ. ક. ] [ હા. દ. ] લિ. ૩૦: અતિપરિચયને લીધે સરસ વસ્તુ નવજીવનઃ “ પ્રજા શરીરને ઘસારે ને પણ મામૂલી લાગે એ ન્યાયે “ લોકગીત” ની નવપલ્લવતા” ડાર્વિન જેને Struggle for આવી કૃતિઓમાં “સુસંસ્કૃત” (r.) વિદ્વાનને existence જીવનસંગ્રામ કહે છે તેની કવિતા એટલે કાવ્યત્વવત્તાને અનુભવ કયાંય કડકાઈ હિન્દમાં વધી છે. બ્રિટિશ પ્રજા જેને ના થાય, તે તેમાં હાનિ એ અતિ સંસ્કૃત . પુનદ્ધારક વિને કહે છે તે હિન્દમાંથી ( over-refined ) દોઢચતુરને છે. ઘટયા છે. Reflex, પરાવર્તિત [મ. ન.] ૨. વિનેદ [દ. બી.] ચે. શા. ૫૪૬: પરાવર્તિત ગતિ, સહજ ૨. નવીકરણ [ બ. ક. ] ગતિ કરતાં કાંઇક ભાગે સહેતુક વ્યાપાર જેવી લિ. પ્રસ્તાવના, ૧૪: ટુંકી જનાના આવા દેખાય છે. આવા ગેરલા છતાં રસનાં છાંટણું હોય, Refies action, પરાવૃત્ત વ્યાપાર સ્વાધ્યાય વ્યાયામ નવીકરણ (r, રીક્રિયેશન) [સા. બા.] આદિ માફકસર તે ઉત્તમ, એ ન્યાયે પાંચસો વ. ૨૩, ૨૮૯ તેમ થયા પછી એ સ્વરૂપ પાનાના પુરતક કરતાં પચાશ પાનાને નિબન્ધ માનવ હૃદયને નવી છાપ પાડીને એક પ્રકારને ઘણીવાર વધારે લાભ આપે છે, એ જાણીતું છે. પરાવૃત્તવ્યાપાર (r. a. ) કરે છે. Recausalt, અપ્રતિજ્ઞાગ્રાહી [ન. લ.] ૨. પ્રતિકૃત કિયા [પ્રા. વિ.] ઈ. ઈ. ૨૮ઃ ઘમંટનું જાહેરનામું રાજાએ Reflex movement, urazul કાઢેલું હતું. એ જાહેરનામામાં એમ લખ્યું હતું [કે. હ. અ. નં. ] કે અપ્રતિજ્ઞાગ્રાહી (r.) એટલે ધર્મસમાજની Reformatory, ૧. બાળઅપરાધીપ્રતિજ્ઞા ન લેનાર સઘળા પંથવાળાની સામે શાળા [ મ. રૂ.] જે જે કાયદાઓ છે, તે હું રહેમનજરથી ઈ. મુ. ૮૧: એ શહેરની પાસેના એક મોકુફ રાખું છું. ગામમાં બાળઅપરાધીશાળા છે, તે જેવા Reductio ad absurdum, ૧. અમે ગયા હતા. અહિં ભણાવવાના કરતાં તક [મ. ન. ન્યા. શા. ૧૫] ઉદ્યમ શિખવવા પર વધારે મહેનત કરે છે. ૨. અનિષ્ટપત્તિ [દ. બા... નાની ઉમ્મરના છોકરા ચોરી વગેરે ગુનાહ કરતાં Reference section, ૧, આકર- પકડાય, તેમને કેદખાનામાં મોટી ઉમ્મરના ગ્રંથવિભાગ વિ. ક] અપરાધીઓમાં રાખવાથી સુધરવાને ઠેકાણે કે ૨, ૧, ૨૫૬: વડેદરા સેન્ટ્રલ લાઈ- ઉલટા બગડે છે, ને બંદીખાનેથી છૂટ્યા પછી બ્રેરીના ગુજરાતી આકગ્રંથવિભાગ (રફર- મોટા ગુનાહ કરે છે. તેટલા સારૂ સુધરેલા સસેકશન ” ) નો આગથી નાશ થયે. દેશોમાં તેમને સારૂ ઉદ્યોગશાળા કહાડે છે. ૨. અધ્યયનવિભાગ વિડેદરા રાજ્ય ઈલાંડમાં એવી કેટલીક છે. પુસ્તકાલય, ૧૯૨૭, ફેબ્રુઆરી, ૫૪: અધ્યયન- ૨. ચારિત્રાલય [દ.બી.] વિભાગને અંગ્રેજીમાં Reference Section Registrar, (Indian Universities) કહે છે. પુસ્તકાલયનાં પુસ્તક વગેરેના મુખ્ય ! બે વિભાગ પાડી શકાય. (૧) વાચનવિભાગ. Regress ad infinitum, અનવાચનવિભાગને અંગ્રેજીમાં ending અથવા | વસ્થા [ રા. વિ.]. Circulating Section કહે છે. “વાચનવિ- પ્ર. પ્ર. ૨૯૫ અનવસ્થા એક પ્રકારને ભાગ” અને “અધ્યયનવિભાગ” એ બંને સંજ્ઞાઓ ! તર્કદોષ છે કારણ કે તેથી અમુક તકે પ્રતિજ્ઞા વડેદરા સેન્ટ્રલ લાઈબ્રેરી ડિપાર્ટમેન્ટે રૂઢ | ખાટી પાડી શકાય છે. ઘણીવાર કે સમાજના કરી છે. હિતનું કામ કરાવવા માટે કેઈને એ કામ કર For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rehearsal Re૫ Rep resentative વાનું કહીએ એટલે એ કહે કે કઈ બીજે | Renaissance-renascence, ૧, કરશે એટલે હું કરીશ. આ પણ અવસ્થા છે. પ્રબોધકાળ [બ, ક] Rehearsal, અભ્યાસ પ્રવેગ [ન. ભો.] હિં. ચ. પ્રવેશક: યુરેપના મયકાળ સ્મ-મુ. ૩૦૫: ગ્રાન્ટ મેડિકલ કોલેજના ( the middle Ages ) માં એ કલ્પના ગુજરાતી વિદ્યાથીઓએ રમણભાઈનું “રાઈને લગભગ ભૂલી જવાયલી, તે પાછી ઇ. સ. ના પર્વત’ નાટક ભજવવાનું ધાર્યું. નલિન દરેક તેરમા સૈદમાં સૈકામાં શરૂ થયેલા પ્રધr. (અભ્યાસ પ્રવેગ) માં જવા લાગ્યો. કાલ (the Renascence) ને નામે ઓળખાતા Relative, ૨. સાપેક્ષ મ.ર. શિ. .] મહાન વિચારપરિવર્તને અંગે લક્ષમાં આવી. ૨. સવિક૯૫ [ન. .] - ૨. પુનરજજીવન [ક, પ્રા.] અવતરણો માટે જુઓ Absolute. ગુ. શા. ૪૭. ૬૯: બ્રિટનમાં ખ્રિસ્તી ધર્મ The theory of relative સ્થપાય ત્યારે, નર્મન લોકો ઈગ્લાંડ જીત્યા motion, અપેક્ષાવાદ, સાપેક્ષગતિવાદ | ત્યારે, તેમ જ સોળમા સૈકામાં વિદ્યાનું પુન[ હી. વ.] સજીવન થયું ત્યારે અંગ્રેજી ભાષામાં ઘણું સ. મી. ૮૦: છેલ્લા ચાર પાંચ વર્ષમાં ! લેટિન શબ્દો દાખલ થયા અને વિદ્યાને ભૈતિકશાસ્ત્રમાં એક નવા વાદની વા નવીન લગતા નવા શબ્દો લેટિન અને ગ્રીક ભાષાપ્રક્રિયાની ચર્ચા ચાલી રહી છે. આ વાદ માંથી બનાવવામાં આવે છે. “અપેક્ષાવાદ’ વા “સાપેક્ષગતિવાદ ને નામે ૩. પુનજીવન [બ. ક] પ્રચલિત થયો છે. સુ. ૧૯૮૨, આજન, ૧૩૮: એશિયાની Relativity, ૧. ઉપાધિતત્વતા કે પૂર્વ ખંડ (orient) ની કળા અને જીવન[છે. ભ.] ભાવનામાં જે કંઈ અવનવું રહસ્ય છે, જે સુદર્શન, ૧૭, ૯: ઈરાનમાં એક કહેવત મેળવતાં યુરેપ અને આખી જનતા પુનર્જીવન (1.) પામશે, તેની માતૃભૂમિ હિંદ જ છે. છે કે સમયને યોગ્ય ભાષામાં શબ્દ હોય છે અને ભાષાના દરેક શબ્દને એગ્ય સમય પણ ૪. પુનજાગૃતિ, પુનરુત્થાન [દ. બી.] હોય છે. જ્ઞાનની, કર્તવ્યની, જીવનની ઉપાધિ Respresentation, (abstraction) તન્નતા (અ.) નું મહાસત્ય એ કહેવતમાં છે. ભાવના [મ. ન.] ૨. અનુબદ્ધત્વ, સાપેક્ષત્વ [કે. હ. ચે. સા. ૩૫૬: “ લેટું ઉષ્માવાહક છે” અ. નં. ] એમ કહેવામાં પણ આપણા મનમાં લોઢાની Doctrine of relativity, જે ભાવના (સામાન્ય) હોય તેને ઉમાઅપેક્ષાવાદ, સાપેક્ષપ્રક્રિયા [ હી. . ] વાહકની ભાવના (સામાન્ય) સાથે યોજીએ સ. મી. ૮૫ઃ આ નવીન “સાપેક્ષપ્રક્રિયા છીએ. વા “ અપેક્ષાવાદ” થી એમ સિદ્ધ થાય છે કે ૨. ઉપપાદન, પ્રતિરૂપજ્ઞાન [હ. ઠા. કુદરતી સંભો, જેવા કે પ્રકાશના પ્રસરણને કે. શા. ક. ૧, ૩ર૭]. વેગ, એમાં ગતિના એક યૂહમાંથી અન્ય Representative, ભાવનામિશ્ર બૃહમાં વિચરનારની દષ્ટિમાં ભેદ માલુમ | [ મ. ન. ] પડતો નથી, દૃષ્ટાંત તરીકે પૃથ્વીની સૂર્યની ચે. શા. ૪૮: ઇછા થકી જે પ્રાથમિક આસપાસની ગતિના ઉત્તરોત્તર બદલાતા જતા ક્રિયાએ–શરીરવ્યાપારાદિ થાય છે તે સાદી વેગની ગતિમાં ઘસડાતા જતા મનુષ્યની દૃષ્ટિમાં અને બાહ્ય જ હોય છે, કેમકે તે તે ઇંદ્રિયપ્રકાશન સંચરણને વા પ્રસરણનો જે ભેદ સજ્ઞિકર્ષથી થતા આધાતના પ્રત્યાઘાતરૂપે જ માલુમ પડતો નથી, તેનું કારણ એ છે કે પ્રવર્તે છે, તે પછીની જે ઉત્કૃષ્ટ પ્રકારની દેશ અને કાળ વેગની અપેક્ષાએ બદલાતા ક્રિયાઓ બને છે તે વધારે ગુંફિત અને ભાવનામિશ્ર (કેમકે અમુક માર્ગ લે, અમુક For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Repression Responsible નિર્ણય કરવો ઇત્યાદિ તેમાં ભળે છે) હોય છે. [ ૨. શોધસંસ્થા [ દ. બા. ] Representative develop: કા. લે. ૧૧૫રઃ અર્વાચીન વિદ્યાપીઠ ment, ભાવવિકાસ [ મ. ન. સદર ] (University) શાસ્ત્રીય શોધસંસ્થાઓ (R. Repression,(Psycho-ana.)નિયંત્રણ, ii.) તથા પુરાતન કાળનાં સ્થળો સંબધી દમન [ ભૂ. ગે. ] માહિતી આપવી. self-repression, આત્મનિયમન | Reserved, ૧. સ્વકીય [ ઉ. કે. ] [ દ. બા.1 વ. ૧૭, ૨૮૯ઃ સર્વ કાર્યપ્રપંચને બે દ. મૂ. ૧૯૩૧, ફેબ્રુઆરી, ૩૩૩: બાળપણ ભાગમાં વહેંચી નાંખી એક વિભાગનું નામ જે (S. T.) આત્મનિયમનમાં ગયું હોય, “સ્વકીય (R.” અને બીજાનું નામ “ સ્વ(moody child) ની બાળકની દશા હોય, રાજ્યનિષ” (Transferred). રાખવું. અને છતાં જીવનના બધા રસ જાગૃત હોય તે ૨. સ્વાધીન [ હિં. હિં. ] બાળપણ યાદ રહે એમાં નવાઈ નથી. વ. ૧૭, ૫૧૦: “સ્વાધીન” (R.) અને Reproduction ૧ અનુભાવન [પ્રા.વિ. સોંપેલાં, (Transferred,) વિષયની હે ચણી ૨. પુનત્પાદન. પુનરુત્પત્તિ, ઉપ- માં સરકારે જોઈએ તે કરતાં ઘણું વધારે સ્થાપન, ઉપસ્થાન [કે. હ. અ. નં. ] | વિષયે “સ્વાધીન” રાખ્યા છે. Reproductive, પુનરુત્પાદક [કે. હ. ૩. સ્વહસ્તક [ હિં. હિ. ] સદર ] વ, ૧૩૯: પ્રાન્તિક રાજ્યવહીવટ પણું Republic, ૧. પ્રજાશાહી, પ્રજા રાજ્ય, સઘળા સ્વરાજ્યના ધોરણ ૫ર સ્થાપતાં એના લેકશાહી [ મ હ.]. બે વિભાગ પાડવા-એક ભાગ “સ્વહસ્તક' સ. મ. (૧) ૪૫ : નેપાલિઅન ત્રીજે- (R.) એટલે કે સરકારના પોતાના નીમેલા નેપાલીઅન બોનાપાર્ટીને ભત્રીજે. ફ્રાન્સના અધિકારીઓના હાથમાં રાખવાના એવા વિષયસને ૧૮૪૯ ના બીજા રાજ્યવિલવ પછી ને, અને બીજે વિભાગ “પેલા ( Traએને એના દેશવટામાંથી પ્રજાશાહીને ઍસિ- nsferred ) અર્થાત્ પ્રજાની સત્તામાં સેંપવાડૅટ બનાવવામાં આવે. (૨) ૧૦૫: રામન ના વિષયને.. પ્રજા રાજ્યથી માંડીને તે આજ સુધી ઈગ્લેંડના ૪. અદત્ત [ ચં. ન. ] જેવ, ચોખ્ખી દેખાઈ આવતી નિર્ભેળ રાજ્ય. | Residential, એકાશ્રમી [ જ. ભ. ] પ્રકરણ વૃત્તિવાળો સમાજ બીજો કોઈ નથી થોડાંક છૂટાં કુલ ૯૧: એકસ્થ અને એકાથયા. (૩) ૯ઃ અમેરિકા લો. લોકશાહીના એ શ્રેમી (રેસિડેશ્યલ) વિદ્યાપીઠને આદર્શ જબરા પ્રગને હાલ ઘડીએ કાળપ લગાડ- ઉત્કૃષ્ટ, મનહર અને સચેતન છે. નાર રાજકીય અનીતિમાં પડેલા અમેરિકનની | Resistance, પ્રતિરોધ [ મ. ન. એ. કલ્પના પણ પોતાના દેશના વિસ્તાર અને શા. ૫૮૭ ]. સાધનોથી જાગૃત થયેલી જણાશે. Resonace, અનુનાદ [ ગ. ગે. ] ૨. પ્રજાતંત્ર [ દ. બા. ]. ( ગા. વા. પા. ૧, ૧૩૪. Repulsion, પ્રતિકર્ષણ [મ. ન.] Responsible, ૧. જવાબદાર, જોખમ ચે. શા. પ૩૮: જે સમીપ હોય તેનાથી, ! દાર [ ન. લ.] આકર્ષણ કે પ્રતિકર્ષણ ઉભચ પર, જે દર ! - ઈ. ઈ. (૧) ૩૨૭: આ રિવાજફેરથી હોય તેના કરતાં વધારે અસર થાય છે. પામેંટની સત્તામાં પણ અપૂર્વ વધારે Research institute,૧. ધનશાળા થઈ ગયે; અને વખત જતાં પરિણામ એ [એ, સા.] આવ્યું કે મંત્રીએ નામના જ રાજાના સેવક ભા. લે. ૧૦૭: બાળમરણ વાતે એક ! પણ વસ્તુતઃ તે પાલેમેટને જ જવાબદાર શેાધનશાળા કાઢી છે. () થઈ રહ્યા, (૨) ૩૫૯ઃ હવે પછીના For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Retention ૧૭ Revolution જયેજ ૧ લો અને જજ ર જે એ બે સ. ન. ગ. ૪૩૩: ફેડરિક ઈશ્વરપ્રકાશિત રાજા થયા તે પણ બહુધા એવા જ હેવાથી ધર્મને માન નહેતિ ને ધર્મ સંબંધી ઈગ્લાંડમાં એ દસ્તૂર પડી ગયો કે ખરું વ્યવસ્થાકાર્યને ખુલ્લી રીતે ધિક્કારતા. રાજ્ય તો જોખમદાર (r. ) પ્રધાને જ ૨, ઈશ્વરતિ ધમ [ મ. હ. ] ચાલવું જોઈએ અને બને ત્યાં સુધી રાજાએ સ. મ. આમુખઃ જોન મેલી ઈંગ્લંડનો તેમના કામમાં વચ્ચે પડવું નહિ. એક મહાન સત્યશોધક હતું. તેના સ્વભાવ૨. લેકમતાધીન, લેકાધીન, પ્રજા- માં સાચી ધર્મવૃત્તિ ભરેલી હતી. પણ ધીન [ બ. ક. ] ઇંદ્રિયાતીત વસ્તુ વિષે કશું જાણુવાને મનુષ્ય જુઓ Constitution, અશક્ત છે, એ સિદ્ધાન્ત તેણે પોતાના અનુRetention, અવધારણ, ગ્રહણ કે. ભવમાંથી તારો હતો. એટલે ઈશ્વરપ્રેરિત હ, અ. ન.] કોઈ ધર્મમાં તેને શ્રદ્ધા ન હતી. Retentiveness, ૧. ધારણશકિત, Review, વાતિક પત્ર [મ. સ. ] સ્મરણ [ મ. ન. એ. શા. ] ફા. ચ. ૨૩ઃ મુંબઈ “માસિક વાર્તિક પત્ર ૨. ધારણું, સ્મૃતિ [હ ઠા. કે. શા. ! Hi ( Bombay Quarterly Review ) ક. ૧, ૩૨૮] પણ ફાર્બસ સાહેબના લેખો આવતા. ૩. ગ્રાહક શક્તિ [ પ્રા. વિ. ] Revolution, ૧. ૧. કાતિ [ હરિલાલ Retina, નેત્રદર્પણ પૂતળી, દફિલક | હર્ષદરાય ધ્રુવ ] [ કે. હ. અ. નં. ] ઝંઝાવાતે ઘુમાવી અતલ વિતવ સો એક આકાશ કીધું ! Retired, ૧. નિવૃત્ત [ગ. મા. ] ઉલ્કાપાતે ધુમાવી તિમિર મિહિર ન. જી. કર આ ઉદાર મનના ગૃહસ્થામાંથી સૌ ઘેરી એ ઘોળી પીધું! શેઠ સેરાબજી જાહેર કામકાજમાંથી નિવૃત્ત (R.) થયાં છે. શઆઘાતે ચલાવ્યું શર-વહુનિ ૨. વાનપ્રસ્થ [ ક. મા. ]. –ઝરે લોહીનું સ્ત્રોત સીધું! ગુજરાતી ભાષાનું મુખ્ય વ્યાકરણ. ડેલ્થ સિહાસને રે કૃપમુકુટ પડે! Retrospect, પ્રત્યાવલોક [ ક. ઘ.] ક્રાન્તિએ રાજ્ય લીધું ! છે. શ. ૧, ૨૬૦–૧: આમ યોગના બે –જેની સામે ઝઘડતાં આવા સિંહના પણ માર્ગો પતંજલિએ સ્વીકારેલા જણાય છે તેમાં ચૂરેચૂરા ઉડી જાય છે તે ક્રાન્તિનું વર્ણન છે – પહેલું સ્થાન એમણે અભ્યાસ-વૈરાગ્ય યોગને ! R, યુક્રાન્તિ માટે કાન્તિ આજે છેક સામાન્ય આપેલું છે; કારણ, એ યોગની શાસ્ત્રીયપદ્ધતિ થઈ ગયું છે, એ શબ્દને એ અર્થમાં પ્રથમ છે. પ્રણિધાનોગનુંયે અંતે ફળ એક જ આવે, પહેલે વાપરનાર આ કવિ છે -બ. ક. : પણ બે વચ્ચે એક ભેદ રહે. અભ્યાસયોગી આપણું કવિતાસમૃદ્ધિ, પ્રસ્થાન, ૧૦, ૧૮૫. પોતે શું સાધે છે, શું મેળવે છે અને ક્યાં ૨. સમુછેદ [ મ. ૨. ] છે એ જાણે છે. એ જે કરે છે તે જ્ઞાનપૂર્વક શિ. ઈ. ૧૭: કેટે કહેલું કે શિક્ષણમાં કરે છે. પ્રણિધાનગીને સાધનકાળે એવી સ્પષ્ટ સમુદ્ધારનો નહીં પણ સમુચ્છેદને વખત ભાળ નથી લાગતી. છેવટ સુધી પહોંચ્યા પછી આવ્યો છે. પાછળથી ભલે એ પ્રત્યાવલેક (r.)થી શોધી લે. ૩. વ્યુત્કાતિ [ બ. ક. ] Retrospective, પશ્ચાદ હિ. દ્વા. ભા. લે. પ્રવેશક, ૬૪, અંબાલાલભાઈને કે. શા. ક. ૧, ૩૨૮ ]. બીજે મુખ્ય સિદ્ધાન્ત એ હતું કે ખરી પ્રગતિ Revealed religion, ઈશ્વરપ્રકાશિત વ્યક્તિઓ અને સંસ્થાઓના આગ્રહી નિખાધર્મ [ ન. લા. ] લસ અને બુદ્ધિપૂર્વક મથનથી કુદરતી રીતે For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Revolutionary અને યાગ્ય સમયે પાકતી સમુત્ક્રાન્તિ ( evolution ) ના રૂપની જ હેાઈ શકે. આપખુદી સત્તાની આટઆટલી સૂગ હતી તે પણ āાર્ડ ડેલ્હાઉસીએ રાજ્ગ્યાને ખાલસા કર્યા | Rhetoric, ૧. એને તે સુલતાની વ્યુત્ક્રાન્તિ (1.) ના દાખલા તરીકે ગણાવતા. ૪. પરિવત [ આ. ખા. ] છઠ્ઠી પરિષદ્દે, છઃ ચંદ્રગુપ્તે રાજકીય અને સામાજિક પરિવર્ત કર્યાં તે વારે સાહિત્યની વાડી ખીલી રહી હતી. ૨. ૧, રાજ્યવિપ્લવ [ ન. Å. ] જી. ઈ. ૩૧૮: રાજ્યવિપ્લવ ( R. ) એ નામથી આ માટે ફેરફાર ઇંગ્લાંડના ઇતિ હાસમાં આળખાય છે. દુનિયામાં ઘણાંયે રાજ્ય ઉથલી જઈ નવાં થયાં છે, પણ ઇંગ્લાંડના આ રાચવિપ્લવ અપૂર્વ છે. ર. રાજ્યપરિવર્તન [ મ. સ. ] અ. ૧૬૨ઃ રાજ્યપરિવર્તન ( R. ) કરવું એ અતિ કઠિન કા' છે. ૩. વ્યતિક્રમ [લા ચેસ્ટરપીડને પુત્ર પ્રતિ ઉપદેશ ] ૧૭ ૨૧૬: ફ્રાનસમાં જે મહાત્ અતિક્રમ (રેવેલ્યુશન) થયા તેમાં અધિકાર અને સ્થાનને માટેના કલહ લેશ પણ ન્યૂનતાને પામ્યા નથી. ૪. રાજ્યક્રાન્તિ [ કે. . ] મે. મુ. ર૦: નાટકમાં લીધેલા ખનાવની પૂર્વેની હકીકત છેક ખૂનરેથી મુક્ત નથી. કાઇ દંગાફટકાથી, કાઇ કાવતારાથી, કોઇ ઘેરામાં, કાઇ સંગ્રામમાં એમ એક પછી એક નવે નંદના ધાણ નીકળી જાય છે, પણ તે તે રાજ્યક્રાન્તિ અને વિગ્રહમાં બધે એ બનનારા અનાવા છે. ૫. વિપ્લવ [ ક. મા. ] કે. લે. ૧, ૧૮૯: ૧૭૮૯ માં ફ્રાંસમાં થયેલા મહા વિષ્ણવે ધમ ગુરુઓની સત્તા તેાડી ત્યારથી સુધરેલા સમાજોનું ગુરુપદ સાહિત્યકાના હાથમાં આવ્યું. Revolutionary, ઉચ્છેદક [બ. ક.] વિ. ૧૭૧: જે પદ્યશાસ્રી રૂઢિશાસ્ત્રી રૂઢિ રક્ષક અને સંગીતના ચશ્મા દ્વારા જ કવિતાને Acharya Shri Kailassagarsuri Gyanmandir Rhetoric જોનારા, તે અનેકધા ઉચ્છેદક (r.) લાગે એવી નવી રચનાનું તત્ત્વ શેાધવા અને જાણવા ઈચ્છે છે, એવા બનાવ અતિવિરલ જ હોઇ શકે. વાચાલ કારશાસ્ત્ર [ ન. લા. ] સ. ન. ગ. ૩૨૨: રાજ્યના ઉત્ક પેરીવિસની સાથે શેાલતા . મહાજનામાં આનેકસાગેારાસ (તત્ત્વજ્ઞાની ને પેરીકિલસના ગુરુ ) ફ્રીડિયાસ ( શિલ્પશાસ્ત્રીને પેરીટસને મિત્ર ) આસપાસિયા ( વાચાલંકારશાસ્ત્ર જાણનારી ને પેરીકિટસને સુંદર વક્તા કરનારી ને પછવાડેથી તેની આ થયેલી ) અને સા ટિસ એ મુખ્ય હતા. ૨. વાક્પાટવ [ મ. ન. ] ચે. શા. ૬૦: માંડલિક સસ'ની અસરામાંની કેટલીક સહેતુક હોય છે અને કેટલીક નિષેતુક ાય છે. સહેતુક અસરના અંગમાં જ શિક્ષણવ્યાપારના ખાડખર, વાક્પાવના પ્રયાગ, નીતિ, ધ, આદિના આદેશ, અધિ કાર નચ (કાયદા) આદિનાં સંગમન, ઇત્યાદિના સમાવેશ થાય છે. ૩. વાક્સાહિત્ય [૨. મ. ] ૧. ૬, ૫૦૪: એરિસ્ટોટલે R. ( વાસાહિત્ય ) ની વ્યાખ્યા એમ આપી છે કે "the faculty of discerning in every case the available means of persuasion.'' ૪. વકતૃત્વકલા [ ‰. કે. ] સ. ૧૬, ૧૫૬ઃ એરીસ્ટાટલે રચેલી વકતૃવકા (r.) વગેરે અનેક પુસ્તકાનું જ્ઞાન વ્હેને આપવામાં આવ્યું હતું. ૫. કાવ્યશાસ્ત્ર [દ. ખા. કા. લે. ૧] ૬. ઉક્તિવિલાસ [ ૨. મ. ] છુ. પ્ર. ૫૮, ૨૭૨: ાતવિલાસ ( ૪. ) ના નિયમા વ્યાકરણને અનુસરી અને અર્થને સાચવી તથા અને ખાતર ભાષાને રોાભાવી ભાષાનું સામા વધારે છે. ૭. વાશાસ્ત્ર [ ૨. હુ. ] સા. ૮, ૮૯ઃ કવિતા એટલે જો આત્માના ઉચ્ચ સંવાદમય ઉગાર-આત્મિક આનંદની For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rhetoric Rhyme અત્યંત મજુલતાભરી ભાષા, એ હોય તે | Rhyme, ૧. અનુપ્રાસ [અજ્ઞાત-પાછળથી આ R. (વાકુશાસ્ત્ર) નાં સર્વ લક્ષણ સમગ્ર- બ. .] તાથી બતાવતાં વાકાને કવિતા કહેનાર લિ. ૩૪: વળી અનુપ્રાસ એટલે આપણામાં મનુષ્ય શો પણ નહીં જડે. દરેક પંક્તિ જેડના અંત્યાક્ષરને સંવાદ ૮. વાગ્મિતા [ આ. બા. ] અંગ્રેજીમાં કડી ચાર પંકિતની હોય એમાં કે વ. રર, કપ: પશ્ચિમની સાહિત્યમીમાંસામાં અનુપ્રાસ (1) ની રચના વિવિધ તરેહની Poetry અને Rhetoric કવિતા અને હોય; અને વધારે લાંબી કડીઓમાં અનુપ્રાસની વાગ્મિતા વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તે સુંદર કિનારવેલના જેવી ગૂંથણી હોય છેઝીણે પણ સાચો છે. નિયમિત બાંધાની ગુંથણી તેમ અનિ. _૮ વાદ્વૈભવ [ બ. ક. ] યમિત પણ. ગુણસુન્દરી, ૧૯૨૫, ડિસેમ્બર, ૨૬૮ઃ ગે. ૨. અત્યાનુપ્રાસ [ ન. લા. ] મા, વિ, વાક્યરચનામાં, વાદ્વૈભવ (r. હેટરિક) ને ખેલવવામાં, અને રસમિશ્રણ, ૩. પ્રાસ [ ૨. મ. ] રસાનુપૂવ આદિમાં પાશ્ચાત્ય રસિકતાને ક. સા. ર૩૭: Rhyme ને ખરેખર અર્થ વળગ્યા છે. બતાવે એ શબ્દ સંસ્કૃતમાં નથી. ગુજરાતી૧૦ વાણીદ [ બ. ક. ] માં એ માટે “અનુપ્રાસ” શબ્દ વપરાય છે. પ્રજા બધુ ૧૯૨૭ મે, તા. રર, પૃ. ૧૨ઃ અને એ શબ્દનો એ અર્થ વજભાષામાંથી એમની સંગીતેતર કૃતિઓમાં અમને એમના આવે છે, પરંતુ, સંસ્કૃતમાં અનુપ્રાસને ચિત્રદર્શન” માંની જ કેટલીક ઉત્તમ લાગે અર્થ જીદો જ થાય છે; જુદા સ્વર છતાં એને છે. અગર જોકે તેમાં કલ્પના પ્રભાવ કે એ વ્યંજન ફરી આવે તેને અલંકારશાસ્ત્રમાં “નારી સરલતા” હેવાં જોઈએ ત્યાં એમને અનુપ્રાસ કહે છે. તેથી સાહિત્યચર્ચામાં આથી રોમે રોમે વ્યાપી ગયેલ વાણુ ઈદ (હેરિક બીજા અર્થ માં એ શબ્દ વાપર્યાથી ગરબડ r, ઉચ્ચ અને નીચ બંને પ્રકારને ) જ્યાં થવાનો સંભવ રહે છે. એના એ શબ્દ કે વણે ફરીને આવે તે માટે સંસ્કૃતમાં “ચમક શબ્દ ત્યાં આવીને સુચિભંગ કર્યા વગર રહેતું નથી. છે ખરો, પણ પ્રાકૃત ભાષાઓને “અનુપ્રાસ” ૧૧. વાછટા [બ, ક] તે જ “ચમક” નથી. “સમરના મરનારની આ. ક. સ. ૧૫-૬ હેટરિક સારૂં નીચ બે સદ્ગતિ ” (“પૃથુરાજરાસા') એ ચમક કહેવાય, જાતનું તેમ પિયેટિકડિકશન પણ વખાણવા પણું પ્રાકૃત અનુપ્રાસ ન કહેવાય. ચમક માટે લાયક નિન્દવા યોગ્ય બને જાતનું હેય. પહેલી મરના વર્ણસંઘાત બે વાર એને એ ફરી જાતને કવિતાચિત પદાવલી કહું છું. બીજી આવવો જોઈએ. (પ્રાકૃત) અનુપ્રાસ માટે જાતને કવિતાભાસી પદાવલી. પહેલી જાતના ના” પછી મના” આવે તે પણ ચાલે, અને હેટરિકને વાછટા અને વાવૈભવ કહું છું, વળી એ અનુપ્રાસ માટે તો એ બે મળતા બીજી જાતને વાડંબર બંનેના મનમાન્યા શબ્દો જુદી જુદી લીટીઓમાં આવવા જોઈએ. ઉદાહરણો રા. રા. ન્હાનાલાલની કૃતિઓમાંથી અને દરેક એક એક લીંટીને છેડે જ આવવો જોઈએ. દરેક લીંટીનો ઉપાંત્ય વ્યંજન અને ૨. (in a bad sense) વાડંબર છેલ્લા બે સ્વરે એના એ આવે અને એવાં [ બ. ક.] બબ્બે લીટીનાં જોડકાં થાય, એ જે પ્રાકૃત લિ. ૬૮: R. (હેટરિક) બે જાતનું ઉદાત્ત અનુપ્રાસને અર્થ તે “યમકી ઉદિષ્ટ થતો (noble ) તે વાવૈભવ, ને ભાષણ–વખાણું નથી. ચમકમાં એના એ આવતા શબ્દ એક જ આદિમાં એગ્ય સ્થળે ભૂષણરૂપ; અને ઉતરતું લીટીમાં આવે તો પણ ચાલે, અને લીંટીના (mean ), તે વાડંબર, તે જ્યાં હોય ત્યાં આરંભમાં, મધ્યમાં કે અંતમાં તે આવી દૂષણ. શકે, સંસ્કૃત “અનુપ્રાસમાં પણ એના મળી રહેશે. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rhythm Romance એ આવતા. વ્યંજને બે જુદી વીંટીઓમાં અને લીંટીને છેડે આવે એ આવશ્યક નથી, તે માટે, Rhyme માટે “પ્રાસ” શબ્દ પસદ કર્યો છે. તે અર્થમાં એ શબ્દ વજદ્વારા વપરાતે આવ્યા છે અને સંરકૃતમાં આ શબ્દાલંકારે સંબંધે તેને ખાસ અર્થ થત નથી. તેથી ભૂલ થાય તેમ નથી. તે છતાં વધારે ચોગ્ય શબદ જવામાં આવે તે તેને સ્વીકાર કરવાને હરકત નથી. “અન્ય યમક ચાલે પણ તે જરા લાંબે છે. સંપૂર્ણ સંતોષકારક નથી. નર્મદાશંકરે પોતાના અલંકારપ્રવેશમાં આ અર્થમાં “અત્યાનુપ્રાસ” શબ્દ વાપર્યો છે પણ તે માટે કશો આધાર નથી. “સરખા સ્વર અથવા સરખા વ્યંજનનું સ્થાપન” એ અનુપ્રાસની નર્મદાશંકરે આપેલી વ્યાખ્યા જ ખોટી છે. સ્વરનું વૈષય હોય, સ્વર જુદા હોય, તે છતાં વર્ણન સામ્યથી અનુપ્રાસ ૪. યમક, અન્ય યમક ન. ભો.] મ. મુ. ૧, ( ૧ ) ૧૬૦: વઉતએટલે વર્ણાનુપ્રાસ (અક્ષરસગાઈ) અથવા પદલાલિત્ય, તથા યમક (1.) જેને સામાન્ય રીતે પ્રાણ કહે છે તે. (૨) ૧૧: એ એકતાનતા તોડવા માટે છન્ડની રચના ચરણ બદલીને, પતિનાં સ્થાન નિમીને, અનત્ય યમક (r) ને સ્થાન આપીને, ભિન્નતાનો અંશ દાખલ કરે છે. Rhythm, શબ્દનૃત્ય [ન. . ] | વ. ૩, ૨૧૪ શબ્દનૃત્ય-R., ગદ્યમાં તેમ | જ પદ્યમાં આવતું. વ. ૨૬, ૨૧૮ પણ જુઓ. ૨. વાણીનું ડાલન [ હા. દ. ] છે. કુ, ૧, ૪: વાણીનું ડેલન–R., દેહની સુન્દરતાની પેઠે, હૃદયના ધબકારાની પેઠે, કવિતાનું સહજન્ય છે. ૩. લય [ હિં. . ] સંગીતમંજરી, ૧૨ઃ તેમને મુખ્ય આકથા અંગ્રેજીમાં જેને R. ઉષા -કહે છે, તેને ઉપર છે. ગુજરાતી વાંચનમાં આવાં રિધમ લયને અત્યતાભાવ છે એમ તે કોઈ કહી શકશે નહિ. ૪. દેલન [મન. હરિ. ] વ. ૧૬, ૧૧૩: પદ્યમાં દેવન (1.) ને મુખ્ય આધાર ચરણાંગની ઘટના પર હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે અદલાબદલીથી કવિ દેલવૈચિત્ર્ય આણી શકે છે. ૫. લયબ% [ ન. . ] વ. ૧૬, ૭૩૦: એટલે લય-લયબન્ડ એ , માટે યોગ્ય જ શબ્દ લાગશે. ૬. લયપ્રવાહ [બ. ક.] આ. ક. સ. ૧૯૩: મધુર શબ્દના બે અથ:– ૧ ) ઉપર પ્રમાણે સંગીતમય (musical); (૨) અક્ષરમેળ પદ્યરચના વડે લયમય, લયવાળું (rhythmical). આ લચપ્રવાહ (1.) સાથે સાથે પણ તાલરચના હોય. તથાપિ કવિતા=લયરચના, એ વ્યાખ્યામાં તાલ રચનાના લક્ષણને સામેલ રાખવું આવશ્યક નથી. બ્લેન્ક વર્સ, અર્થાનુસારી લયપ્રવાહ, પદ હોવો જોઇએ, અને તાલબદ્ધ નાયે હોય, બલકે ના જ હોય. ૭. તાલ, વિચિન્યાયરૂપ [દ બા] Rhythmical ૧. લયવાહી [ બ. ક. ક. ૧, ૩, ૩૮. ] ૨. સંવાદી [ કે, હ. ]. બીજી પરિષદુ, પદ્યરચનાના પ્રકાર”૪૪. ૩. વીચિરૂપ, તાલબદ્ધ [દ. બા. ] Romance, ૧. ૧. ગાથા [નંદશંકર તુળજાશંકર, કરણઘેલો, પ્રસ્તાવના] ૨. અભુત કથા [ છગનલાલ હરિલાલ પંડયા] - કાદંબરી, પ્રસ્તાવના, ૩૭: સાહિત્યની આ અદ્દભૂતકથા (R.) રૂપી શાખાના અભ્યાસની થોડી ઘણી આવશ્યકતા છે ખરી. ૩. કલ્પનાત્મક વીરકથા રિ. હવે ગુ. ૧૯૭૯ જયેષ્ટ, ૨૦૯ વયને લીધે તેનું (સરાહબર્નહાડટનું) લાલિત્ય અને તેની કળા કેટલેક અંશે ખંડિત થયાં છતાં જનસમાજ તેની ઉપર એટલી ને એટલી જ મોહિત હતી અને જાણે કોઈ ક૯૫નાત્મક વીરકથા (R.) ની નાયિકા હોય એમ તેને પૂજતી. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Romance ૧૮૧. Romartic રાણી | મ. ૪. અદ્દભુત વાર્તા [૨. મ. ] ( રા. નરસિંહરાવે “અનુપમ કો ગાન” છઠ્ઠી પરિષ૬, ૧૭ઃ હિંદુસ્તાનમાંથી જંગલ એમ romance માટે શબ્દ આપી ‘નૂપુરકપાઈ ગયાં છે, પ્રાંત વચ્ચેના યુદ્ધ બંધ ઝંકારની ટીકામાં એ શબ્દજનાની ઊનતા થઈ ગયાં છે, પગરસ્તાની લાંબી મુસાફરી સ્વીકારી છે. અહિં “કડાન” શબ્દ મૂકીને એ અને વણઝારાની પેઠે નાબુદ થઈ છે, તેથી ઊનતા પૂરવાના પ્રયત્ન થાય છે; પૂર્ણ અદ્દભુત વાર્તાઓના પ્રસંગ રહ્યા નથી. તેમ સાફલ્ય નથી.) જ સાહસ ખાતર અજાણ્યા સમુદ્રની સફર ૩. અદ્દભુતતા [ સે. લીલાવતી] કરવાને પ્રજાને ટેવ બંધાઈ નથી, અને, એ રેખાચિત્ર અને બીજા લેખે, ૧૧ઃ ઘણુંને મન રીતે પણ જીવનવ્યવહારમાં અભુતતાના અંશ નિજીવ લાગે એવી વસ્તુઓમાં એ (કાકાસાહેબ) આણી શકાય તેમ નથી. પણ પ્રજાનું હૃદય અદ્ભુતતા (.) પરખે છે અને અર્પે છે. પ્રબળ ભાવનાઓથી ધબકારા મારી રહ્યું છે. | Romantic, કોકભરેલી વિચિત્રતારેલવેથી, ટપાલથી અને વર્તમાનપત્રોથી આખા હિંદુસ્તાનમાં એક નગર પેઠે સંકલ્પની વ. ૮, ૧૯૨: આપણા સંસારજીવનમાં R. આપ લે થાય છે, પ્રેમના અને ચારિત્ર્યપ્રભાવ- (કૈકભરેલી વિચિત્રતામય) અંશ ઓછા છે. ના અનેક અવસર ઉત્પન્ન થાય છે. ત્યાં ૨. રંગપ્રધાન, અદ્દભુતરસાત્મક નવલકથાની અસાધારણ મેહકતા દર્શાવવા માટે [અ, ફ. ] જોઈએ તેટલા પ્રસંગ મળે તેમ છે. મ. કા. ઉપોદઘાત, ૧૪: અદ્દભુત જીવનના ૫. અદ્દભુત કૃતિ [ બ. ક. ] અભિલાષ રસિકતાથી જ ભરેલા હોય છે તે ogail Idealistic. આ કવિનું ઉછરતું બાળહૃદય અદ્દભુતરસા૨. ૧. રસિક ઉદાત્તભાવના ઉચ્ચ ભક (f) હોય કે બને, તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. રસિકતા [જ્ઞા. બા. ] ૩. વીરક૯પનાત્મક [ ૨. હ. ] ૧. ર૦, ૧૭૧: Romance શાબ્દમાં જે ઊંડે અને સંકીર્ણ અર્થ ભરેલો છે તેનું ગુજ ગુ. ૧૯૭૯, વૈશાખ ૧૪૧ ડેવીડ અને ઈઝીસરાતીમાં એક શબ્દમાં, પ્રકટીકરણ કરવું કઠણ ના સમકાલીન અને તેમની પ્રશાંત પરિશુદ્ધ છે. રસિક ઉદાત્ત ભાવના એ શબ્દો અનિર્વાહ કળાની સામે સપ્ત ધ્રુજારો કરનારા દાન્સના મૂકું છું. વાર = વત્ + અ + વીરકલ્પનાત્મક (1.) ચિત્રકારની કૃતિઓનો પણ એક ખંડ લુત્રમાં છે. ને ભૂત-કૃદન્ત, આર જે વૃત્તિ આપણને ૪. અદ્દભુતસુન્દર [૨, ૩. ] આપણું સ્વત્વબિમાંથી બહાર ખેંચી લઈ યુ. ૧૯૮૦, માગશર, ર૧૮: દયારામને જાય, આત્મવિલેપન કરી અન્યમાં સમર્પણ અક્ષરદેહ કોણ નથી પૂજતું ? એ સ્થલ દેહની કરે, તેમાં રસિક્તાને અંશ ભળે, તે ભાવના નાગરિકતા, રસિકતા અને વિકાસ શાતમુખ Romance માં આવે છે. ટૂંકામાં તેને ઉચ્ચ વખાણાયાં અને નિંદાયાં ! રમવા સરખા રસિકતા કહીશું. ચાણોદ કરનારીના કાંઠડે અને નર્મદાજીના ૨. ઉડાન [ રા. બા. ] ધીરગંભીર પુણ્ય નીરમાં એ રંગીલા કવિ ૧. ૨૦, ૪૦૬ -હંસના વિહાર, સમય જતાં અદ્દભુતસુન્દર When I behold upon the night's (R.) બનતા જાય છે. starred face ૫. જીવનપલ્લવિત [ હા. દ. ]. Huge cloudy symbols of a high ૬. મસ્ત, રંગદર્શી [ વિ. ક. ] romance. ઉચ્ચ અભુત અનુપમ ઉડાન ૭. ઉલ્લાસી [આ બા] તણું કંઈ ઝાંખા ભવ્ય નિશાન ૮. આનંદલક્ષી [ક. મા.] નિરખી તારકમય રજનીમુખે ૯. રંગભેગી [બ. ક.] For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Romantic ૧૮૨ Romanticism અહીં નહિ આપેલાં અવતરણે માટે જુઓ Qloral 4541 29. Classicalhi Romantic Classical. ના જેટલી અર્થસંકીર્ણતા રહેલી નથી, તેથી ૧૦. કેતુકપ્રિય [વિ. મ.] એને માટે વપરાયેલા “રૂપપ્રધાન” “સ્વસ્થ” . ૩. ૧, ૧-૩. સેઝવપ્રિય અને કોકપ્રિય અને “સંયમી” એ ત્રણે પર્યાયોથી મૂળનું ( અનુક્રમે Classical અને Romantic) ભાવગ્રહણ સ્પષ્ટ રીતે થાય છે, પણ Romantic Chivalry ની પેઠે આ બે શબ્દોના પણ ને બદલે “રંગપ્રધાન” “મસ્ત” કે “ઉલ્લાસી” મૂળનો સઘળી કળાસમેત પૂરે અર્થ વહનારા એકે બરાબર નથી લાગતો. આમાંથી રા. ખબરપર્યાય ગુજરાતીમાં યોજવા મુશ્કેલ છે. કારણ દારને “રંગપ્રધાન” તે ચાલે જ કેવી રીતે? એ છે કે એ શબ્દોને સંકેત ધીમે ધીમે વિ- રંગ સદા રૂ૫ની સાથે સંયુક્ત જ હોય, કસતે ગયેલો, એટલે એ આખી ઐતિહાસિક એટલે Romantic શબ્દનો રૂપથી ભિન્નતા વિકાસપરંપરાને પરાભાષાના કોઈ એક જ બતાવવાને મુખ્ય મુદ્દો તો એમાં માર્યો જાય શબ્દમાં સમાવવી અશકય છે. Romantic જે છે. Romanticismની અંગ્રેજી ચર્ચામાં ઉપરથી બન્યો તે Romance શબ્દને મૂળ Colour શબ્દ વારંવાર વપરાય છે ખરી, અર્થ લેટિનમાંથી પ્રાદુર્ભત થયેલી ઈટાલિયન, પણ picturesqueની પેઠે એ Colour પણ ભાવ એના સીધા સાદા પર્યાથથી ગુજફેંચ આદિ પ્રાકૃત ભાષાઓ એવો હતો. પછી રાતીમાં કદી ન દર્શાવી શકાય. રા. શ્રવને એવી પ્રાકૃત ભાષામાં લખેલું પુસ્તક એવો અર્થ ઉલ્લાસી” બીજી રીતે સૂચક હોવા છતાં થયો. આવાં પુસ્તકોમાં હેટે ભાગે વીર પુરુષોનાં Romanticismનાં રહસ્યો પરત્વે એનાં અર્થ પરાક્રમે વર્ણ વાતાં તે ઉપરથી Romanceનો અને વ્યાપ્તિ પરત્વે-એથી કંઈક ભ્રમ થવાને ભૂતકાલીન શાર્યકથા એવો અર્થ નીકળે. આ સંભવ છે. કેમકે Romanticism માં કરણ શૈર્યકથાઓમાં કલ્પનાને ઘેડે પૂરપાટ દોડતે અને વિષાદની ઘાટી છાયા ઘણીવાર નજરે પડે અને અત્યક્તિને પાર ન રહેતો. એટલે પાછળથી છે (જુઓ Maar, Vol. I) તે “ઉલાસી Romanceમાંથી બનેલા વિશેષણ Romantic સાથે સંગત થઈ શકે નહિ. રા. વિજયરાયન ને કહિપત, તરંગી, અત્યુકિતપૂર્ણ એવો અર્થ “મસ્ત” “આ બંને કરતાં વધુ નિર્દોષ છે, પણ સમાયો અને એ સર્વના સરવાળે દિલ ઉશ્કેરનાર એની વ્યંજના આપણી ભાષામાં કંઈક કલ્પના સળગાવનાર એવો આજને અર્થ રૂઢ બગડી ગઈ છે, અને એ વિકૃતિને અધ્યાસ થ. Classical ના જૂના અર્થ બે હતા: (૧) (association.) Romanticismના રસિક (૧) ઉત્તમવર્ગીય, શિષ્ટ, જે આજે પણ ચાલુ ઉદાત્ત ભાવોના વિચાર આગળ ખેંચ્યા વગર છે; અને (૨) લેટિન, ગ્રીકઆદિ પુરાતની રહેતો નથી. એટલે ખાસ જુદી યોજના કરવી ભાષાઓ વિશેનું. આ ભાષાઓના સાહિત્ય પડી છે. એ નવી યોજનાના આધારભૂત શબ્દો સાથે મધ્યકાલીન Romanceસાહિત્યની નીચે આપ્યા છે:તુલના કરતાં પ્રાચીન સાહિત્ય સંચમી, સ્વસ્થ, The classic character in art રૂપપ્રધાન જણાયું એટલે Classical નો એ consists in the additiou of restraઆધુનિક અર્થ પ્રચલિત થયો. ( De int and flawlessness to beauty. Maar's History of Modern English The essential element of the romanRomanticism, Vol. I. pp. 1-15 ) tio spirit is curiosity joined to a હવે આ શબ્દોના આ બધા જુદા જુદા love of beauty ( De Maar, Vol. અર્થો અથવા એ અર્થોના સંગને પરિણામે I. p. 12.) આવેલો એક અર્થ આપણી ભાષાના એક જ! Romanticism ૧. રંગદૃષ્ટિ વિ. ક.] શબ્દમાં પૂરવો અઘરે પડે એ સ્વભાવિક જ ! ૨. જીવનને ઉલ્લાસ, આનંદ છે. આથી જ રા. ખબરદાર વગેરેના પ્રયોગોથી સંતોષ થયો નથી અને આ નવા પર્યાય | [આ. બી.] For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Routine www.kobatirth.org ૧૮૩ ૩. કૈાતૃપ્રેમ [વિ. મ.] કૈ।. ૩,૧. ગેાવનરામ એકંદરે તુકપ્રિય વિષાચક છે, છતાં એમના વિધાનમાં કલાને એમણે જેટલે અ રો ખાધ કે જ્ઞાન કે ખીન્ન કશાના હેતુની દાસી બનાવી છે તેટલે અંશે તે! એમની પ્રકૃતિમાં કૌતુકપ્રેમની સાથે ભળેલા છતાં એની તળે દબાઈ રહેલા સાવ્હિવપ્રેમ જ ફૂટી નીકળેલા. S Sabbath, ૧. વિશ્રામવાર [આ, બા.] ધ. ૧. ૨૦૫: વિશ્રામવાર માણસ માટે કર્યા છે, માણસને વિશ્રામવાર માટે કર્યા નથી. Sadism, (Psycho–ama.) પરપીડનપ્રિયતા, પરપરિતાપપ્રિયતા [ભૂ. ગા.] Sanguine, ( Temperament ) તરલ, [કે. હું. અ. નાં ] Sash, (Arch.) ગજ [ગ. વિ.] Satire, ૧. કટાક્ષથન [ર. મ.] હા, મ, ૭૫: હાસ્યરસની કૃતિને એક પ્રકાર એવા છે કે તેમાં ઉપહાસ સાથે આક્ષેપના અંશ હેાય છે; મૂર્ખતા, દુર્ગુણુ, દુરાચાર, વગેરે દોષને હાસ્યમય રૂપે ચિતરી તે ઉપર તેમાં પ્રહાર કરેલા હેાય છે, એવી કૃતિમાં અમુક નમુનાનાં માસેા, અમુક રીત રીવાો અથવા અમુક કૃત્યો એવી વક્રોક્તિથી વર્ણવેલાં હોય છે કે તે હસવા સરખાં છે એવું ભાન થાય છે. તે ઉપરાંત તે અનિષ્ટ છે એવી પ્રતીત થાય છે. આવી રચનાને ઇંગ્રેજીમાં satire કહેછે, અને, આપણી ભાષામાં તેને ‘કટાક્ષકથન’ કહીએ તે ચાલે. ૨. સાક્ષેપિકા [ મણિલાલ નારણુજી તંત્રી ] ગુજરાતી નવલકથાનું સાહિત્ય, ૪૨: કૌતુક્રભયત્વ એ નવલકથા, નાટક અને સાક્ષેપિકા (S.) ત્રણેના અંતર્ગ ́ત અને પરિણામક ભાવ છે. ૩. કટાક્ષસાહિત્ય [ન. ભે.] પાંચમી પરિષદ્, ૩૯; કેટલાક વિભાગના સાહિત્યની વસ્તુતઃ ઊનતા જ છે તે હવે જોઈએ. Sceptic બાકીનાં અવતરણ માટે Classicism જુઓ. Routine નિત્યક [ મ. ન.] Acharya Shri Kailassagarsuri Gyanmandir ચે. શા. ૫૫: આપણાં નિત્યક્રમ પણ અમુક પદ્ધતિ અનુસાર જેટલાં સુવ્યવસ્થિત થાય છે તેના પ્રમાણમાં તેમની પૂર્વે અમુક આગ્રહ હાય છે. Satire કટાક્ષસાહિત્ય તે છે જ નહિ. એમ કહિયે તે ચાલે. ૪. અન્યાક્તિ [બ. ક.] જીએ Gallantry. ૬. કટાક્ષટીકા [ન, ભા. ગુજરાતને નાથ, ઉપેાક્રૃધાત, ૨૧; અક્ષમત શની બિલાડાની નિસ` સેવનારી ફિલસૂરી ઊંચી હશે; અને આ સરલ, અપશબ્દોમાં સમાચલી કટાક્ષટીકા (S.)ને માનવજાતિ પાત્ર હરશે... ૬. શુદ્ધકટાક્ષથન વિ. ક.] જુએ Inrective. ૭. કટાક્ષ [કિ. ધ.] જીએ Humour. ૮. ઉપહાસ, વાગ્માણ [. આ.] Scale, ૧. ૧. સ્વરમંડળ [ન. ભો.] મ. મુ. ૨૫૪: Would you have music ! Then listen to the Falls. The scale is infinite and God the organist, હમારે સંગીત જોઇશે? તેા આ જળધોધનું શ્રવણ કરી; હેનું સ્વરમંડળ અનન્ત છે; પ્રભુ એ મહાવાદ્યના વગાડનારા છે. ૨. શ્રેણી [ કે. હું. અ. નાં.] ૨. માપટી [ગ. વિ.] Scale-drawing, સપ્રમાણ નકશા [ગુ. વિ. વિ. ૮૩] Sceptic, ૧. શંકાવાદી [બ્યા. જ.] જીએ. Realist. ૨. સશકી [મ. હ.] જીઍ. Rationalist. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sceptical Science sceptical, સંશયવાદી [અ. ક] | નવાબ સાહેબે સ્થાપીને વિદ્યાર્થીઓને આશ્રય ની. શા. ૯ : કેટલાક એવા તત્ત્વવાદ છે કે ! આપવા ઠરાવ્યું. તેમાં આપણું જ્ઞાનમાત્રની સત્યતા ભૂલી | ૩. વિદ્યાકલેજનવૃત્તિ મિ. સ.] પાડવામાં આવે છે ને શાસ્ત્ર કે વિજ્ઞાનનાં હ. બા. ૭૪: અહુણા પણ વિદ્યાશાળા, સ્થપાયલાં સત્યને માનસિક ભ્રમણાઓ પુસ્તકશાળા, ઔષધઉપચારશાળા, વિઘાકઅથવા તો કલ્પનાઓ તરીકે ઉતારી પાડવામાં તેજનવૃત્તિ (3) આદિ થાય છે, એ પણ આવે છે. પણ વ્યવહારની રીતે જોતાં ધર્મવિચારમૂવક છે. એવા વિચારો પદાર્થવિજ્ઞાનના વિવેચન ૪. શિષ્યવૃત્તિ [ મ. ર.] કરવાની પદ્ધતિ પર નહિ જેવી અસર કરે છે; ખૂદ તેવી સંશયવાદી (સ્કટિકલ) કે શિ. ઈ. ૪૮૪: ગમે તેટલી શિષ્યવૃત્તિઓ ઉચ્છેદક ફિલસુફી ધરાવનારાને હાથે પણ તેમ છે મેળવી હોય તેને હું થોડામાં ઘેડી ધાર્મિક થતું નથી. ઉચ્ચતાને પ્રમાણમાં પણ છેક નિર્માલ્યા scepticism, ૧. સંશયવાદ [અ. ક] ની. શા. ૧૪૮ : સંશયવાદ–જે વિચાર ૫. વિઘાવેતન [ ન. ભ. ] • પદ્ધતિ મુજબ જ્ઞાનના સંબંધમાં માણસ શંકા જ ૬. વિઘાથીવૃતિ વ્હિા. દ] ગ્ય ગણી શકે તે સ્વીકારનાર વાદ. ચિ. દ. ૫૫: સ્ત્રીશિક્ષણના સદનુભવને પરિ૨. સંશયશીલતા [દ. બી.] ણામે સ્ત્રીશિક્ષણના ઉત્તજન કાજે S. વિવાથી વૃત્તિ સ્થાપેલ છે. scholar, ૧. પંડિત [આ. બા. ૭. વિદ્યાવૃત્તિ [ દ. બા. ] સુ. ગ. પ્રવેશક, ૧૬ઃ રા. મણિલાલનો ઉદેશ | પંડિત (SC) માં ખપવાને નહિ પણ ઉપદેશક | School, ૧. શાળા [ ન. લ. ]. (Teacher) થઈ ગુર્જર જનમંડળના આચાર- ન. ગ્રં. ૨, ૨૨૯ હાલ આપણા પ્રાંતમાં વિચાર ઉપર અસર કરવાનો હતો, કવિતાની જે ત્રણચાર શાળાઓ ( Ss. ) ચાલે ૨. વિદ્વાન, વિદ્યોપાસક [દ. બી.] છે તેમાં કોની જોડે આ કાવ્ય સંબંધ ધરાવે scholarship, ૧ ગ્રંથવિશારદતા છે તેનું કાંઈક નિરાકરણ આ વિવેચનમાં થવું જ જોઈએ. એ આખું કાગ્ય ધ્યાન દઈને વાંચતાં અમારો એ નિશ્ચય થાય છે કે એ સ. ૨૯, ૭૬૨ઃ ગેવર્ધનભાઈની S. ગ્રંથ દલપતશાળાનું તો નથી જ. વિશારદતા સરસ્વતીચંદ્રમાં છે ઠામઠામ છલકાઈ જાય છે. ૨. ચરણ [ ૨. વા. ] ૨. ૧. પાંડિત્યવેતન ગિ. મા.] . વ. ૬, ૨૧૦: સરસ્વતીચંદ્ર ઉપર લીટન અને તેના ચરણ (S.) ના લેખકની અસર છે. સ. ચં. ૧, ૨૧૩: ઘણીક પરીક્ષાઓમાં અને ઘણુંક નિબંધ લખી પારિતોષિકે (ઇનામો) ૩. સંપ્રદાય નહીં. દ] પાંડિત્યવેતન (ઑલરશી) ચંદ્રક (ચાંદ) સા. મં, ૧૬૬ઃ વીરજી, રત્નેશ્વર, વલભવગેરે તેણે મેળવ્યાં હતાં. દ્વારકાદાસ પ્રિય શિષ્યો હતા. વિધવિધ રસનાં ૨. છાત્રવૃત્તિ, વિદ્યાર્થી વેતન કાવ્યો રચવા શિષ્યોને સંપાતાં; અનેક કાવ્ય [ મ. સૂ. ] રચાચ, વંચાય, ચર્ચાય ને પ્રચાર કરાવાય. પણ ગો. ઝા. ૨૪ : ઉપરાજ-વાઇસરાય-લાર્ડ -પણ એ પ્રેમાનન્દને સંપ્રદાય હતે, પ્રેમાનન્દનાથબ્રકે આરંભમાં લોકપ્રિય લાર્ડ કાર્લિંગના ની શારદાપીઠUniversity ન હતી. જે ઉદાર સ્વભાવ અને કુલીન વિચાર દર્શાવ્યા ૪. કલમ, પક્ષ, મત [દ. બા. ] હતા તેનું સ્મરણ રાખવા તેઓના નામની | science, ૧. સૃષ્ટિજ્ઞાન, સૃષ્ટિવિજ્ઞાન, (âલરશિપ)-છાત્રવૃત્તિ વા વિદ્યાર્થીવેતન ખ.. વિજ્ઞાનશાસ્ત્ર [ ૨. મ.] For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Sculptor ૧૮૫ ૪. સા. (૧) ૫: મેકાલે તા એટલે સુધી કહે છે કે જેમ પ્રજાના આચારવિચારમાં સુધારા થતા જાય તેમ તેની કવિતા ઉતરતી પતિની થતી જાય એવા નિયમ છે. સૃષ્ટિજ્ઞાન (s.) આગળ ધણું થા ું હતું અને હાલ ધણું' વધારે છે, પણ સંગીતશાસ્ત્ર, ચિત્રકળા, કે શિલ્પવિદ્યાના જ્ઞાનમાં તેમ નથી એવા તેના અભિપ્રાય છે. (૨) ૫: તે કહેતા કે ખરેખરે વિરોધ ગદ્ય અને કવિતા વચ્ચે નથી પણ કવિતા અને સૃષ્ટિવિજ્ઞાન (s) વચ્ચે છે. (૩) ૨૬૪: કાલેરિજ કહે છે કે 'કવિતા ખરી રીતે વિરાધી છે તે ગદ્યની નહિ, પણ વિજ્ઞાન શાયની. ર. શાસ્ત્ર [ મ. ન. ] ના. પ્ર. ૧૦; જે મહાવૃત્તિ-પ્રેમ-ના અભાવે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે તે પ્રમત કરવા ઉપર સર્વથા લક્ષ હેાવું જોઈએ. ને તેની સાથે જ શાસ્ત્રનું ( s. ) જ્ઞાન એવું આપવું કે જેથી કરીને ઉછરતી સ્ત્રીએ પેાતાનાં સ કર્તવ્યમાં સુખથી પ્રવૃત્તિ કરી શકે. ૩. વિદ્યા [ક. પ્રા. ગુ. શા. ૪૫, ૩૧૪ ] ૪. વિજ્ઞાન [અજ્ઞાત ] Sculptor, મૂર્તિકાર [ ખ, કે. ] સુ. ૧૯૮૩, ફાગણ, ૧૦૩: જાણીતા સ્મૃતિકાર (S, સ્કપ્ટર) શ. રા. મ્હાત્રેને શિવાજીસ્મારકનું અતિકાચ ખાવકું સવાનું કામ સાંપાયું છે. Sculpture, ૧. શિલ્પ [ મ. ન. ] જુએ Fine art. ૨. મૂર્તિવિધાન [ ૨. વા, ] નવજીવન અને સત્ય. ૧, ૪૬૩: રાષ્ટ્રીય શિક્ષણ રાષ્ટ્રીય મૂર્તિવિધાન ( s. ) રાષ્ટ્રીય કળા અને રાષ્ટ્રીય ક્રીડાવિનેાદને ઉત્તેજન આપવા પ્રત્યે આન્ધ્રના ધમ છે. ૩. તક્ષણ [ ખ. કે. ] સ. ૨૯, ૭૫૧: શરીરરચનાના વિજ્ઞાન ( anatomical knowledge ) વગર તક્ષણ (s.) નથી, આકૃતિએ રેખાઓ ઉપર પ્રભુત્વ વિના ચિત્રકળા નથી. ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir Self ૪. મૂર્તિકળા [ બ. કે. ] જીએ! Decorative art Secular, ૧. સંસારી [ ન. લ. J ન. ગ્રં. ૨, ૩૦૭: હાલ સાધારણ લેાકેાની કેળવણી પણ કેવળ સસારી જ (s.) હાવાથી ઘણાં નુકસાન થાય છે એમ જોઇ કેટલાક સમજી માણસે ધર્મયુક્ત (religious) કેળવણીની વાંચ્છના કરવા લાગ્યા છે. ૨. ઐહિક [ ચં. ન. ] સ. ૨૦, ૪૫૩: હાલનું શિક્ષણ કેવળ અહિક છે અને તેથી સંપૂર્ણ મનુષ્યત્વ વિકસાવવા અસમથ છે. ૩. લૈાકિક [ બ. ક. ] ભા. લે. પ્રવેશક, પરઃ સરકારે તા સ ધર્માંનું એક સરખું પાલન કરવાની રાજધિરાજની મહા નીતિ સ્વીકારી છે, અને તેને દૃઢતાથી વળગીને સરકારી કેળવણીને તમામ અ'ગામાં લૈાકિક (s.) રચી છે. ૪. વ્યાવહારિક [૬. ખા. ] Secularism, અહિકતા [વ.એ.] જીએ Individualism. Seer, ૧. દ્રષ્ટા [ મન્ધુસમાજ ] ૧. ૬, ૧૬૭: ભારતીદેવીને હેાટામાં મ્હાર્ટ: દૃષ્ટા (s.) પુત્ર, પાંચાલી'ના સુખને માટે અહેારાત્ર ચિન્તામય જીવન ગાળતા સહદેવ જણાવે છે: આજ જે વિચાર માત્ર ત તરંગ ભાસે છે તે આવતી કાલે મૂર્તિમાન થશે એવી આશા પણ રાખી શકાય. ૨. ઋષિ, કવિ [ ૬. ખા. ] Self, આત્મા [ અજ્ઞાત ] Self-assertion, સ્વપ્રતિપાદન [સૌ. શારદા સુમત મહેતા ] ખુ. પ્ર. ૬૪, ૩૫૦: તેને લીધે સ્વમાન અને ૬.૪. (સ્વપ્રતિપાદન)ની લાગણીનું પુનરૂજીવન થઇ શકયું છે. Self-centred, આત્મષ્ઠ For Private and Personal Use Only [ ક. ઘ. ] સાબરમતી, ૧૯૮૩, હેમન્ત,૧૩૪, સત્ત્વશુદ્ધિ એટલે માણસાઇ ભર્યું જીવન; જો જીવનમાં આપણી ભાવનાઓને અને બુદ્ધિના વિકાસ Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Self Self એવી રીતે થયો હોય કે આપણું જીવન આપણા પિતાનામાં જ સમાયેલું આભપર્યાપ્ત (s. c.) જ ન હોય, સ્વસુખને જ શોધનારૂં ન હોય. self-conscious ૧. સાક્ષિપ્રત્યક્ષ, સાસિભાસ્ય [ હી. વ. સ. મ. ૧૩૪ ]. ૨. આત્મભાની [ આ. બા. ] વ. ૨૫, ૧૬૩: કલા એ જીવનને આવિર્ભાવ છે અને જીવન જ્યાં સુધી . c. આત્મભાની ચાને પિતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કળા પ્રકટતી નથી. self-consciousness, ૧, આત્મભાન [ ગો. મા–કાં. છ.]. શ્રી. ગો. ૧પ૭૪ આત્મશ્રદ્ધા તે અહંકાર કે મિથ્યાભિમાન નહિ, પણ, ગવર્ધનરામના શબ્દમાં આમભાન. (s-c.) નું જ પરિણામ હોય છે. ૨. સ્વસંવિત [આ. બા. ] ૩. અસ્મિતા [ બ. ક. ] ભા. લે. પ્રવેશક, ૨૮, ૧૮૬૨ થી માંડીને દશ પંદર વર્ષ સુધી થનારા ગ્રેજ્યુએટમાં પિતાની સરસાઈની અમિતા (s. c.) હોય, એ પણ કુદરતી છે. ૪. આત્મચૈતન્ય [હસમનરાવ કરરામ મહેતા ] યુ. ૧૯૭૯, માહ, ૪૮૪: આત્મચેતન્ય (s. c.) કે જે માત્ર મનુષ્યમાં જ મળી આવે છે. પશુઓ હીલચાલ કરે છે, કંઈ વિચાર કરી શકે છે, પરંતુ “હું” ને ભાવ તેમાં માલુમ પડતું નથી. “હું” ને ભાવ તે માત્ર મનુષ્ય- | માં જ જણાય છે. ૫. સ્વસંવેદી ચેતના [ પ્રા. વિ.] વીણા, ૧૯૨૭, ૧૮૪: જીવનવ્યાપારનું પ્રેરક બળ ચેતનામાંથી મળે છે કે કેમ એ પ્રશ્ન પણ ત્યાં ભાગ્યે જ ચર્ચવામાં આવે છે અને જે સામાન્ય ચેતનાને સ્થાન ન હોય તે સ્વસંવેદી ચેતના (S. C. Subconsciousness) unconsirousness આંતરિક કે અધચેતના, નેચેતના વગેરેને તે એમાં સ્થાન હોઈ જ ન શકે એ સ્વાભાવિક છે. ૬. આત્મસંવેદન નિ. ભો.] અ. ક. ૨૫૦; (૧) પણ એથી ઉલટું, એ નટને એમ લાગે કે પ્રેક્ષકવર્ગ મારી સાથે સંલગ્ન નથી તે નટનામાં આત્મસંવેદન સ્કરે છે. અને એ કશું કરી શકતું નથી. (૨) પિતાને અન્ય કઈ ધારીને જીવે છે એમ જ્ઞાન થાય તે આત્મસંવેદન ઉત્પન્ન થઈ કૃત્રિમતા ફલિત થાય છે. ૭. અહમસ્મિતા બ. ક.] આ. ક. સ. ૯૨: કવિપ્રાણિની વિચિત્રતા તેની અહમસ્મિતા (s . સેલ્ફકેશયરનેસ)ને લીધે જ નથી, જે લોકોત્તર પ્રેમ (ન્યાય; સત્ય વફાદારી, આદિ સર્વ પ્રમહીરકના જ જુદા જુદા. પાસા છે) તે માગે છે અને બદલામાં જાતે દેવાને તૈિયાર છે તે આ દુન્થવી વ્યવહારમાં તે સ્વપ્ન સાંપડવાને નહી, એ પણ કવિપ્રાણીની વિચિત્રતાનું હાર્દ છે. ૮. આત્મસંવિદ્ [કે. હ. અ. ન.] self-condemnation, આત્મવિડંબના [ મ. ન. ] ચે. શા. ૫૧૫: ૪, વ ને કંઈક હાનિ ઊપજાવે છે; પણ પોતાને જ અનુકસ્પાનું શીલ બંધાયું છે તેથી ૨ ને જે દુઃખ થાય તે પોતાને પણ થાય છે. જેને હાનિ થઈ છે તેને સ્થાને તે પોતાને મૂકે છે અને ત્યાંથી એ ઊપજાવનાર જે પિતાની જાત તેના ઉપર જાઓ છે અને નીતિવૃત્તિજન્ય ક્રોધ અથવા આત્મવિડંબનાપૂર્વક જુએ છે. self-conservation, આત્મપ્રપેષણ મ. ન. ] ચે. શા. ૪૫૭ પિતા ઉપર પ્રીતિ, પિતે અને પોતાનાં કાર્યાદિને સારાં ગણવાની રુચિ એ તે સાહજિક હોય છે, અને આત્મપ્રપાષણ સાથે તેનો સંબંધ છે. Self-contained ?. 29421a [ આ. બા. ] ૨. સ્વયંસંપૂર્ણ [ દ. બા. ] self-control, સ્વસંયમ [મ. ન.] ચે. શા. ૧૯૬: સ્વસંયમ શબ્દનો અર્થ એવો છે કે વિકસિત ઈછા અમુક સમયે સ્વવિરૂદ્ધ એવા વેગમાત્રને પરાભવ કરી તેમને યોગ્ય મર્યાદામાં રાખી શકે એવી શકિત.. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Self ૧૮૭ Self-denial, સ્વાર્થ નિષેધ [ ન. ભા. ખાનગી નોંધપેાથી ] Self-determinination, આત્મનિર્ણય [.... ન. ] વ. ૧૭, ૧૧૪: અગ્રેજી વર્તમાનપત્રા વાંચનારનું ધ્યાન ખેં'ચાયા સિવાય ભાગ્યે રહ્યું હો કે એક નવીન શબ્દપ્રયોગ હાલમાં વિશેષ પ્રચલિત મનતા જાય છે. તે શબ્દપ્રયોગ આ છે: The Right of Self-determination આત્મનિયને અધિકાર, ૨. સ્વયનિર્ણય [ ૬. બા. ] કા. લે. ૧, ૪૩૪: સામ્રાજ્યને યુગપલટાઇને આજ સ્વચનિ ય—( S. D. ) ના યુગની આણ વર્તી રહેલી દેખાય છે. Self-determinism આત્મનિર્ણીત. તા [અ. ક. ] ની. શા. ૧૨૫: નૈતિક ફરજમાં માનવા માટે જે આવશ્યક છે જ તે એ છે કે મારૂં ચારિત્ર્ય મારાં કર્માનું ખરું કારણ ગણાવવું જોઇએ, પ્રવૃત્તિસ્વાતંત્ર્યના આ ( પ્રમાણેના ) મતને આપણે આત્મનિીત પ્રવૃત્તિમાં માનનાર વાદ તરીકે ઓળખી શકીએ ( આત્મનિર્ણીતતા-સેલ્ફ ડિટમિ નિઝમ-તરીકે ઓળખી રાકીએ. ) 1. Self-effacement, આત્મવિલાપન [ન. ભેા. વ. ] Self-esteam, અર્હતા [ મ. ન. ] ચે, શા. ૪૫૭: જેમ પાતા વિષે અન્ય જનેાએ કરેલી વાર્તાથી બાળકને પાતા ઉપર વિચાર કરવાનું થઇ આવે છે, તેમ અન્ય કરેલી સ્તુતિથી હું કાંઇક છું ” એવી અહુતાની વૃત્તિ પણ પેાષાય છે. ' Self-evident, સ્વસિઘ્ધ [મ, ન.] ચે. શા. આવાં સ્થસિદ્ધ સત્યાનું મૂળ નિદાન શેાધવાની તાત્ત્વિક ચર્ચામાં ઊતર્યા વિના એટલું તેા કહી શકાય કે પાકી વધે સહજ રૂપે જણાતા આવા નિ ચેામાંના ઘણાક, પ્રથમે તેા કાઇ પ્રકારના અનુમાન દ્વારા જ થાય છે. ૨. સ્વતઃસિદ્ધ [૬. ખા. ] Self-government, ૧. સ્વરાજ્ય [દાટ્ટાભાઇ નવરોજજી Acharya Shri Kailassagarsuri Gyanmandir Self ૩. સ્વયં શાસન [૬. ખા. ] Self-importance, આત્મમહિમા [ ન. ભે. ] ૧. ૨૭, ૮૮; પ્રમાણભાન ( sense of proportion ), આત્મમહિમા ( s. i ) નો અભાવ એ મૂળ પાત્ર તરફ સહાનુભૂતિ (sympathy) અને માનવલક્ષણ અને જીવન સ્રોતને સૂક્ષ્મ દઈનથી અભ્યાસ; આ મુખ્ય સામગ્રી જેને લભ્ય હોય તે હાસ્યરસની રમત રમી સકે છે. Self-love, ૧.આત્મપ્રિયતા[મ. ન.] ચે. શા. ૪૫૬ બાળપણાની એક ઘણામાં ઘણી ઉપયાગી વૃત્તિ સ્તુતિપ્રિયતાની છે, બીજાના અભિપ્રાય, ખીજા'ની સ્તુતિ, તેથી સતે।ષ માનવાની વૃત્તિ છે તે છે. આ વૃત્તિ આત્મતર અથવા પારમાર્થિક વૃત્તિ નથી, જ્યારે બાળકને અન્યની સ્તુતિ પ્રાપ્ત થાય ત્યારે પેાતાને જ વિચાર આવે છે. આમ જોતાં આ વૃત્તિ આત્મપ્રિયતા અથવા આત્મગુણાનુવાદનું રૂપાન્તર છે ર. પેાતાસ્નેહ [ મ. ર. ] ૩. અહુ પ્રેમ, સ્વયં દાસ્ય, અહુકામના [ ૬. બા. ] પ્ર. ૧૧, (૨) ૨૯૦: S. . માટે ગુજરાતી શબ્દ કયા? પહેલે વિચારે શબ્દ સુઝે છે ‘આત્મરતિ’, પણ એ પવિત્ર શબ્દને પવિત્ર ભાવ મારીને એને આવા અપવિત્ર ભાવ માટે વાપરવા એ ખરાબર નથી. અને એ શબ્દને દુરુપયોગ કરવા જ હેય તે। એને પેાતાના કરવા માટે અંગ્રેજી શબ્દ Autoerotism ઉમેદવાર બેઠા જ છે એટલે આત્મ રતિ' શબ્દ નહિ ચાલે. S. 1. ને માટે આપણે ‘અહુ પ્રેમ‘ શબ્દ વાપરીએ, અને એ રાગ જેને વળગ્યેા છે એને ‘અહપ્રેમી’ કહીએ, અહુ કામ કહીએ. ‘ખુદગર'ની માફક ખુદઆશક શબ્દ તૈયાર કરાય કે નહિ તે આપણે નથી જાણતા પણ એના જેવા શબ્દ જોઇએ છે ખરા. સંસ્કૃતમાં વચન છે કે ચંદ્રાક્ષાસ્તવિન: તપસ્વી લેાક તપસ્યાનો અહંકારમાં અત્યંત સ્વાર્થી, અહંકારી અને અહુ પ્રેમી બને છે, For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Self ૧૮૮ Semiantics એક રીતે દેહરખા પણ બની જાય છે એટલે ૪. સ્વરૂપસિદ્ધિ આ. બી.] “સ્વચંદાસ્ય” શબ્દ SJ. ને માટે વપરાય. વ. ૨૨, ૧૬૨: એ ભાવાત્મક પદાર્થ તે હું અહપ્રેમ એ દોષ દુનિયામાં પહેલાં આટલે નિર્વિવાદરૂપે યાને આપની સંમતિ કપી ન હતો. દહાડે દહાડે તે વધતે જોવામાં લઈને, માની લઉં છું કે સ્વરૂપસિદ્ધિ. આવે છે. એ અસામાજિક વૃત્તિ છે. તે જેમ જેમ વધે તેમ તેમ સંસ્કૃતિને નાશ થતો ૫. સાક્ષાત્કાર, આત્માનુભૂતિ [દ. બા.]. જાય છે એમ જાણું લેવું. (૨) ૨૯૧: પણ જ્યારે કેળવણીના ક્ષેત્રમાં આ અહ પ્રેમ, આ Self-regard, પિતા-સ્નેહ [...] કાં.મા. ૩૫૮: આગલા એક કાગળમાં લખ્યું અહંકામના ડેકિયું કરે છે ત્યારે એ ભારે ચિંતાનો વિષય છે. હતું, સ્વતંત્ર’ શબ્દ સારે નથી, એમાં પિતાને પિતાપણુને વશ કરવાનો અર્થ આવે, ૩. આત્મભક્તિ [ દ. બા. ] “અનધીન’ વધારે સારો છે. અને તે પહેલાના દ. મ. ૧૯૩૧ ફેબ્રુઆરી, ૩૩૫૦ બાળકોમાં એક કાગળમાં છેઃ “ઘણાના સ્નેહ અશુદ્ધ અને અભિમાન, હુંપણું, અને આત્મભક્તિ (s. J.) અગામી છે. દુનિયાના નેહમાં પિતાહનું ખૂબ હેય છે. કેટલું બધું સામ્રાજ્ય છે. પિતા-નેહ” selfSelfloving, અહપ્રેમી, અહંકામ, અહંકામી [દ. બ.] regard, self-love ex faykali orella પારિભાષિક સમાસનું શબ્દશ: ગુજરાતી છે. પ્ર. ૧૧. ૨૯-૧: (૧) જીઓ ઉપર Selflove. (ર) વિભૂતિપૂજાના દિવસોમાં જે અહે પિતાપણું એટલે આ અર્થમાં egoism; હિંદુ ધર્મ અને ફિલસુરીની પરિભાષામાં કામી શિક્ષકના પરિચયમાં તેઓ આવે તે આના પર્યાય અહંકાર, મમત્વ, મામ વગેરે અહંકામને સ્વભાવિક રીતે પોષણ મળે છે જાણીતા છે; પોતાપણું; પિતાને આદિ આ અને એ વિદ્યાર્થીઓને ચાહે છે. Self-realisation, 2.auchers અર્થમાં મણિશંકર રોજે છે. સ્વાર્થ self[ચં. ન.] interest ના સામાન્ય અર્થમાં નહીં. ગુજરાતી જયાં સુધી હિન્દનું રાજ્યતંત્ર Self-sacrifice, ૧. સ્વાર્થસંન્યાસ હિન્દની પ્રજાના પ્રતિનિધિઓના હસ્તમાં [ગે. મા.] સ. ચં. ૧૯ આવશે નહિ ત્યાં સુધી હિન્દની સર્વદેશી ૨. સ્વાર્પણ મિ. સ.] અને સંપૂર્ણ આત્મસિદ્ધિ (s.r) અશકય છે. અ. ૧૭૮, પકારાર્થ સ્વાશ્રયની તથા ૨. સ્વરૂપાનુસંધાન, આત્માનુભવ તથા પરોપકારાર્થ સ્વાર્પણ (sus)ની મતિ[બ. ક.] કૃતિ રાખવી. સા. જી. ટિપણ, ૩૦૧: માત્ર પાશવા ૩. સ્વાર્થત્યાગ [અજ્ઞાત] વાસનાઓને અધીન પામર જીવનમાંથી ઉંચે ૪. આપભેગ, આત્મભાગ [અ હડી આત્માનુભવ વા સ્વરૂપાનુસધાન જ્ઞાત (સેલરીઆઇલીશન s. p. ) સિદ્ધ કરવાનાં ૫. આત્મબલિદાન [બ. ક.] સાધન લિ. ૭: દુનિયા પોતાની મૂર્ખતામાં જેને ૩. આત્મસાક્ષાત્કાર [૨. વા.] આત્મબલિદાન(3. c.) કહે છે, તે તો આત્માને ૨. કુ. ૨૯૩: સહવાસથી મંગળાને લાગ્યું કે ઊંચે અને સાધુ વિજય અને ઉકર્ષ અને મગનલાલમાં સારા સંસ્કારનાં બીજ છે. શક્તિ મોક્ષ છે. છે પણ ભાવના નથી. આખું જીવન જવલંત ૬. સ્વાર્થબલિ નિ. જે. ખાનગી કરે એ આદર્શ નથી. આદર્શના અભાવે | નોંધપોથી) આત્મસાક્ષાત્કાર (s. .)ની તીવ્ર આકાંક્ષા semantics, અર્થસંક્રાંતિશાસ્ત્ર નથી. ડિલરરાય રંગીલદાસ માંકડ] For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Seniority ૧૮૯ Sensationalism ક. ૧૯૩૦ માર્ચ ૧૦૫: શબ્દના અર્થમાં ૨. ૧. ધાંધલ [૨. મ.] ફેરફારનું શાસ્ત્ર (S. અર્થ સંક્રાન્તિશાસ્ત્ર) પણ પહેલી પરિષદ ૧૦: કોલાહલ માટે અમારે આજે ઠીક ખેડાય છે. ઉત્સાહ નથી પણું સાહિત્યની સેવા માટે Seniority, વાવૃદ્ધતા ચિ. ન. પ્રગતિ] અમારી ઉત્કંઠા છે. સાહિત્યના વિષયમાં sensation, ૧. ૧. પ્રત્યક્ષ [મ. ન.] ધાંધલ () સર્વથા ત્યાજ્ય છે એ અમારી પ્રતીતિ છે. જુઓ Innervation અને Nervesti. After sensation,અનુગત પ્રત્યક્ષ mulation. [મ. ન.] ૨. ઇદ્રિાચર હ. દ્વા.) ચે. શા. ૧૧૨સંઘર્ષ અથવા પ્રોત્સાહનના કે. શા. ક. ૧, ૧૦૮: જવ સાંચર્યા પછી જે અભાવે, એટલે તે થઈને બંધ પડી જાય તે માતાના પેટના કોઈ ભાગ ઉપર દબાણ થાય, પછી પણ પ્રત્યક્ષ થોડી વાર રહે છે. એ પ્રત્યક્ષને તે છોકરું હાલે છે, તે ઉપરથી સમજાય અનુગત પ્રત્યક્ષ કહે છે. છે કે તેનામાં લાગણી શરૂ થઈ છે. એ લાગણી ૨. વાસનાભૂત પ્રત્યક્ષ [ કે. હ. ઇંદ્રિયગાચર કહેવાય. અ. ને ]. 8. સંસ્કારવેદના [આ. બા. વ. ૩, Complete sensation, misa ૩૬૩] પ્રત્યક્ષ કે. હ. આ..] ૪. ઉપલબ્ધિ [વિ. ધ.. Mixed sensation, fu4 Hype વ, છ, પ૦૮: માનસિક સ્થિતિનું પ્રાથમિક મિ. ન.] લક્ષણ બાહ્યરુષ્ટિની ઉપલબ્ધિ ( S.) એટલે ૨. શા. ૧૧ઃ જે પ્રત્યક્ષ ઉપર વિચાર લાગણી છે. કરતાં તેનું આગળ પૃથક્કરણ થઈ શકતું હોય ૫. ઇન્દ્રિયપ્રત્યક્ષ, ઇંદ્રિયસરકાર, તેને મિશ્ર પ્રત્યક્ષ અને બીજાને શુદ્ધ પ્રત્યક્ષ સંસ્કાર હિ. વ.] કહેવાં. મા. શા. ૧: આપણી પ્રત્યક્ષ આવેલી કોઈ Muscular sensation, partyપણ વસ્તુનું ઈન્દ્રિયો વડે જે ભાન થાય હેને પ્રત્યક્ષ [મ. ન. એ. શા. ] ઇગ્રેજીમાં 9. કહે છે. ગુજરાતીમાં આ અર્થ ૨. સ્નાયુકૃત પ્રત્યક્ષ કેિ હ. અ.ને.] સૂચવવા માટે ઈદ્રિયપ્રત્યક્ષ અથવા ઇંદ્રિય Organic sensation, ૧. જીવનસંસ્કાર અથવા એકલા પ્રત્યક્ષ કે સંસ્કાર વ્યાપારનાં પ્રત્યક્ષ [મ.ન. એ. શા.] શબ્દો વાપરીશું. ૨. સકરણ શારીરિક લાગણી ૬. વેદન, સ્કુરણ [હી. વ. સ. મી. હિ.ઠાકે શા.ક.૧, ૩૨૯] ૧૭૧] ૭. ઇન્ડિયાવજ્ઞાન નિ. દે]. ૩. આંતર-અંગત પ્રત્યક્ષ કેહ અને] Simple sensation, 4. ozil. Law of associations. પ્રત્યક્ષ મિ. ન.] ૮. નિવિકલ્પકજ્ઞાન [ ક પ્રા] જાએ Mixed sensation. જુઓ Perception. ૯. સંવેદન [ વિ. ક. ] ૨. કેવળપ્રત્યક્ષ કે. હ.અ.] જુઓ. Receptivity. sensational, કલાહલબાજ [વિક] ૧૦. ઇન્દ્રિયાવગ્રહ પ્રિા. વિ.] છે. ૧,૨, પર એ મુનશીની આખી સ્કુલ ૧૧. કહેવાપણું, વિષયપ્રત્યક્ષ કે. | જ “સેન્સેશનલ” (કોલાહલબાજ) છે. હ.અ. ને.] Sensationalism, ૧, ઇન્દ્રિયવાદ ૧૨. વિષયગ્રહણ [દબા] For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Sense ૧૯૦ મા. શા. ૯ એક મત પ્રમાણે મનનું અન્તનિરીક્ષણ કરતાં ઐન્દ્રિય કલ્પનામાં લાવી શકાય હેવા સક્રાન્તિવ્યાપારા દૃષ્રિાચર ન થવાથી આવા વ્યાપારાનું અસ્તિત્વ છેજ નહિ અને મનના જે કંઈ ચાપારા આપણને જણાય છે તે સર્વે એકબીજાની માનસિક નકલેાના જ બનેલા હાય છે અને આ વ્યાપારો વચ્ચે જે કંઇ અત સંબંધ હોય તે આપણે જાણી શકતા જ નથી. આ મતને ઇન્દ્રિયવાદ (s) નું નામ અપાયેલું છે. ૨ ઈન્દ્રિયજ્ઞાનવાદ [અ.ક.] ની. શા. ૪૬, જે ફિલસુરી અનુભવવાદ (એમ્પિરિસિઝમ) કે ઇન્દ્રિયજ્ઞાનવાદ (સેન્સેશનાલિઝમ) વલણ ધરાવે છે—જેએ જ્ઞાનમાત્રને અનુભવમાંથી ઉત્પન્ન થયેલું દર્શાવે છે તે અનુભવ એટલે જેને મન વ્યાવહારિક રીતે ઇન્દ્રિયજ્ઞાન એમ થાય છે –તે લેાકાએ આપણા નૈતિક નિયાને કાઈ પ્રકારની લાગણી કે ભાવના તરીકે ગણવાને વલણ ધરાવ્યું હોય છે. Sense; Sense cell, ઉપલબ્ધિકણ [વિધુ.] જુએ Ganglionie cell, Sense-centre, [વિ. કુ. ) ઉપલબ્ધિબિન્દુ ૧. ૭, ૫૦૯: મગજમાં આ ઉપલબ્ધિએ કાં તે તેમાં આવેલાં ઉપલબ્ધિબિન્દુઓ ( $. ce. ) ઉપર ખાસ ઉપલબ્ધિ તરીકે પ્રવતે છે અને કાં તા તે ઉપલબ્ધિ ખીજા ચાંત્રિક પ્રદેશેામાં ( motor regions ) પાછી ધકેલાય છે જ્યાં જુદી જુદી ગતિમાં તે પ્રત્યુત્તર આપે છે. Sense of beauty ૧, સાન્દર્ય વૃત્તિ [ મ. ન. ] ચે. શા. ૪૮૮ઃ કેન્ટ કહે છે તેમ સાંદ. વૃત્તિને આનંદ વિશુદ્ધ હાવા માટે એટલું આવશ્યક છે તેમાં પ્રાપ્તિની આશા જેવું સ્વ. સબધ્ધ તત્ત્વ લેશ પણ જોઇએ નહીં. ૨. સાયેન્દ્રિય [ન. ભા. ] મ. મુ. ૧, ૩૫૪: સાંદ -મૈાતિક તેમ જ આધ્યાત્મિક સાન્દ–ની છાપ મનુષ્ય ઉપર પડે છે તે છાપ લેવા માટે ઇન્દ્રિય વિશિષ્ટ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારનું છે જેને s. ॰. b. તું નામ અપાય. ૩. લલિતભાવ, [ ૬. બા. ] Sense of humour, જીએ humour ના પેટામાં. Sense ( સાયેન્દ્રિય ) સાન્વય દૃષ્ટિ Sense of proportion 1. ગુરુ લાઘવની સમઝણ [ આ. બા. ૨. પ્રમાણની સમજીશક્તિ [ ન. ભે. ] મ. મુ. ૧, ૩૧૩: હાસ્યરસની એ પરામશક્તિનું ઊંડું બીજ પ્રમાણની સમગ્રશક્તિ ( s. p. ) ઉપર આધાર રાખે છે. ૩. પ્રમાણબુદ્ધિ અજ્ઞાત ] ૪. તારતમ્ય [કિ. ઘ.] જી. શા. ૧, ૧૯ ખીન્નુની અસર આચરનાર કરતાં વધારે મેાટા ક્ષેત્રને વ્યાપનારી હાવાથી એ ક્ષેત્રની વિશાળતા કઈ બાબતમાં કેટલી હોય ત્યાં સુધી ચાગ્ય ગણાય તેનીયે મર્યાદા રહે છે. એ મર્યાદા ન સમજવાથી તારતમ્ય (s. o. p.) ના ભ ગ થાય છે અને પરિણામે ધર્મ આચરનાર પાતે પંગુ બની જાયછે. ૫. તારતમ્યભાવ, ઔચિત્ય [૬. બા.] Sense of sin,પાયાસ્મિતા [બ.ક.] લિ. ૧૦૫ઃ આ ભાવનાગ્રહણ જેટલુ જામે, તેટલા પ્રમાણમાં માણસ જેવા ક્ષુદ્ર જન્તુને અશાન્તિ અને કર્તવ્યસ્મ્રુતિની પાપાસ્મિતા (s. 0. s.) વધારે ડ ંખે, ડ’ખ્યા જ કરે. Sense organ, 1. ઈન્દ્રિયસ્થાન [ મ. ન. ] For Private and Personal Use Only ચે. શા. ૧૦૬: કાઈ ઇંદ્રિયસ્થાનના સંઘ થકી ઉત્પન્ન થતા અમુક પ્રકારના ચેતનપરિવર્તને સમૂહ તે ઇંદ્રિય, એમ હવે કહી શકાય. Sense perception, ઈન્દ્રિયપ્રત્યક્ષ [ હી. . ] સ. મી, ૧૪૫: સામાન્ય જનસમૂહની માન્યતા પ્રમાણે કેટલાક તત્ત્વવિદો એમ માને છે કે, ઇન્દ્રિયપ્રત્યક્ષમાં બાહ્ય ભાતિક પદાર્થો નિમિત્તભૂત છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sensibility Sensuous sensibility, ૧. પ્રત્યક્ષોગ્યતા s.– સૂમ પરામર્શ શક્તિ કેવી કૅશિકી [ મ. ન. ] હોય છે! ચે. શા. ૨૨૫ઃ શ્રવણેન્દ્રિયની આવી સંસ્કૃત ૨. અર્થગ્રાહિતા [કે. હ. અ. મેં. ] તા સાથે સ્વરયંત્રમાંના સ્નાયુની પ્રત્યક્ષ sensorium; મસ્તિષ્ક, ચેતનારાય યોગ્યતા પણ ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. [ હ. ઠા. ] ૨. વેદના [ વિ. ૨. ] . કે. શા. ક. ૧, ૯૮: મગજના વચલા પ્રદેશમાં કે, ૧, ૩, ૧૧૧: Exceptional open મસ્તિષ્ક અથવા નાનું મગજ છે, જેને આપણે ness to emotional impressions su ચેતનાશયે કહીશું. અર્થની s.વેદન તે નમઈ મનુષ્ય અને નર્મદ Sensory, મ હા [ ન. દે. ] કવિને પ્રથમ ગુણ. નર્મદથી નાનાલાલ સુધીના જુઓ Motor. સાહિત્યકારોનું વિશિષ્ટ લક્ષણ વેદન , Sensory, area, સંજ્ઞા પ્રદેશ (બાલ ૩. ભાવક્ષમતા નિ. .] કૃષ્ણ અમરજી પાઠક] અ. ક. ૧૫૭: નટમાં ભાવક્ષમતાના સાચા પ્ર. ૧૧, ૪૩ઃ મગજના જુદા જુદા પ્રદેશો, રણકા વિનાના હૃદચવેધક વૃત્તાન્તને અભિનય જેવો કે સંજ્ઞા પ્રદેશ (s. a.) ચેષ્ટાપદેશ (meter કોઈને પણ અસર નહિ કરી સકે. area) તથા તેમને પરસ્પર જોડી દેતા સજિક General sensibility, quells તંતુઓ ( Association fibres) તેને -સામાન્ય-પ્રત્યક્ષગ્યતા [મ. ન.] માન્ય છે. ચે. શા. ૧૦૫: પ્રથમ પ્રકારની પ્રત્યક્ષ Sensory motor, ૧. અંયિકમ, યોગ્યતાને સામાન્ય અને દ્વિતીય પ્રકારની તે ઈદ્રિયકૃત કામ, ઈદ્રિયપ્રેરિત કામ વિશેષ પ્રત્યક્ષોગ્યતા કહેવામાં આવે છે. [કે. હ. અ. .] વિશેષ પ્રત્યક્ષશ્યતાને લોકિક પ્રત્યક્ષ એટલે ૨. સંવેદનાત્મક પ્રેરણાત્મક [દબા.] ઇન્દ્રિયદ્વારે થયેલું પ્રત્યક્ષ એમ પણ કહે છે, અને સામાન્ય પ્રત્યક્ષને સાક્ષાત ઇંદ્રિયદ્વારે sensual gratification, ઍન્દ્રિય નહીં પણ અચથી થયેલું અલોકિક પ્રત્યક્ષ પરિતેષ [ મ. ન. ] પણ કહે છે. ચે. શા. પ૩૪ઃ ઈચ્છાનું આટલે સુધી જે Particular Sensibility, પૃથક્કરણ કર્યું તેમાં “જેથી સુખ સંભવે તેની લૌકિક-વિશેષ-પ્રત્યક્ષોગ્યતા [ મ. ન ભાવના ” સાથે ઈચ્છાને સંબંધ છે એ સંદર] જે પ્રાકૃત જનોને વિચાર છે તે જ સ્વીકારSensitive, ૧. પટકરણ [ બ. ક. ] વામાં આવ્યું છે. આ વાત ઘણે પ્રસંગે સત્ય ક. ૨, ૧, ૧૨૭ સમાજના આચારવિચાર પણ જણાય છે; એન્દ્રિય પરિષ શેધતાં, માંડલિક સંસારનું સુખ ઈચ્છતાં, કેઈ ઉત્તમ માં અને પટકરણ ( ૩. સેન્સિટિવ ) વ્યકિત કલાકાર્યને વિલોકતાં, એ વાત સમજવામાં એના હૃદેશમાં જે અસંખ્યવિધ ઘડભાંગ, ગડમથલ અને આશનિરાશા હોય તે સર્વ આવે છે. કળાના સર્જક મુકરમાંથી જોવામાં આવે. sensuous, ૧. ઇન્દ્રિયગમ્ય, વિષયગત ૨. અર્થગ્રાહી, ગ્રહણપ, તેજદાર, [ ૨. મ. ] વિષયગ્રાહી [ કે. હ. અ. નં. ] ક. સા. (૧) ૧૦૫: પૃથ્વી પરના વિષયમાં ઇન્દ્રિયગમ્ય સુન્દરતાનો અનુભવ કરી ઉલ્લાસ sensitiveness, ૧. સૂક્ષ્મ પરામર્શ પામવાની વૃત્તિ ભેળાનાથની કવિતામાં બહુ શકિત [ ન. . ] ઓછી છે.(૨) ૧૦૫: શ્રવણેન્દ્રિય સુખ અનુભવ વ. ૧૮, ૩: આપણું સંગીતના ઉસ્તાદેની ! વાને એમને વિશેષ અભિલાષ રહેતો, અને સ્વરભાનની લાગણી કેવી તીવ્ર હોય છે ! | આ ઇનિદ્રયગમ્ય સુન્દરતાની અભિરુચિ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Sentiment એમના જીવનમાં તેમજ કવિતામાં એક વિશેષતા ઉત્પન્ન કરી છે. ભ્રતિનિમગ્ન અને ધ્યાનપરાયણુ હૃદયને સંગીતદ્વારા વિષયગત સાન્દર્ય સાથે સબન્ધ થયા. ૨. ઇન્દ્રિયગ્રાહી [ અજ્ઞાત ] Sentiment, વાસના [ બ. ક. ભા. લે, પ્રવેશક, ] પાળનારા હતા. ૧૯૧ ૨. રતલ [ ધૂમકેતુ ] તણખા, ૨૧: એ ફૂલિશ સેન્ટિમેન્ટલિસ્ટ (મૂર્ખ રાતલ.) ૩. લાગણીમાંદું [અજ્ઞાત] Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. ભાવના [ ૨. મ. ] ૧. ૨૩, ૧૩૭: પરિષદ્ તે માત્ર ૬, ( ભાવના ) છે અને કાયદાની દૃષ્ટિએ ચાલુ રહેલું મંડળ નથી. ૩. રુચિગ્રાહુ [બ, ક.] કો. ૧, ૩, ૩૯: કવિતા વિશેના પંદરસાળમા સૈકાથી માંડીને આજ સુધીનાં વિવરણા, વર્ણ ને અને વ્યાખ્યાવાકયામાં લાગણી, ઊર્મિ, ચિદ્રેસ, ભાવ, હૃદયપ્રવૃત્તિ અને સ્થિતિ, ઉરનાં આંદેશના અને વિકારો, ક્ષેાભ ઝુસ્સા અને રુચિગ્રાહ (s, સેંટિમેંટ ), શ્રોતા અને વાંચનારના હૈયા ઉપર અસર એ વિસિષ્ટતાએ વત્તીઓછી આવ્યાં જ કરે છે. ૪. વૃત્તિ [ કે. હું. અ. નાં. ] પ. રસ [૬, ખા. ] Sentimental, ૧. વાસનામૂલ, વાસના પ્રધાન [ અ. કે. ] ભા. લે. પ્રવેશક, (૧) ૪૭: એક લિપિ અને એક ભાષાની ભાવનાનું વ્યવહારૂ તેમ વાસનામૂલ (s.) મહત્ત્વ તે સારી રીતે સમતા હતા. (ર) પ૭: સ્નેહ, સુખી લગ્ન, પરસ્પરની માયા મમતાથી ભરેલાં લાછલ ભરેલાં કુટુંબ- Sequence, પાર્વીપ [આ, બા.] આ. ધ. ૩૬૯: મારા ભાષણમાં મે દર્શના વાસનાપ્રધાન જીવન, એવા એવા વિષયાને સ્પર્શ કરતા રહે એમને કદાપિ સાંભળ્યા નથી. પણ તેને ખુલાસે જુદો છે. આપણા જમાના (s.) હેાઈ એવી ખાખામાં આપણે લવલવ કરીએ છીએ વધારે:ત્યારે એ જમાના કૌટુમ્બિક જીવનને સ્પર્શતી લાગણીઓને વિશે માન જે અ ંતરંગ ( internal ) સંબંધ તાન્યા છે. તે રીતે એમના ઉ પત્તિક્રમનું પૌર્યાપ ( Historical sequence ) વિચારમાં બધબેસતુ થાય છે. Serf, કૃષિદાસ [મ. હ.] Serf ૪. ઊર્મિલ [ ખ. *. ] સુ. ૧૯૯૨, અષાઢ ૧૧૫: ઊર્મિલ (s.) અમાનેા ચાલે છે એ દેખીતું છે, ૫. તરંગી [કે. હ. આ, નાં.] ૬. વેવલ, ભાવનાસુલભ [૬.ખા.] Sentimentalism, ૧. હૃદયનૈય [ચ. ન.] સ. ગાવર્ધનસ્મારક, ૮૯ઃ કેવલ તત્ત્વશાસ્ત્રના જ અભ્યાસ કરવાથી વિરાગાભાસ શુ હૃદયહીનતા સભવે છે, તેા કેવળ કાવ્યશાસ્ત્રના જ વાંચનથી રસાભાસ હૃદયદા ય ( s. )– ના સામ્રાજ્યનું ભય રહે છે. ૨. ઊર્મિદાસ્ય [વિ. મ,] કા. ૩, ૨, ૧૭૩: એ ( તણખા ) માંનાં સઘળાં પાત્રાને જીવ કાઢી નાંખવા એ તે રમત વાત લાગે છે. આજના બુદ્ધિપ્રધાન યુગને એ વાત એટલી સહજ નથી લાગતી એટલે એવું ઉમિ દાસ્ય એને ખૂચ્યાં કરે છે. ૩. રાતલવેડા [વિ, ક.] કૌ. ૩, ૩, ૧૭: કુણું જીગર એટલે રાતલવેડા (સેન્ટીમેન્ટેલીઝમ) નહીં. ૪. અપેામિલતા [બ. ક.] ઇ. દ. આ સમાજી માનસ જ્યાં લગી માલિશઅપેામિલતા ( childish. ) નું ભરેલું ચાલ્યા કરશે, ત્યાં લગી એ સંધમાં શાસ્ત્ર ફિલસૂફી કે ઇતિહાસ ખાંધનારી વિદ્વત્તા ખીલી શકશે નહીં. For Private and Personal Use Only સ. મ. ૨૬૭: ખ્રિસ્તી ધર્મના પ્રચારને પરિણામે ગુલામીનાં અનિષ્ટ એછાં થવા પામ્યાં તથા માલિક અને ગુલામ વચ્ચેના અને કૃષિકાર અને કૃષિદાસ (સ) વચ્ચેના, સંબંધ જરા માણસાઇ ભરેલા થયા, Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sermon ૧૯૩ Short story ગયું. Sergdom, કૃષિદાસત્વ [ મ. ક. ] Sexual impulse, ૧. સ્ત્રીપુંસા સ. મ. ૨૬૫૯ નવમા અને દશમા સૈકામાં કર્ષણ [ બ. ક. ] રેગ અને દુકાળથી સ્વતંત્ર લોકોની સંખ્યા સા. જી. પ્રવેશક, ૨૭: ભૂખ, તરસ, નિદ્રા, ઘટવાને લીધે, કૃષિદાસત્વ વધારે નાબુદ થતું સ્નાયુચાચલ્ય, સ્ત્રીપુંસાકર્ષણ, બધુતા. એ હાજતે અને વાસનાઓ પ્રાણીમાત્રને Sermon, ૧. પ્રબોધન [ન, લ.] સામાન્ય છે.. ઈ. ઈ. ૧૨૫: સઘળા પાદરીઓના એણે ૨. કામવિકાર [ દ. બા. ] માં બંધ કરી દીધાં, એટલું જ નહિ પણ એ | Sexual selection, પ્રણયપક્ષકહે તે મતનાં અને ઢપનાં જ પ્રબંધને (s.) પાત [ મનુભાઈ નંદશંકર મહેતા ] આપવાની તેમને ફરજ પાડી. જુઓ Natural selection. ૨. પ્રવચન shaking hands, ૧.કરોલિંગન [મ..] ત્રીજી પરિષદ ૧૪૪: આ વિભાગમાંની બીજી બધી ગો. ઝા. ૨૩૯૩ (ગવર્નર સાહેબે) સર્વની ચોપડીઓ રાજકોટના રેવરંડ મિ. સ્ટિવન્સને ખાસ પ્રયાસથી એકઠી કરીને મોકલેલી. બાઈ સાથે સ્નેહથી કરાવિંગન કર્યું. બલના જૂનામાં જુના ગુજરાતી તરજુમા, ૨. કરસંવાહન [ મ. ૨. ] ઈ. સ. ૧૮૩૭ (સં. ૧૮૯૩) માં સુરતની મોટી શિ ઈ. ૩૭૫: જે મારાથી સ્વેચ્છા પ્રમાણે આગને સમયે કરવામાં આવેલું પ્રવચન (3) ! વતી શકાતું હોય તે હમણાં હું એક ગાડી લઈ એ એમણે પ્રદર્શિત કરેલાં પુસ્તકમાં ખાસ સ્વિટઝર્લેન્ડમાં પેસ્ટલેંગ્રીને મળવા જાઉં, તેનું જેવા જેવાં હતાં. ઉત્સાહથી કરસંવાહન કરૂં, અને આંખનાં Sex,(Phycho ana.) ૧.કામવૃત્તિ કામના આંસુથી મારો ઉપકાર માનું. [ ભૂ. ગો. ] ૩. હસ્તમેલન [ ગો. મા.] ૨. જિન્સ [ વિ. ક. ] સ. ચં. ૪, ૪૭; તેણે વિદ્યાચતુર સાથે Sex-psychology, કામમીમાંસા / હસ્તમેશન (Shaking hand) કર્યું. [ ગુ. વિ. વિ. ૧૧૨. ] ૪. નમસ્કાર, હસ્તાંદેલન [દ બા] sexual, ૧. લિગી [બ, ક.] short story,૧. ટૂંકી વાર્તા [અજ્ઞાત] નવજીવન અને સત્ય, ૧, ૨૨૫: પ્રેમની ! ૨. લઘુવાર્તા [ આ. બા. ]. ભાવનાના ભક્ત છીએ એમ બંને કહેનારા છે, પણ તે કયો પ્રેમ ? વિડગી (s.) પ્રેમ, શુદ્ધ વ. ૧૪, ૩: “short story' (ટૂંકી વાર્તા) પ્રેમ નહીં. કોઈક છે તો બહુ પ્રાચીન કાળથી સર્વ દેશમાં જાણીતી છે. એક બેઠકે વંચાઈ શકે ૨. જાતિગત [ ૨. વા. ] એવી વાર્તા એ વધુવાર્તા. ૨. ક. ૪૬: પિતા પુત્રીના સ્નેહનો સવાલ ૩. નવલિકા [ બ. ક. ] નથી, સ્ત્રી પુરુષના જાતિગત (s) પ્રણય નેહ (૧) મ. ૨. ભટ્ટ અનુવાદિત ટેકૃત વિશે સવાલ છે. ફીસનું પરિશિષ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ૩. જિન્સી [ વિ. કે. ] ભંડળકમિટિ, ૧૮૮: રા. રા. કનૈયાલાલ ક. ૧૯૩૦, ઑગષ્ટ, ૧૧૮, પશ્ચિમના | માણેકલાલ મુનશીકૃત હારી કમળા અને બીજી ઉદારમતવાદી વિચારોએ જિન્સી (“સેક્યુઅલ) | વાર્તાઓ. આ રસીલી સચોટ અને વિવિધ વિષયને અમુક મર્યાદામાં છતાં પહેલાં કરતાં | ચિત્રમય સાંસારિક નવલિકાઓ ઘણી લોકવધુ છૂટથી ચર્ચવાનું સ્વીકાર્યું છે અને તેને પ્રિય નીવડી છે. (૨) દર્શનિયું, નિવેદન, ૭: જનહિતાર્થેજ એ આપણે જાણીએ છીએ. દર્શનિયું, બહેરખો, અને માળા : ટુંકી વાર્તા For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Silhouette ૧૯૪ Sincerity ઉફે નવલિકા, નવલ, અને મહાનવલ ઉર્ફે ! કથા કે આખ્યાન. એક પલાંઠીએ, દયાનના એક જ કાર્ય માં જોઈ લેવાય તે નવલિકા, ત્રણેક કલાકથી આખા દિવસ સુધીની એકા ગ્રતા માગે તે નવલ, એથી લાંબી તે મહાનવલ. ૪. ખંડકથા [વિ. મ.]. ગઘનવનીત, નિવેદન,પ: ખંડકથા (s. s.)-1 એમાંથી છેડીને માટે પણ અવકાશ નહિ રહે વાથી એ અતિ રસિક અંગને પણ તદ્દન અસ્પૃષ્ટ રાખવું પડયું છે. ૪. કથાપ્રસંગ (દ. બા. silhouette, છાયાચિત્ર [બ્રજમોહન”] . ૨,૧, ૨૩૩ અયાચિત્ર-૩. શું છે એની | પિછાન ગુજરાતને રાવળે જ કરાવી છે. Silver Jubilee, ૧. રૂપકેત્સવ (ચં. ન] | સ. ૨૭, ૨; સમાલોચક પોતાની કારકીર્દીનું પા શતક પૂરું કરવા ભાગ્યશાળી થઇ શકર્યું તે નિમિત્તે હેને રૂપકોત્સવ (S.J.)ની ઉજવણીનું માન આપવું. ૨. રજતમહત્સવ [અજ્ઞાત simple proposition, શુદ્ધ નિર્દેશ [ મ. ન. ] ન્યા. શા. ૫૦ઃ શુદ્ધ નિર્દેશ તેનું નામ કે જેમાં એક ઉદ્દેશ અને એક વિધેય સં. યોજકથી કે તે વિના સંયુક્ત હેય. “સૂર્ય ઉગે , છે એ શુદ્ધ નિર્દેશ છે. sincerity, ૧. આત્મપ્રતીતિ નિ. લ]. ન. ગ્રં. ૧, ૩૭૭-૮: પોતાના મતમાં પ્રજામતને કેળવવા એક અનુભવી, ખંતી, ને વિદ્વાન અગ્રણે જે જે કરી શકે તે તે સઘળું કવિએ હાલ સુધારા વિરૂદ્ધ કરવા માંડયું છે. જૂના વિચારમાં ગયા તે ઉપરથી જે કોઈ કવિની બુદ્ધિ કે શક્તિ ક્ષીણતાએ પહોંચી છે એમ ધારતા હશે તો તે મોટી ભૂલ કરે છે. અમને તે ઉલટું પૂર્વના ચાપલ્યની સાથે કાંઈક ગાંભીર્ય ( depth ) તથા વૈશાલ્ય (Breadth) વધેલું દેખાય છે. બીજું કાંઈ ! નહિ તોપણ કવિની પિતાના નવા મતમાં આત્મપ્રતીતિ તો અક્ષરે અક્ષર જણાઈ આવે છે. ૨. હૃદયની વિશુદ્ધિ (ક. છ.] શ્રી. ગે. ૧૪ર વીરપૂજાને પરમ આચાર્ય ટોમસ કાર્બાઈલ કહે છે કે “હું એમ માનું છું કે હૃદયની વિશુદ્ધિ-ઊંડી, અકૃત્રિમ વિશુદ્ધિ -એ, જેમનામાં કોઈ પણ જાતની વીરતા છે એવા સર્વ મનુષ્યોનું પ્રથમ લક્ષણ છે.” ૪. હૃદયશુદ્ધિ ચિં ન] ગુ. ચ. ૧, ૪૦: તેઓ જે કાંઈ બોલતા તેમાં હૃદયશુદ્ધિ અને ઉત્સાહને રણકે જણાઈ આવતે. ૫. નિખાલસતા [ બ. ક. ] કે. ૧, ૩, ૫: “ દિલદરિયામાં ડુબકી દીધી”-એ પ્રમાણે તે તે ઊર્મિના તાનમાં એકરસ થઈ જાય એવી નિખાલસતા (s, સિગ્નેરિટી) વડે જ એ સાધ્ય છે. છે. સત્યનિષ્ઠા [ મ. હ. ] સ. મ. ૧૫: એક કર્કશાને આબરૂ ભરેલા ધર્મની ધૂન લાગી છે માટે જગતે ધાર્મિક સત્યનિઝા વિનાનું બનવું, એ તો પામર વચન ૭. આમપ્રત્યય [ વિ. મ. ] કે. ૩, ૧, ૧૦૦ કૌતુકપ્રેમ વણસીને જહારે કૌતુકઘેલછામાં પરિણમે છે ત્યારે એની અધમતા તો વળી સૈwવઘેલછાને પણ આંટી જાય છે. ઢંગધડા વિનાના તરંગે, આત્મપ્રત્યય?(s)વિનાના ઉદ્દગારો, દર્દ વિનાના પછાડા,...એ પછી એનાં લક્ષણો બને છે. ૧. ઉપર ન.લને નામે “આત્મપ્રતીતિ” આપે છે તે ઉપરથી જ આ “આમપ્રત્યયવપરાએલ. લખતી વખતે ન. લ, તું મરણ સ્પષ્ટ હતું, પણ “પ્રતીતિ'ના વિસ્મરણને લીધે કે “પ્રત્યય” વધુ ગમવાને લીધે આ પદ વપરાઈ ગએલું તે જેવું છે તેવું, કતૃત્વના લેશ પણ દાવા વિના, અર્થવાહક લાગે તે ન. લ. નું જ ગણી લેવાનું એવી સૂચના સાથે અહીં મૂકયું છે-વિ મ. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sketch Socialism ૮. નિષ્ઠા [ વિ. ક. ]. Social, ૧. માંડલિક [મ. ન.] ક. ૧૯૩૦, જાન્યુ૧ર૯: વિદ્યાર્થી માનસે ચે. શા. ૯૨૮: શાળાના અનુભવથી કરી તેવી જ ઉત્સાહી પ્રશંસા પ્રેઢા માનસ બાળકના સમજવામાં આવે છે કે હું સમગ્ર પણ ખુશીથી કરી શકે, અને તે ત્રણ ગુણોને મ ડલમાંનું એક છું, અને શૈર્યવાન કે સત્યકારણેઃ વક્તાની ઊંડી પ્રજ્વલિત નિકા ( સિ- પરાયણ થવાની આજ્ઞા અમુક વ્યક્તિ તરફથી જોરિટી), પ્રાણવાન વિદ્વત્તા, અને ભાષણશૈલી. થઈ છે એમ નથી, પણ આખી સમષ્ટિની તે ૯. આસ્થા, તત્પરાયણતા (દ.ભા.) આજ્ઞા છે. આ પ્રકારે માંડલિક નિયમ અને Sketch, ૧. રેખાચિત્ર [મ. ન. ચે. શા.]. વર્તનના સર્વમાન્ય ધોરણ પ્રમાણે, પિતાના કાર્યને બાળક નિયમતાં શીખે છે. Slang, ૧. અપભાષા [ ન. જે. ] ૨. સામાજિક [અજ્ઞાત]. મ. મુ. ૧. ૫૪૦: “આપવુંના અર્થમાં “દત્તવું” એમ કાંઈક અડધી મશ્કરીની ભાષામાં Social democracy, સહિત વ્યવસ્થા [વિ. કે.] અને Slang (અપભાષા) રૂપે વપરાય છે. સં. ૫, જે સમાજવ્યવસ્થામાં દરેકના વ. ૧૦, ૪૪૪ પણ જુઓ. હક સરખી રીતે જળવાતા હોય, આગળ ૨. અશિષ્ટ [ બ. ક. ] વધવા માટે દરેકને સરખી તક હોય અને ઉ. બુ. ૧૮૬: રુસ્તમજીની બોલી મુંબાઇ- કોઈની પ્રગતિમાં સ્વાથી માણસોને આડે ગીરી પારસીભાઈ બેલી છે, ઠેકઠેકાણે ઈંગ્રેજી આવવા અવકાશ ન હોય તેવી વ્યવસ્થાને શબ્દ અને અશિષ્ટ (s) પ્રયાગનું જે મિશ્રણ સહિતવ્યવસ્થા કહી શકાય. મુંબાઈગીરી પારસી બોલીનું મોટું કલંક છે. social democrat, સામાન્ય લોકતેમાંથી તો રુસ્તમજીને મેં બહુ ભાગે મુક્ત ધનવાદી, સમષ્ટિસ્વામિત્વવાદી [આ.બી.] રાખે છે. ૩. ગ્રામ્યભાષા [દ. બા.] વ. ૧૧, ૯૧ઃ એક એમ આશા રાખવામાં આવતી હતી કે દરેક પ્રજાના જુદા જુદા Slave-mentality, 423474494 માર્ગો વચ્ચે જે આન્તર કહે છે તે પ્રજા પ્રજા બુદ્ધિ [કાલિદાસ– દ, બી.] વચ્ચે શાન્તિ રાખવામાં સહાયભૂત થશે. oyal Journalism. દાખલા તરીકે ઇંગ્લેંડ અને ફ્રાન્સ અને જર્મનિ. slogan, ભૂંગળવાક્ય [બ. ક.] ના જે “S. d.” યાને સામાન્યલેક ધનવાદી વા સમષ્ટિસ્વામિત્વવાદી પ્રજાપક્ષના સુ. ૧૯૮૩, કાર્તિક, ૧૦૧: ભૂગળવા જનો છે, તેઓ સૌ એકત્ર થઈ પિતાને દેશ (Ss. સ્લોગન), ભાંડણ છાંટણાં, આ લખાણો બીજા દેશ સાથે લઢાઈમાં ઊતરવા જતો હશે મુડીવાન સામેના નઠારામાં નઠારા કિસ્સામાં ત્યારે પોતે એ લઢાઈમાં ભાગ લેવા સ્પષ્ટ મરીમસાલા ભભરાવીને તેમનું રોજને રેજ ના કહેશે, એટલે લઢાઈ એની મેળે અશકય પીરસણ. થઈ પડશે. snapshot, ૧. ઝડપીચિત્ર રિવિશંકર Social Dynamics, mullor's મહાશંકર રાવળ ] ચલનશાસ્ત્ર [ ન. . ] સુ. ૧૭૯, ભાદર, ૪૯૮: વર્તમાનપત્રના જુએ Dynamies. રીપેર્યો, પુસ્તકોમાંનાં ચિત્રો, કેમેરાથી લીધેલાં Social gathering, prowad ઝડપી ચિ -snapshots-વગેરે કૃતિઓ | [અજ્ઞાત ઉપયોગ પૂરતી જ મનુષ્યના સ્વીકારને પાત્ર | socialism, ૧. સમાનભાવ [મ. ન.] થાય છે. સુ.ગ. ૩૯૮: સોશિઆલિઝમ એટલે શું? ૨ ક્ષણચિત્ર [દ. બા.] એને સ૨ળમાં સરળ અર્થ સમાન ભાવ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Socialist એવા થાય; જો કે તેથી એ રાષ્ટ્રમાંને અ પૂરેપૂરા તે દર્શાવી શકાય નહિ. ૨. સમષ્ટિભાવના [આ. ખા.] ૩. સમાજસ્વામિત્વવાદ [ન. ભે.] ૧૬, ૪૮૬: બીજી દૃષ્ટાન્ત S. ( સમાજસ્વામિત્વવાદ)માં જડે છે. ૧૯૬ ૪. ધનસમાનતા [ન્હા. ૬] જુએ Physiocracy. ૫. સમાનસત્તાવાદ [૬. ખા.] કા.લે.૧, ૪પ૯: સુખલાલ—આ તે તમે સારયાલિઝમ (સમાજસત્તાવા) લઇ આવ્યા. ૬. સમતાવાદ [ કિ. ધ. ] જુએ Socialist. ૭. સમષ્ટિહિંતસાધક રાજ્યતંત્ર [ આ, બા. ] ૧. ૨૬, ૨૮૬: આમ Demoeracy અર્થાત્ પ્રજાયત્ત રાજ્યતન્ત્રને મિ. વેલ્સ ‘s, ' અર્થાત્ સમષ્ટિહિતસાધક રાયતન્ત્રરૂપે પરિણત થયેલું જોવા ઈચ્છે છે. ૮. સમષ્ટિહિતવાદ [ આ. બા. ] વ. ર૯, ૬૭; સેાલિઝમ' યાને સમષ્ટિહિતવાદ આપણા રાજ્યતંત્રમાં દાખલ ન કરવા એમ કહેવાનું તાત્પ નથી—પણ તે રૂશિયાની રીતે જ—એટલે કે ખેલશેાવિકની રીતે જ થઈ શકે એમ શા માટે માનવું? ૯. સમષ્ટિવાદ [ આ. મા. ] વ. ૩૦, ૩૪: અને પક્ષને નિષ્પક્ષપાત રીતે અવલેાકતાં જણાય છે કે આત્યન્તિક ષ્ટિવાદ (Individualism) અને આયન્તિક સમષ્ટિવાદ (S.) અને ખાટા છે, અને સત્ય જેમ હમેશાં ખને છે તેમ મધ્યબિન્દુમાં જ વિરાજે છે. Socialist, ૧. સમષ્ટિવાદી [આ, બા.] ૨. સમાજસત્તાવાદી [ ૬. ખા. ] કા. લે. ૧, ૪૧૭: યૂરોપના મોટા મેટા સમાજસત્તાવાદી પડિતા ગર્જના કરી કરીને કહેવા લાગ્યા કે યૂરોપમાં એ જ રાષ્ટ્ર છે: એક શ્રીમંતનું અને બીજી ગરીબનું. ૩. સમતાવાદી [કિ. ધ ] Acharya Shri Kailassagarsuri Gyanmandir Sociology કે. પા. ૧૫૭: એકાગ્રતા, વૃત્તિનિરોધ વગેરે. ના અભ્યાસથી પ્રજ્ઞા તથા તર્કની સૂક્ષ્મતા કરી ક્ષણભર સમતાવાદી (સેાશિયાલીસ્ટ) થાઉ એથી હું સમતાવાદ પર ગ્રંથ રચી શકું, પણ મારા નાકરને મારી જોડાજોડ બેસવા દેવામાં તર્ક શક્તિ કે પ્રજ્ઞાથી કરી રાખેલાં કે માનેલાં વિચારો કે કલ્પનાએ ઝાઝાં મદદ કરતાં નથી. ૪. સમાજવાદી [ વ્યા. જ.] અહિચ્છત્ર ૧૪: સમજવાદીએ ખાનગી મિલ્કત વિરુદ્ધ પેકાર કરી રહ્યા છે. Society, ૧. જનમંડળ [ન. લા, સ. નં. ૭ ૧૯: ‘આત્મવત્ સર્વંભૂતેષુ' એ નીતિને જે મૂળ પાયે। અને જનમંડળનું બંધારણ છે. તે વિચાર પ્રમાણે વર્તનારા ઊંચુ સુખ કેમ ન ભેાગવે ? ર. મંડળ [ મ. ન. ચે. શા, ] ૩. સમાજ [અજ્ઞાત] ૪. જનતા [. બા.] આ.ધ.૫૬: જનતાનાં શાસ્ત્રો (Sociology અને Politics)ના અભ્યાસકેાને સુવિદિત છે કે જનતા (s.) એ જનરૂપી પરમાણુઓના સમુદાય (aggregate ok individuals). નથી, પણ જનતા એ જ પ્રથમસિદ્ધપદાથ છે, અને જના-વ્યકિતએ ( individuals) એ જનતાના અવયવે! ( fractions, manifestations) છે. Sociology, ૧. જનસમૂહુર્વિવેક [મ.ન.] ન્યા. શા. ૪: ઇતિહાસને આધારે “જન સમૂહ-વિવેક” એ નામનું એક શાસ્ત્ર આજકાલ સ્પેન્સર જેવા સમ” વિદ્વાને ને હાથે ઘડાતું ચાલે છે. ૨. સંસારશાસ્ત્ર [ પ્રે. ભ] સુદર્શન, ૧૭, ૬: આજથી લગભગ પચાસ વર્ષ ઉપર “ અંગઉધારના ઝગડે અને હુન્નરખાનની સ્ફુડા” નામનાં કાવ્યેામાં અર્થશાસ્ત્ર (economies)ના અને પરિણામે સ’સારશાસ્ત્ર ( S. ) ના કેટલાક સિદ્ધાન્તા આપણા પ્રાન્તમાં ચર્ચાયા. ૩. સમાજવિદ્યા [. કે.] For Private and Personal Use Only " Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Solidarism ૧. ૪, ૫૭: પશ્ચિમના તત્ત્વચિંતકાની પ્રવૃત્તિમાં સમાજવિદ્યા (S.) એ આજ કેટલાંક વર્ષ થયાં સર્વોપરિ સ્થાન ભાગવે છે. ૧૯૭ ૪. સમાજશાસ્ત્ર [. બા.] ૧. ૧૬, ૩૯૭: વસ્તુત: વર્ણ વ્યવસ્થા એ સમાજશાસ્ત્ર (S.)ને પ્રશ્ન છે, ધર્મના નથી. Solidarism, સંગઠનવાદ [વિ. કે.] સ.પ.: સામ્યવાદીઓની પેઠે હાલનુ આઘોગિંક તંત્ર ઉથલાવી નાખવાને બદલે મૂડીદારા અને કામદારાની વચ્ચેને સંબંધ પરસ્પર સ'પમય અને સહાયકારી કરવા જોઇએ અને વ્યકિતસ્વાત ંત્ર્ય ઉપર ઘેાડે ઘણા અંકુશ મૂકીને પણ સમસ્ત પ્રશ્નનું હિત સાધવું જોઇએ એ મતને ‘સગઠનવાદ' (S) કર્ણ શકાય. Solution, ૧. દ્વાણ [ પે. ગે. ] વિ. વિ. ૨૨૮: ત્રાંબુ, રૂપું, કે સેાનું એમાંથી કોઇપણ ધાતુના ક્ષારનું પાણીમાં દ્રવણ લઈને તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી વિદ્યુત્ના તારના છેડા ઉપર આધાતુ છૂટી પડે છે. Somnambulism, ૧. નિદ્રાભ્રમણ [૬. ભા.] ૨. નિદ્રાચર્યા [ ભૂ. ગે!. ] Somnambulist, ૧. નિદ્રાચર [જ્યેા. જ.] Sophist, ૧. હેત્વાભાસવાદી[મ. ર.] શિ. ઇ. ૧૩: સેક્રેટીસના વખતથી તે આજ સુધી ‘સેાસ્ટિ' શબ્દ હેત્વાભાસવાદીના અર્થમાં વપરાતા આવ્યા છે, અને એ અવગણના છેક અાગ્ય નથી. ૨. જ્ઞાની, ગ્યાની,તાર્કિક [દ. ખા.] Sophistry, વાલ [ ન. ભે. ] અ. ૪ ૨૫૯: ઉમદામાં ઉમદા અને ઉત્તમ કાને અર્થે એક જણ નિઃસ્વાર્થ રીતે લેાકાને ઉત્તેજિત કરે, તે ખીજે માણસ વાક્છલના કપટમય પાશમાં હેમને ગ્રૂ'ચવી દે, અને ખાટી ઉદારતાના ઝગઝગાટથી ઝ ંખાવી નાખે. (મૂળ અંગ્રેજી:-As one may disinterestedly animate them for the noblest and best of purposes, so another may entangle them in the deceitful Acharya Shri Kailassagarsuri Gyanmandir Source=book meshes of sophistry and dazzle by the glare of a false magnani. mity....... Sorites, ૧. ન્યાયશ્રેણિ, પરામર્શ શ્રેણિ [મ. ન.] ન્યા. શા.(૧) ૧૫૩:(૨) ૧૩૪: પરામર્શ જન્ય અનુમિતિને મુખ્ય ઉપયાગ અનુમિતિ ઉપર જેમના આધાર છે તેવાં શાસ્ત્રોમાં થાય છે. તેવાં શાસ્ત્રમાં અનેક વાર્તાઓની ચેાજના હાય છે, તેમાં પદેપદે ત્રણ ત્રણ અવયવનાં ન્યાય જુદા પાડીને આપેલા હેાતા નથી; પણ એક ઉપરથી બીજી, મીન ઉપરથી ત્રીજી એમ ઉત્તરાત્તર નિગમને, અવયવેા જણાવ્યા વિના પણ, ઉપનવેલાં હાય છે, એ પ્રકારે વિચાર વ્યાપારના ઉત્તરોત્તર સક્રમને સહાયભૂત જે ન્યાયપ્રકાર તેને પરામરા શ્રેણિ કહે છે. ઉદાહરણ આવ છે, વ જ છે, પ પ છે... અશ્વ છે. આનું સ્વરૂપ જ એવું છે કે એક ન્યાયનું જે નિગમન તે બીજા ન્યાયમાં સાન્ધ્યાવચવ થાય છે, અને એમ ઉત્તરાત્તર પરમશ્રેણિ ચાલે છે. ૨. માલાનુમાન [રા, વિ.] પ્ર. પ્ર. ૧૪૩: એક અનુમાનનું સાચ્ તે ખીજા અનુમાનનું સાધન બની એક જ પક્ષ વિષે. અનુમાનપરંપરા ચાલે તેને માલાનુમાન કહે છે. ૨. સધાનશૃંખલા [મ. ૨.] અ. ન્યા.: કેટલીએક વાર સધાનશૃંખલાએ (s.) ને પણ ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે બધા અ વ છે, બધા વ જ છે, બધા રૂ ૩ છે, બધા ૩ જ છે ઞપ્ત છે. For Private and Personal Use Only .. ૪. અનુમાનરાખલા [૬. ખા] Source-book, [હી. તંત્ર, ] ૧. યુ. ૧૯૭૯, આસે, ૩૦: કુ‘ચી કેળવણીને એક આશય અભ્યાસીમાં ઉદાર ભાવનાએ રોપવા સાથે એકાદ વિષયમાં સશેાધન અને શેાધખાળનું શિક્ષણ આપી તેની વિવેચક અને ગ્રાહક શક્તિ કેળવવી એ છે. તે માટે સાધનસંગ્રહું Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Spacing ૧૯૮ Spirit કેટલીક પ્રસિદ્ધિઓ સાધનસંગ્રહ (s. b. ) | ૨. વિશેષ [રા. વિ.] તરીકે છપાવવી જોઈએ. ૩. ઉપજાતિ [મ. ૨.] ૨. આધારગ્રંથ [ દ. બા. ] જુઓ Connotation. Spacing, વિસ્તરણ રિવિશંકર મહાશંકર બાકીનાં અવતરણો માટે Genus જુઓ. રાવળ ] Specific, વિશિષ્ટ [ મ. ન. એ. શા. ] કે. ૫, ૧, ૨૨૨: આવી કદર કરવાની Specific gravity,સઘનતા કિ.ઘ.] શક્તિ મેળવવા રેખા અને રૂપને આખા કોષ, જી. શે. ૧, ૪૦: જેમ દીવાના પ્રકાશની તેના પ્રબંધના અને વિસ્તરણ (s.)ના નિયમો વ્યાપ્તિ અને તેજસ્વિતા એની જ્યોતિની રક્ષા જાણવા જોઈએ. અને શુદ્ધિવૃદ્ધિ ઉપર છે, જેમ ગુરુત્વાકર્ષણનું Spade work, ૧. પ્રારંભકામ બળ અને વ્યાપ્તિ એની સઘનતા ( S.g. )[ વિ. ક. ] ની રક્ષા અને શુદ્ધિવૃદ્ધિ ઉપર છે, તેમ સવની રક્ષા અને શુદ્ધિવૃદ્ધિ ઉપર આપણી ક. ૨, ૧. ૯ કાર્યક્રમમાં સૂચવેલી અને જગત વચ્ચેનો સંબંધ અવલંબી બાબતે પ્રારંભકામ (“પેડવર્ક”) છે. રહેલો છે ૨. અવલકામ [ વિ. ક. ] Spectrum, કિરણણ, છાયાપર, ક. ૨, ૨, ૨૦૨૩ સાહિત્યપ્રિયના મનમાં રંગપટ, વર્ણપટ [ કે. હ. અ. ન. ] અવકામ (સ્પેડવર્ક) સંબંધી અચરજકારી ગોટાળો થયે લાગે છે. speculative, ૧, તરંગી [મ. ન.] ૩. આદિકાય [ ચં. ન. ] ચે. શા. ૩૬૭: તરંગી મનને જે શંકાની બે ઘડી મેજ, (આઠમી) સાહિત્ય પરિષદ સ્થિતિ સહજ અને પરિચિત છે તેમાં વ્યાવઅંક, ૫૩: વીસમી સદીમાં અનેક તરુણોને હારિક મન થોડીવાર પણ રહી શકતું નથી. બહાર આપ્યા એટલું જ નહિ, મનોરંજના ૨. કાલ્પનિક [ ૬. બા. ] મક સાહિત્યની દિશા ઉઘડવાનું આદિ | Spirit, ૧. ( Essential part of a કાર્ય કર્યું. thing ) ૧. સત્ત્વ [ ન લ.]. spatial, દૈશિદેશાવચ્છિન્ન [ હી. વ્ર.] | ન. ગ્રં. ૧. ૩૮૨ઃ સરકાર, સભાઓ સ. મી. ૪ પદ પદાર્થોને દૈશિક એટલે કે સુધારાવાળા એ ત્રણેને કવિ ( ગુજરાતમાં દેશ સંબધી ગુણે જેવા કે ઘનતા, આકૃતિ, સુધારો) દાખલ કરનારા કહે છે...પણ ઘણું પરિમાણ, વિગેરે એવા છે કે જેની સત્યતાના કરીને કવિને અર્થ આ ઠેકાણે એમ કહેવાને પ્રકારના સંબંધમાં આપણને શંકા ઉદ્ભવવા- સંભવે છે કે યૂરેપના સુધારાવું સાવ (s.) ને સંભવ નથી. દાખલ થયું એમ હોય, તો તે કહેવું વ્યાજબી છે. Spatial quality, role you ૨. તત્વ [ ૨. મ. ] [ હ. ત્ર. સદર ] ક. સા. ૨૮૩: જે સુન્દરતા અને ઉદારતા ૨. ક્ષેત્રીય ધર્મ [ કે, હ. અ. ન.] કવિતાના ભાવમાં છે તે જ છન્દ્રમાં છે. તત્વ specialization, ૧. પૃથક્સેવન (s) અને રૂપ (form) એક બીજાને ઘટતાં [ ૨. મ. ] છે, બે સાથે ન હોત તો ખામી જ રહી જાત છઠ્ઠી પરિષદ, ૯, સાહિત્યનું વિશેષ પ્રથ- એ વાત રસિક જનને અજાણું રહી જાય સેવન (s) કર્યા સિવાય સાહિત્ય પરિષઃ એમ નથી. પિતાનું સ્વરૂપ જાળવી શકશે નહિ. ૩. અક [ દ. બા. ] ૨. અવગાહન [દ. બા.] R. ( Real meaning ) grat species, ૧, અપર સામાન્ય મિ. ન.] ] [. વિ.] For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Spiritualism વિ. ૧૯ વિદ્યાર્થીને નીચેના વિષયામાં છેલ્લામાં છેલ્લી માહિતી હાવી જેઈએ; રાષ્ટ્રીય ચળવળનાં જુદાં જુદાં અંગો, રાજવ્યવસ્થા પાછળ રહેલી વૃત્તિ (s.) અને એ મેનુ પરસ્પર પરિણામ (interaction.) ૨. ભાવ [ ૬. મા. ] ૩. (mettle) તેજ [ ૬, ખા. ] Spiritism, દેયજન [ન. દે. ] જીએ Monotheism, Spiritualism, ૧. આધ્યાત્મિકતા [અજ્ઞાત] ૨. અધ્યાત્મવાદ [અજ્ઞાત] Spirituality, આત્મનિષ્ઠતા [ન. ભે.] ના. સુ. ૬, ૭૦, ખરૂં જોતાં for અને મસ્તિ એ બંને સમપ્રાધાન્ય છે. એ એ મળીને અત્યંત આત્મનિષ્ઠતા (over spirituality) અને ધર્મ હીન વ્યવહારનિતા ( unreligionns worldliness ) એ બેની વચ્ચે સમતાક્ષ સ્થિતિ રાખે છે. Spontaneous, ૧. સ્વયંભૂ [ર. મ.] જીએ Emotion, ૧૯૯ ૨. ઉપજત, સહજ, અકારણ [ ૬. . ] Sporting spirit, ખેલદૃષ્ટિ [ ચં. ન.] ૩૮૮: ક્રીકેટ રમવાની ઉપયાગી જે ખાખત છે અંગ્રેજીમાં B. 8. કહે ગુ. ૧૯૮૩, પેાષ, કળા કરતાં એ વધારે તે ખેલવૃષ્ટિ, જેને છે તે છે. Spot, Sportsman, ખેલાડી [ ચં. ન. ] ૩. ૧૯૮૩, પેષ, ૩૫૫: અંગ્રેજોમાં રાજપુરુષ-Politician-થયું અને ખેલાડી .−થવું એટલે લેાકપ્રિય થયું. Sportsmanship, [ બ. ક. ] ખેલાડીપણું ૨. બહાદુરી, દા, આયવૃત્તિ [દ ખ ] Cold spot, શૈત્યપદ [કે. હું. અ. નાં] Heat spot, ઉષ્મપદ [કે. હું. સદર] Acharya Shri Kailassagarsuri Gyanmandir Starting point spot, સપીડનપદ Pressure [ કે. હું. સદર ] Stage, ૧. રંગભૂમિ [અજ્ઞાત] ૨. તખ્તા [ બ. ક. ] ૩. જુ. ( ૧ ) ૧: સ્થળ તખ્તા (s. ) ના આગલા ભાગ. (૨) ૭૩: શીરીનની સૂચના એથી બધુ પેટીની હારમાં તખ્તા (s.) ની એક બાજુએ ગેાઠવાય છે. ર્ગસૂચના Stage-direction, [ ન. ભે. ] અ. * ૨૨૧૭ માત્ર એક યુદ્ધના બનાવ જ Stage-directions ર્ંગસૂચનારૂપે બતાવીને પ્રવેશ પૂરા કર્યા છે. Standard, ધારણ [અજ્ઞાત] ઝ'ડાધારી Standard-bearer, [ ઝવેરચંદ્ર મેધાણી અને કકલભાઈ કાઠારી] Standard of life, ૧. વ્રુત્તિમાપ [ બ. ક. ] સુ. ૧૯૨૦: શ્રાવણ, ૧૦૨: અહીંનું કૃત્તિમાપ (સ્ટેન્ડ એફ લાઇક્S, o. 1. )એટલું તે ઉંચું છે કે અીંના મજૂરવર્ગોના નિવાસ હિંદીઓના મધ્યમવર્ગોના ભ લાક ગણાય છે તેમના નિવાસેાને મુકાબલે મહેલે કહેવા પડે એવા છે. در ૨. રહેણી [ ખ. ક઼. ] સુ. ૧૯૮૩, ફ્રાગણુ, ૨: દક્ષિણ આફ્રિકામાં અને ગેરા વચ્ચે હિંદુઓએ પાશ્ચાત્ય રહેણી ( western standard of life ) ને અનુસરવું એ આ તહનામાનું સજીવન For Private and Personal Use Only તત્ત્વ છે. ૩. નિર્વાહુરીતિ, નિર્વાહનું પ્રેરણ [ વિ. કેા. સં. ૫. ] Standard work, શ્રેષ્ઠ પુસ્તક, આદર્શ પુસ્તક [ મ. ૨.] શિ. ૯. ૪૯૪: શ્રેષ્ઠ પુસ્તક અથવા આદશ પુસ્તક શીખવવાની ત્રણ રીત છે. Starting point, ૧. આર્ભપદ્મ [ ર. મ. ] ૨. ઉગમ, પ્રસ્થાનબિંદુ [.ખા.] Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir State 200 Struggle for existence | • આ. ] State, રાષ્ટ્ર [ વ. એ. ] વિ. ૧૨૧: સસ્કાય પ્રતિમાલેખન (s, l)જુઓ Nation. ફળફૂલને સમૂહ રંગ સાથે ચિતરો. statesman ૧. મુત્સદી [અજ્ઞાત) | Stimulus ૧. પ્રોત્સાહક [મ. ન] ૨. રાજયના [ ન લ. ]. ચે. શા. ૪૧૬: ચક્ષુ અને શ્રેત્રનું, તેમનાં ઇ. ઈ. ૩૨૮: પિતાના દેશની ઉન્નતિ કે તેમનાં ઉચિત પ્રોત્સાહક થકી, સહજ પ્રોત્સાહન પ્રતિસ્પધીઓનું ખંડન થાય એવા હેતુથી સુખરૂપ છે. જ હંમેશાં સંધિ વિગ્રહ કરવો એ વૃત્તિ હજી ૨. ઉદ્દીપન [ વિ. ધુ. ] કોઈની થઈ નહોતી. યુરોપખંડમાં પણ વ. ૭. ૫૦૮: જ્યારે બાહ્યસષ્ટિનું કંઈ પણ વિલિયમ પહેલવહેલો રાજ્યવેત્તા હતો કે બળ જીવન્ત પદાર્થ ઉપર ઉદ્દીપન (s.) જેણે આવી વૃત્તિને શાસ્ત્રીય રૂ૫ આપી તે તરીકે વર્તે છે ત્યારે તે જીવન્ત પદાર્થ તેના પ્રમાણે અખંડ લક્ષથી વર્તવા માંડયું હતું. પ્રત્યુત્તરમાં એટલે responseમાં પિતાનું બળ ૩. રાજપુર [ મ. ૨.] બતાવે છે. શિ. ઈ. ૫૫૩: રાજપુરુ, તમે તમારી ૩. ઉત્તેજન [ પિ. ગો.] રાજકીય આકાંક્ષાઓને તમારાં બાળકો પર વિ. વિ. ૨૯૩: બહારના ઉત્તેજન (s.) ને ઉપયોગ કરે. પ્રત્યુત્તર આપવાની શક્તિ એ પ્રાણીઓનું ૪. રાષ્ટ્રચિંતક [ બ. ક. ] બીજું લક્ષણ ઘણું નિર્જીવ વસ્તુઓમાં પણ યુ. સ્ટે. ૧ઃ દેશાટન, મુસ્લિમ અમલદારે જેવામાં આવે છે. અને રાષ્ટ્રચિંતકો (સ્ટેટસમેન s.) ને સમ્પર્ક, ૪. પ્રવૃત્તિનિમિત્ત, પ્રવૃત્તિકારણ ફારસી અરબી સાહિત્યને અભ્યાસ, સ્વ [ કે. હ. અ. નં. ] દેશની પડતીના કારણેનું ચિન્તન, વગેરેથી સુજાનરાય હિંદ હતો તથાપિ ઇતિહાસની છે | Stolc, વિરકત-માર્ગી [દ. બી.] કિંમત સમઝ હતો. String-instrumentતતવાઘ, તંદુ૫. રાજનીતિજ્ઞ [ અજ્ઞાત ] વાઘ [ ગ. ગે. ] Statesmanship, ૧ રાજ્યનીતિ, ગા. વા. પા. ૧, ૩૦૮. રાજ્યનય [ગે. મા. ] struggle for existence, ૧.અહસ. ચં. ૪, જુઓ Diplomacy. મહુમિકા, જીવનલહ [મ. ન.] (૨) ૨૪૯ દેશી રાજ્યમાં રાજ્યનયથી- સુ.ગ. ૮૭: એક વર્ગથી બીજો વર્ગ ઉપTrue Statesmanship થી જેટલું થઈ જવામાં મુખ્ય નિયમ એવો છે કે એક વર્ગની શકે તેટલું થશે. સર્વવ્યકિતએ પોતપોતાનું જીવન જાળવવાને ૨. રાષ્ટ્રચિન્તના [ બ. ક. ] માટે પરસ્પર સાથે એક પ્રકારને કલહ ચલાવે વ. ૨૬, ૧૩૯ સાચી રાષ્ટ્રચિન્તના (s.) . છે, જેને આપણે અહમહમિકા કહીશું; અહઆવાં મહાભારત કાર્યો લોકહિત પૂરતી મહમિકા એટલે હુ પહેલે, હું પહેલે, હું સાવધાનતાથી આદરીને બનતી ચીવટે અને પહેલો, એવી વૃત્તિ. એ વૃત્તિને આશ્રય કરી વ્યકિત માત્ર પોત પોતે શી રીતે રહે, જીવે, ધરતીના જેટલી ધીરજે પાર ઉતારવામાં જ વધે, તેની યુક્તિઓ રચે છે. ને એમ જે વસે છે. (૨) અ. ૧૨૪ પણ જુએ. જીવનકલહ ચાલે છે, તેમાંથી જે યોગ્યતમ statistics, ૧. આંકડાશાસ્ત્ર [અજ્ઞાત] હોય તે બચે છે, ને પૂર્વના કરતાં સારે વર્ગ ૨. ગણનાશાસ્ત્ર પિ. . ] પેદા થાય છે. “જીવનકલહમાં ગ્યતમને વિજ્ઞાનવિચાર. અવશેષ” આ પરિણામવાદનું મહાસૂત્ર છે, still-life, સછાય પ્રતિમાલેખન | અને એ જ તે વાદની આખી નીતિનો [ગુ. વિ. ] સાર છે. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Studio ૨૦૧ Subjective ૨. જીવનપ્રયત્ન [મ. ર.] subconsciousness, ૧. અધશિ. ઈ. ૪૩૮: ખરી વાત એ છે કે જીવન- ! ચેતના [ પ્રા. વિ. ] પ્રયત્નથી જીવનપ્રયત્નના ગુણે જ મળી શકે છે. યુ. ૧૯૮૧, ફાગણ, ૪૨૦: અહીં આપણે ૩. જીવનયુદ્ધ (પ્રે. ભ.] યુરોપીય ચિત્તશાસ્ત્રમાંના કેઈડ અને તેના સુદર્શન, ૧૭, ૭ઃ જીવનયુદ્ધ (s. . e) અનુયાયીઓના સિદ્ધાન્ત પાસે આવીએ છીએ. ની પ્રવૃત્તિથી નીતિ, સ્નેહસંબંધ, અને ધર્મ- ! તેમનું એવું માનવું છે કે દરેક સ્વપ્ન અધું. બળની વધતી જતી શિથિલતા. ચેતનામાં ડુબાવેલી કેઈક ને કંઈક વાતને બહાર લાવે છે. ૪. જીવનવિગ્રહ [ હ. વ. વ. | ૨. અવિજ્ઞપ્તિ નિ. દે.] ૧૩, ૫૧૨] હિં. ત. ઈ. પૂ. ૧૭, યોગાચાર મત પ્રમાણે ૪. જીવનપ્રયાસ [ આ. બા. ] ] તે છઠ્ઠા મનને અવિજ્ઞપ્તિ (s. c.) એ રૂપ વ, ૧૭, ૧૭૨: સર્વ જીવવાને માટે યત્ન, ધર્મ છે. કરે છે, તેથી આ સ્થિતિને આપણે “s.fr.” ૩. આંતરિક ચેતના (પ્રા. વિ.] યાને જીવનપ્રયાસ કહીએ છીએ. on Self-consiousness. ૬. જીવનસંગ્રામ [હ. દ. | Subject, 1. દ્રષ્ટા [મ. ન.. જુઓ Recreation. જુઓ Object. Studio, અભ્યાસગ્રહ [૨. હ.] ૨. દક [મ. ન. ન્યા. શા.] ગુ. ૧૯૪૮, અષાડ, ૨૩૯: આ કલાપ્રેમને | ૩. વિષયી હી. વ્ર.] લઈને ફ્રાન્સનું હૃદય તેનાં નાટયગૃહે છે; તેના જુઓ Object. ચિત્રસંગ્રહો છે; તેનાં સંગીતગૃહ છે; અને Subject painter, azg|17617 તેની ખાસ જાણવા યોગ્ય જગાએ, તેના [ રવિશંકર મહાશંકર રાવળ ] ચિત્રકામ અને શિલ્પકામ કરનારાઓનાં જુઓ Decorator. અભ્યાસ–ગ્રહો (ss.) અને તેની લલિતકલાઓ | Subjective, ૧. સ્વાનુભવી, અન્તઃજ અદ્વિતીય શિક્ષક ભરી પાઠશાળાઓ છે. | સ્થિત, સ્વાનુભવરસિક નિ. લ.] Study, સ્વાધ્યાયલેખ [ વિ. ક. ] ક. ૫, ૧, ર૯૫: એમણે કાશમીરી ભાષા | ૨. આંતર [મ. ન.] ચે. શા. ૩૩૯: જે ભાવાધિગમવ્યાપારથી વિશે ઘણું સ્વાધ્યાયલે ('સ્ટડીઝ) ઇડિઅન એરિકવેરીમાં નોંધે તથા અવલોકનો અને બાળક, બાહ્ય સૃષ્ટિના પદાર્થોને તેમના સાધર્માનુસાર જતાં શીખે છે, તે જ અને મેં એનલ સેનારકૃત ફ્રેંચ ગ્રંથ “ઇસ્ક્રી વ્યાપારથી તેને આંતર સૃષ્ટિ અર્થાત પોતાનું મન, પશન્સ ઓફ પિયાસીનું ભાષાંતર કર્યા છે. પિતામાં રહેલું ચેતન, તેનું પણ ભાન થાય છે. Subconscious, ૧. અધચેતન ૩. સ્વવિષયક, અન્તભૂત [.મ.] મિ. ન. એ. શા.] ૪. આત્મલક્ષી [ન. ભો.] ૨. પરિદષ્ટ [ન. દે] ૫. સ્વવૃત્તિજન્ય, આત્મનિષ્ઠ જુઓ Conscious. રિ. મ.] ૩. અબોધસ્વભાવ [ન. દે]. ૬. માનસિક વિ. ધૂ.] જુઓ સદર, ૭. સ્વાવલંબી બ. ક.] ૪. અવચેતન [અંબા પૂર્ણગ, ૪ | સા. ૪, ૨૮૦ ઉત્તમાધિકારીઓ વચ્ચે પણ ૫. મમાનસ, અવ્યકતમાનસ, | પ્રકૃતિભેદ, મંતવ્યભેદ, રસભેદ આદિને લીધે કઈ ઉપમાનેસ, અપરમાનસ [ભૂ. ગે.] [ પણ કલાકૃતિને સંબંધમાં અનેક મોટા મોટા For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Subjective ૨૦૨ Sublime મતભેદ અને દૃષ્ટિભેદ પડવાના જ. માટે કોઈ પણ નાટકની તુલનામાં જેમ આપણે અમુક ભાગનું તે પાત્ર પરત્વે વ્યકિતત્વ કેવું છે તે પ્રધાનપણે જોઈએ છીએ અને બીજાં દૃષ્ટિબિંદુઓને ગણ ગણુએ છે, તેમ સ્વાવલંબી (સ્વાનુભવરસિક, સર્જેકિટવ (s.) ) કૃતિઓના અવલોકનમાં પણ આપણે આપણું પોત બાજુએ રાખી કર્તાની સાથે બની શકે તેટલા સમભાવની દષ્ટિએ જોવું જોઈએ. ૮. આત્મસ્થિત [જ્ઞા. બા.] વ, ૧૮, ૯૯: લિંગદેહ Objective બાહ્યસ્થિત ગણાય; લક્ષણદેહ ૭. આત્મસ્થિત ગણાય. ૯. જ્ઞાનસત્તાક [ રહી. . સ. મી. | ૧૬૮ ] ૧૦. વૈયક્તિક [ બ. ક. ] ઈ. દિ. ૮૧, માણસ માણસ વચ્ચેના પરિચમાં તેઓ સમાન વયના હોય છે કે વચ્ચે પાંચ દશ વર્ષને આંતરે હોય છે, એ નજીવી જેવી જણાતી હકીકતથી વૈયક્તિક છાપ (Subjective impression)માં બહુ ફેર પડી જાય છે. ૧૧. સ્વાનુભાવ્ય [ કેહ, અ.ને ] ૧૨. આત્મગત, ભાવગત દ.બા.] | ૧૩. પણ્ડિલ [ બ. ક. ] ખાનગી કાગળ તા. ૬-૧-૨૭ અત્રે નહિ આપેલાં અવતરણો માટે જુઓ Objective. Subjective consciousness, પ્રત્ય ચેતન, [મ. ન.] ચે. શા. ૪૧પ તંતુસ્થાને સાથે અથવા પ્રત્ય) ચેતનના સ્થાન સાથે જેને સંબંધ હોય એવા કેઇ અવયવના વ્યાપારને અનુષંગે સુખ અથવા આનદ સમજાય છે. Subjective method, ૧. આત્મનિરીક્ષણ, અંતરવલોકન [ મ. ન. ] ચે. શા. ૭: ચેતનવ્યાપાર સમજવાના બે | જુદા જુદા માર્ગ છે. પ્રથમ માર્ગ સાક્ષાત્ ચેતનને જેવું એ છે, અર્થાત્ આત્મનિરીક્ષણ કરવું, અંતરવલોકન કરવું એ છે. ચેતનવ્યાપાર ! બનતી વખતે મનમાં શું ચાલે છે તે જોવું એ આ માર્ગની રીતિ છે. ૨. અધિષ્ઠાનરીતિ [ હ. ઠા. કે શા. ક. ૧. ૩૨૭. ] Subjective view, HUOLERO [ કે. હ. અ. . ] Subjective value, samuel મૂલ્ય [ વિ. કા. ] સં. ૫. વસ્તુના ઉપયોગ ઉપરથી જે મૂલ્ય નક્કી કરવામાં આવે એને ઉપયોગીપેક્ષી મલ્ય (s, v.) કહી શકાય. Sublimation, ૧. ઉત્પતન પ. ગ.] વ. ૧૭ઃ મહે ઉત્પતન ( s. ) ભસ્મીકરણ ( calsination ) 448 pe! ( analysis ) વગેરે સંબંધી વાત કરતા સરજાવ્યા છે. ૨. બાષ્પીભવન [ ર. વા. ] ૨. કૃ. ૪: મનની મુંઝવણે ચિત્તને ઇતર વ્યાપારમાં રેવાથી તેટલે વખત વિસારે પડે છે; અથવા કોઈ ઉત્સાહક કે પાવક પ્રસંગમાં પડવાથી તેના ઉન્નત વાતાવરણમાં મુંઝ વણના વિષાદનું બાષ્પીભવન (s.) થાય છે. ૨. (psycho ama.)વિશેધન,સંશુદ્ધિ, ઊર્ધ્વીકરણઊર્વગતિ, સત્વસંશુદ્ધિ, આરોહણ [ભૂ. ગો.] . Sublime, ૧. ભ૩ [ મ. ન.] ચે. શા. ૪૯૪ સુન્દરની પેઠે ભવ્ય પણ ઉચિત અને માનપ્રેરક દેખાય છે. ૨. ઉન્નત નિ. ભ. ) જુઓ Grand. sublimity ૧. ભવ્યતા [ અજ્ઞાત ] ૨. દૈત્વ [. ભો.] વ. ૬, પડ૬: જેવી રીતે કવિની રચનામાં Beauty, સૌન્દર્ય ( s. ) પ્રઢત્વ અને ( Grandeur ) ગૈરવ છે, તેવી જ રીતે સંગીતમાં Beauty, s., અને Grandeur આવે છે. ૩. ઊન્નતતા [ ન. ભો. ] ક. ૧. ૨, ૧૧૨ઃ નવીન યુગમાં પ્રેમ શંગાર, બીજી અનેક લાગણીઓ, કરુણારસ, For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Subman ૨૦૩ Superman વીરરસ, ઉન્નતતા (s.) સૌન્દર્ય ( beauty ) | Suggestive ૧. વ્યંજક નિ. લ] નાં તમને પરામશ ઇત્યાદિ વિષય થઈને ન. ગ્રં. ૨. ૧૪૭: દુર્ગારામના વિચારની સંગીતકાની રચના થયેલી છે. મુખ્ય ખૂબી એ છે કે તેઓ સંક્ષિપ્ત હોવાથી ૪. ઉદાત્તતા [ દ. બા. ] ઘણું નવા વિચારોના તે વ્યંજક (s.) થઈ Subman, અવમનુષ્ય [ વિ. ક. ] ! પડે છે. ક. ૧૯૩૧ જાન્યુ. ૨૦; પણ એ જાતિ અને ૨. સૂચક [અજ્ઞાત] અને સાંપ્રત મનુષ્યજાતિની વચ્ચેના આંકડા ૩. જ્ઞાપક, અવગમક [કે.હ, અ.ન.] જેવી અવમનુષ્યો (sm.) ની કેટલીક જાતિઓ | Superconscious ૧. પરચેતન્ય પણ આ પહેલા પાષાણયુગની આખરે કે બીજાની શરૂઆતની હજારવણી દરમિયાન, [અં. બા. પૂર્ણાગ ૪] એ કે એવા વાંદરમાંથી જ ઉત્પન્ન થઈ ૨. સુષુપ્તિ, પરમાનસ, અધિહોવાનો સંભવ છે. માનસ [ ભૂ. ગો. ] Succession, આનુપૂર્વી મિ. ન] | Superiority complex, (Psychoચે. શા. ૧૯ઃ ચેતનનાં કાર્યને જાદાં જાદા | ana.) ઉષગ્રન્થિ, અધિકતાગ્રન્ચિ, નામ આપવામાં આવે છે: ચેતનની સ્થિતિ, મનની સ્થિતિ, જ્ઞાન આદિ નામથી તે બતા- Superman, ૧.સવિશેષ પુરુષ [ મન. વાય છે. આ કાય કેવળ કાર્ય સંબદ્ધ છે, રવ. ] અને અમક આનપૂવવાળાં હોઇ શકે છે. માટે કુ. ચ. ગષણ, ૧૭ જેને હાલમાં S. એમને ચેતનના વ્યાપાર અથવા ચેતનની ક્રિયા (સવિશેષ પુરુષ) કહેવામાં આવે છે તેવો S. રૂપે પણ વર્ણવવામાં આવે છે. (સવિશેષ પુરુષ) મનુષ્ય થઈ શકે છે. Subnormal, (Psychoana.) મંદધી | ૨. ઉત્તમપુરુષ (ઉ. કે.]. (ભૂ. ગો.] ટિ. ગી. ૩૭૯: નિશે કોઈ આધ્યાત્મિક Substratum, ૧. અધકરણ [મ. ન.] | ઉપપત્તિ સ્વીકારતા નથી. તથાપિ પિતાના ચે. સા. ૪૯૭: સુંદરતાની અસરને ગ્રંથમાં તેણે ઉત્તમ પુરુષનું (S.) જે વર્ણન આધાર એક જ કાળે એક જ અધિકરણમાં કરેલું છે તેમાં આવો પુરુષ સારા ખેટાની પરસ્પરાનુકૂળ એવાં આનન્દજનક પ્રોત્સાહન પેલી પાર હોય છે એમ તેણે કહેલું છે. ઈન્દ્રિય, બુદ્ધિ અને ઊર્મિ ત્રણેને મળે, તેના ૩. વ્યાઘપુરુષ દિ. બી.] ઉપર છે. કા. લે. ૧ ૭૪ઃ નિશે (જર્મન તત્વવેત્તા) ૨. અધિષ્ઠાન [ અ. ક.] માને છે કે સુપરમૅન એટલે કે ગાઢપુરુષ વ. ૧૦. ૧૪૧: એક નારંગીને વિષે રંગ આવવાને છે. વાસ, સ્વાદ, વિગેરે ગુણો જે આપણે વિચારી ૪. નરપુંગવ [વિ, ક.] શકીએ તે ઉપરાંત તેમાં કંઈ જ નથી. તે ક. ૧, ૧, ૧૭૬ઃ હું સરજાયે શું તે નરપુંગવ ગુણનું અધિષ્ઠાન (૩) નારંગી એવી કોઈ (‘સુપરમેન') તરીકે નામ કાઢવા. વસ્તુ છે એમ કહેવું વાસ્તવિક નથી એમ બાર્કલીનું માનવું હતું. ૫. નત્તમ [ ન દે. ] Suggestibility(Psycho-ana.) 2410 સુ. શા. ૨૦-૧: પરંતુ વિજ્ઞાન એટલું તો કહી શકે છે કે, મનુષ્યપ્રજા હાલ જે રૂપમાં છે ક્ષમતા [. ગો.] તેના કરતાં કઈ ચઢીઆતા રૂપને અને ગુણ Suggestion,સંસૂચન, સુચન,સુચના, ધર્મને પ્રાપ્ત કરશે. આ પ્રજાને “નરોત્તમ” જ્ઞાપકલિંગ, જ્ઞાપકહેતુ [ કે. હ. (સુપરમેન) નામ આપવામાં આવે છે, અને અ. નં. ] તે સુપ્રજનશાસ્ત્રનું લક્ષ્ય છે. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Superstition www.kobatirth.org ૨૦૪ ૬. અતિમનુષ્ય [ રા. વિ. ] પ્ર. ૯, ૮૭; આપણે માણસ મટીને કાંઠ પણ બનવા મથીએ છીએ ત્યારે પતિત થઇએ છીએ. માણસ મટી અતિમનુષ્ય (S.) બનવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે જ આપણે અમાનુષ બનીએ છીએ. Superstition, ૧. વહેમ [અજ્ઞાત] ૨. અતિધમ [ગા. મા.] (૧) સ. ચ’.૪, ૨૨૭ઃ ધ`રાજાના અતિધર્મ -Superstitions-ના પ્રતિરોધ થાય છે. (૨) સા.જી.૩૨: ધર્મ કાને કહેવા અને અધમ કોને કહેવા, ધમાઁ કીયા અને અતિધર્મ (s.) કીયા, ઇત્યાદિ પ્રશ્નો વિશે મનુષ્યા યુદ્ધ કરશે. ૩, અતિશ્રદ્ધા [ બ. ક. ] દનિયું, ૧૪૦: અતિશ્રદ્ધાના પ્રદેશમાંથી નીકળી જનાર પ્રવાસીને આ પરમ નાસ્તિ અને નિરપવાદ અશ્રદ્ધાના ધાર તમિસ્ત્રમાં થઈને જ માર્ગ છે. ( મૂળ અંગ્રેજી: All who leave the valley of superstition pass through that dark land). Surgeon, ૧. શસ્રવૈધ [આ.બા.] જીએ Physician ૨. શલ્યચિકિત્સક [દુ. કે.) જીએ!, રૂઢ કલ્પ શબ્દોમાં Hospital, Surgery, ૧. શસ્રવેદ્યવિદ્યા [મ, રૂ.] જીએ Physiology. ૨. શત્રુવિદ્યા, શત્રુવૈદ્યક [મ. ૨.] બ્રિ. હિં. વિ. ૧, ૨૭૫; નેપેાલિયનના વખતમાં શસ્ત્રવિદ્યાની ખીલવટ એટલી એછી હતી, કે સાન્ન થઈ ફરી લડવા ગયેલા જખમી એની સ`ખ્યા કદી મેાટી થતી નહીં. પણ હાલના વખતમાં સામાન્ય અને શસ્ત્રવૈધકની ખીલવટ વધારે થવાથી લશ્કરતા વૈદ્યકી ખલની મહત્તા વધી છે. Surrogate, ( Psycho-ana. ) સ્થાનોય [ભૂ. ગા.] Survival of the fittest, ૧. ચેાગ્યતમનુ' ઉત્તરજીવન [મ. સૂ.] Acharya Shri Kailassagarsuri Gyanmandir Syllable હ. બા. ૮૫: પાશ્ચાત્ય એક વિચાર આવે! છે કેઃ—‘પ્રાણ સારૂ પ્રયત્ન અને યાગ્યતમનું ઉત્તરજીવન' The struggle for life and the survival of the fittest. ૨. ચાગ્યતમનેા અવશેષ [મ. ન.] જીએ Struggle for:existence. ૩. શ્રેષ્ઠની પ્રતિષ્ઠા, લાયકના અચાવ [ . કે. ] ૧. ૩. ૫૯: “સત્તા (જીવવા) સારૂ વિગ્રહ અને શ્રેષ્ઠની પ્રતિષ્ઠા ચાને જીવવા માટે મારામારી અને લાયકને બચાવ' Struggle for existence and survival of the fittest, એ નિયમથી ઉત્તરાત્તર ઉત્કૃષ થતા આન્યા છે. ૪. લાયકની ચિરંજીવતા [ભ, ક] *ા. ૨. ૨, ૧૪૮: એવા એવા મહત્ત્વના ભાવ, (idea)ને માટે શબ્દો તે ગમે તેટલા ચાન્નય તે સમાંથી જે એક રૂઢ થવા પામે તે એક શબ્દના ઘડનારને સભારવા, અને ખીન્નને વિસારી દેવા, એ જ વિશ્વક્રમના લાયકની ચિર'. જીવતા (survival of the fittest ) ને કાયદા છે. Susceptible, ભાવગ્રાહી [ ન. ભા. ] અ. ક. ૧૭: ભાવગ્રાહી યુવક પ્રત્યેક ઉન્નતાકી ભાવને પ્રવેશ આપવાને પેાતાનું હૃદય ઉધાડે છે. (મૂળ અંગ્રેજી:-the susceptible youth opens his heart to every elevating feeling.) bath, Swimming તરણકુંડ [ આ. મા. ] વ. ૨૬, ૩૦૧: પચીસ વર્ષો ઉપર કોણે કહ્યું હૅાત કે સ્ત્રીઓને તરવાની કળા શીખવવી જોઇએ અને તે માટે s.b.ચાને તરણકુ’ડ જોઇએ? Syllable ૧. વર્ણ શ્રુતિ, શ્રુતિ [ન. ભા.] વ. ૧૧, ૨૬૧: એથી વધારે વર્ણ શ્રુતિના (વર્ણશ્રુતિ અથવા શ્રુતિ S.) શબ્દમાં દી અથવા સ્વરિત શ્રુતિમાંને! સ્વર હસ્ત રહે છે, અથવા દી હેાય તે! હસ્વ બને છે. ૨. શબ્દાંગ [મન. હિર, ] ૧. ૧૬, ૧૧૨: આયબમાં એ રાખ્તાંગ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Syllabus ૨૦૫ Symmetrical ()—એટલે પહેલો લઘુ અને બીજો ગુરુ | symbol, ૧. ચિન [તા. બા.] ૩. અતિખંડ બ. ક.] ૨. પ્રતીક [અજ્ઞાત સા. ૮, ૫૯૯૯ શુદ્ધ સંગીતમાં અર્થવાન ૩. સુચક ચિહન, ઉપલક્ષણ [ કે. શબ્દની જરૂર નથી; એક જ કે અર્થહીન ઋતિ હ. અ. ન . ખંડ (s.) હોય તેને લંબાવી કળાઓની ૪. સંકેત ભૈ. ગો.] સંખ્યા કાલ ખામણાને પૂરવામાં આવે છે; Symbolical, સાંકેતિક ગિો. મા.] કૃતિખંડે ઈષ્ટ કલાઓ કરતાં વત્તા હોય તે તેમાંથી ગમે તેને ટુંકવવામાં આવે છે. સ. ચં. ૪,૮૦૨; એ પૂજનવિધિ લક્ષ્યમહા યજ્ઞને સાંકેતિક (ડ. સંકેતવાળો) છે. ૪. અક્ષર [બ. ક.] ૨, સંગાપ [૨. મ.] સ. ૨૫, ૪૦૮: ક્રિયાપદોમાં પહેલા અક્ષર વ. ૨૭, ૧૬૭ એ ત્યાગ તે સસ્સારૂપ છે. (૩) માં અન્ય વ્યંજન તરીકે હ આવે અગર | symmetry ૧. સૈષ્ઠિવ [મ. ન] હ બીજા અક્ષરમાં પહેલે આવે એવા શબ્દોમાં | જુઓ Grace. બંને રીતની જોડણ ચાલવા દેવી. ૨. સમપ્રમાણતા [ન. ભ] ૫. વણું [ બ. ક. ] મ. મુ. ૧, ૧૪૫ સૌન્દર્યનું તત્વ અવયવ(૧) વ. ૨૮, ૨૮૯: કહી, કહીશ, કહ્યું | ની સમપ્રમાણતા (s) માં છે એ શબ્દોમાં આદિ વર્ણ (S. સિલેબલ) ને ૨. પ્રમાણતા હા. દ.] અકાર આપે છે...(૨) આ. ક. સ. ૮૧; વણ, ઉચ્ચારણક્રિયાનું એકમ, સિલેબલ; સિલે ઈ. કુ. ૪; સૌન્દર્ય અને કલાને પરમ બિક એ વિશેષણ માટે પણ આ જ શબ્દ. નિયમ (s.) પ્રમાણુતાનો છે. ૬. માતૃકા, માત્રોચ્ચાર [દ. બા.] ૪. સમાનત્વ [ ગ. વિ. ] પાંચમી પરિષઃ “ગુજરાતનું સ્થાપત્ય,” syllabic, વણ [ બ. ક. ] ૯. સમમાનવથી આ દેવળે ઘણું ભવ્ય આ. કે. સ. ૮૧? જુઓ ઉપર Syllable. લાગે છે. Syllabus, વિષય-કમ-વિસ્તાર [દ. બા ૫. સમરૂપતા [ હ. બ. ] Syllogism, ૧. ન્યાય [મ. ન] સ. ૨૭, ૨૦૬: ત્રણેમાં એક પ્રકારની સમજુઓ. Sorites. રૂપતા s. છે. ૨. અવયવિન, અનુમિતિ હિA. | ૬. સુઘટિતતા પિ.ગો.] કે. શા. ક. ૧, ૩ર૭. વિ. વિ. ૨૮૧: વિજ્ઞાનનું દયેય સૃષ્ટિક્રમ સૃષ્ટિક્રિયા સમજવાનું છે. આ ધ્યેયની પ્રાપ્તિ૩. પંચાવયવ વાક્ય, અવયવી ને માટે વિજ્ઞાન સૃષ્ટિક્રિયામાં સર્વત્ર વ્યવસ્થા વાક્ય રા. વિ.] અને નિયમિતતા જુએ છે અને શોધે છે. આ પ્ર. પ્ર. (૧) ૧૨૨; આ અનુમાનમાં પાંચ વ્યવસ્થા અને નિયમિતતાની સાથે સુઘટિતતા વાક્ય છે માટે આને પંચાવયવ વાકય કહે Sી અને સંવાદ Harmony પ્રાપ્ત થાય છે. છે. આ પાંચ વાકયોને અનુક્રમે પ્રતિજ્ઞા, હેતુ ૭. કમસાહિત્ય [ હ. બ ] વ્યાપ્તિ (ઉદાહરણ સાથે), ઉપનય અને નિગમન ક. ૩, ૨, ૧૪૯ ટીકાકારોના અર્થ પ્રમાણે કહે છે. (૨) પ્રસ્તાવના, ૧૯: અવયવી વાકયનું જોતાં એ ક્રમ સાહિત્યને ભંગ થાય છે. સ્વરૂપ પણ આપણી પ્રણાલિકાને અનુસરી મેં Symmetrical, ૧,આકા૨શુદ્ધ અ. ફ.] પંચાવયવી જ રાખેલ છે. મ. કા. ઉપોદઘાત, ૭૫; જ્યાં જોઈએ છીએ ૪. પૂણનુમાન [ કે. હ.અ . ] | ત્યાં પ્રભુનું સત્ય અને તેની કૃપા જ રેડાયેલાં ૫. અનુમાનપ્રપંચ [. બા.] છે, અને ટૂંકી દૃષ્ટિથી જોતાં આપણને જે ખર.' For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Sympathy ૨૦૬ ખચડી ખડકા જેવા વાગે છે, તે જ દૂરથી આજુબાજુ તપાસી સષ્ટિની વચમાં જોતાં ભગ્ય, સુન્દર અને આકારશુદ્ધ (૩.) ટેકરીએ દૃષ્ટિને તથા આત્માને આન્દ્રે આપે છે. ૨. સમસવ્યાપસવ્ય [ગૂ. વિ.] વિ. ૧૨૦ઃ હસ્તાલેખન ( Free-hand )સમસવ્યાપસવ્ય ( s. ) ચિત્રા અને પલ્લવાલેખનના નમુના પરથી ચિત્રા દેરીને તેમાં રંગ પૂરવા ૨. નિયમિત [ કે. હ. અ. તાં. ] ઉભયતે ભદ્ર, સાભ ૪. [ ૬. બા. ] Sympathy, અનુકંપા,સમભા[ન.લ. ગુ. શા. ૧૬, ૫૪: યુરોપખંડના દેશોમાં મતભેદ તેા હતા-કારણ એકકે પક્ષ શુદ્દે ન્યાયી તા છે જ નહિ પરતુ એકત્ર કરતાં ફ્રાન્સના ભણી તેએની અનુક`પા અથવા સમભાવ ( s. ) અને શુભેચ્છાોવામાં આવ્યાં છે. ૨. ભાવ [ આ. બા. ] જુએ Discrimination. ૩. સહાનુભાવ [ ૬. કે. ] વ. ૧૭, ૨૩૧: s. (સહાનુભાવ) ને પુરાવે આપવા માટે તેએ આરભથી જ આગ્રહ કરતા. ૪. સહાનુભૂતિ [ બ. ક. ] લા. લે. પ્રવેશક, ૭૦: પાર્લામેન્ટમાં કાયદા કરાવી કરાવીને સ્વરાજ્ય મેળવવાને માગે આપણે જવું છે અને કહેા છે। ઈંગ્રેજની s. ( સહાનુભૂતિ ) ન ખપે. Symphony, ૧. સ્વરસંગ [ વિ. ક. ] કૌ. ૧, ૩, ૪: જ્યારે ખીથેાવન પેાતાના સ્વરસ’ગ (‘સીમ્ફની’)ની રચના કરતા ત્યારે, કશુંક ત્યાર પહેલાં જ તેના ચિત્ત પર મુદ્રિત થયું હોય ને એમાંથી તે રચના કરતા હાય તેવું નહેાતું. ૨. સાહિત્ય [ ૬. ખા. ] Symposium, મતસંગ્રહ [આ, બા.] હિન્દુ (વેદ) ધર્મ ૧ જીવે। મિ. નટેશને Acharya Shri Kailassagarsuri Gyanmandir Synthesis પ્રસિધ્ધ કરેલેા ‘Essentials of Hinduism' નામને મતસગ્રહ. Syncategorematic,સાન્વય [મ. ન.] ન્યા. શા. ૩૦૮૬ લેખકાએ શબ્દને એક વિભાગ નિરન્વય અને સાન્વય એવા પણ માનેલા છે. જે શબ્દો સ્વતઃ ખીજાની સાથે અન્વચ પામ્યા વિના પણ અર્થ બતાવી શકે તે નિરન્વય, ને જેને અન્વયની જરૂર પડે તે સાન્વય. Syntactical, અન્વયાધાર [ ૨.મ.] જ્ઞા. સુ. ૨૬, ૮૦; આમાંના પહેલાં 8. એટલે અન્વયાધારક્રમમાં ભાષા હાય ત્યારે તેમાં માત્ર એકેક સ્વરવાળા નાના રાખ્યું હોય છે, તેમાં ફેરફાર થતા નથી કે તેનાં રૂપાખ્યાન થતાં નથી. ૨. પ્રત્યયરહિતા, એકસ્વરી, ક્રમાનુસારિણી [ ક. પ્રા. ] બ. વ્યા. ૭ઃ પ્રત્યયરહિતા——આ પ્રકારની ભાષામાં પૂર્વગ કે પ્રત્યય નથી તેમ જ જુદા જુદા પદચ્છેદ માટે જુદાં જુદાં પદ નથી, એકનું એક પદ જ સ્થાન પ્રમાણે નામ, વિશેષણ ક્રિયાપદ, વગેરે બને છે, ધાતુએજ કંઇ પણ ફેરફાર વિના પદ તરીકે વપરાય છે, બધા શબ્દ એકસ્વરી છે. શબ્દને પ્રત્યય લાગતા નથી અને તેનાં વાકય બને છે ત્યારે એક જ શબ્દ વાકથમાં સ્થળ પ્રમાણે નામ, ક્રિયાપદ કે વિશેષણ તરીકે ગણાય છે. આ કારથી એ પ્રકારની ભાષા પ્રત્યયરહિતા, એકસ્વરી, ક્રમાનુસારિણી કહેવાય છે. Synthesis ૧. એકીકરણ, સંકલ્પ [મ. ન. ન્યા. શા.] ૨. સંયોગીકરણ [ ન. ભે. ] ૩. સંકલન [ . ન. ] ગુ. ચ. ૭૩; આ સામાન્ય કલ્પનાને આપણે સંકલન-S.−ની પદ્ધતિ પ્રમાણે ધાતુને મૂળ વિચાર કે વિચારાને આધારે ચેાગ્ય નામ આપીએ છીએ. ૪. પિંડીકરણ [ . ન. ] ગુજરાતી. તા. ૧૩, ૨, ૧૯૨૦, ૩. ૨૫૬; For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Synthetic, ૨૦૭ Teacher-complex આ કાર્યને અંગે પૃથક્કરણ (analysis) અને પિંડીકરણ (s.) બંનેય આવશ્યક છે. ૫. સમન્વય [ દ. બા. ] Synthetic, Synthetical, 9. અવ્યાકૃત [કે. હ.] બુ. પ્ર. ૧૮૯૨, ઑગષ્ટ, મુગ્ધાવધ આક્તિક વિશે લેખ. ૨. સમસ્ત [કે. હ. ] બીજી પરિષદ, પ્રમુખપદનું ભાષણ, ૨: જે Synthetical stage એટલે સમસ્ત દશામાં સંત છે તે જ દશામાં નિર્દિષ્ટ પ્રતિ છે. ૩. પ્રત્યયાત્મિકા [ ક. પ્રા. ] gott Inflectional. ૪. સં ગમય [૨.મ.] ક. સા. ૩, ૧૪૨ઃ ત્રીજી અને સાતમી | વિભક્તિઓમાં s. (સંયોગમય) પદ્ધતિથી પ્રત્યય લાગી (અને તેથી શબ્દોમાં વિકાર થઈ) પા ખ્યાન થાય છે; પણ તે સિવાયની વિભક્તિએમાં પ્રત્યય લાગતા નથી, પણ analytical (પૃથક્કરણવાળી ઘટનાની ) પદ્ધતિથી માત્ર શબ્દ પાછળ ઉપસર્ગ મુકી વિભક્તિને અ દેખાડવામાં આવે છે. ૫. સમન્વિત [જ્ઞા.બ. વ. ૧૭,૫૬૬] System, બૃહ, પદ્ધતિ [ મ. ન. ચે. શા. ૧૬૦ ] ૨. પરિપાટી [ મ. ૨. ] ૩. તંત્ર [ પ્રા. વિ. ] system of notions, સામાન્ય વિન્યાસ [ મ. ન. એ. શા.] System of signs, rangra [ મ. ન. ચે. શા. ] Talent, મેધા [ વિ. ક. ] ક. ૨, ૩, ૧૩૪; જે મુનશીની નવલો પ્રતિભાથી મુક્ત નથી તેની નાની વાર્તાઓમાં માત્ર સાધારણ સારી મેધા ( ‘ટેલન્ટ ) જ કેમ હશે? Tannery, ચર્મશાળ [ દ. બા. ] કા. લે. ૧, ૪૧૨; તેઓ જે ચામડાનું કામ કરે છે તે તો મારે માટે જ છે. જે સમાજને આ લોકોની સેવાની જરૂર છે તો સમાજે એક સ્વત– ચર્મશાળા (નરી) કાં ન બાંધવી? Tapestry, વણાટચિત્ર, [૨. હ.] ગુ. ૧૯૭૪, વૈશાખ, ૧૩૫. જેમાં વૈદમાં લઈના સમયનાં કેટલાંક પ્રખ્યાત વણાટ ચિત્ર છે. Taste 1. રસજ્ઞતા [ ન. લ. ] ન. ચં. ૨, ૧૮૯; કાવ્યમાં વિવેક વાપરો તે તે પૂરો વાપરવા જોઈએ, અને તેને માટે ઊંચી કેવળણી તથા રસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ અવશ્ય છે. ત્યારે જ શુદ્ધ રસજ્ઞતા (ઈ.) પ્રાપ્ત થાય છે. ૨. રસાબિતા [ મ. ૨. ] | શિ. ઈ. ૩૦૦: ગ્રીક અને લેટિન ભાષાઓના અભ્યાસ વગર યોગ્ય સંસ્કાર અને રસાભિજ્ઞતા ઉત્પન્ન થતાં નથી. ૩. રસવૃત્તિ [મ. ન. ] ચે.શા.૪૯૮ અતિશય ભભકવાળા રંગ ઉપ જે. રસવૃતિ લાગેલી હોય તે પણ ખોટી જ છે. ૪. સહૃદયતા [ ૨. મ. ]. ક. સા. ૩૯; આવા વિષયમાં સહૃદયતા (ઈ.) એક ખરું પ્રમાણ છે. ૫. રસશક્તિ [ન ભો. ] mai Acquired. ૬. રસિકતા [ બ. ક. ] ૭. સુચિ [બ. ક. ક. મા. ૩૧૯] ૮. ચિ [ ચં. ન. ] ગુજરાતી, ૧૩–૨–૨૭ પ. ૨૫૬; માણસ માણસની વિવેકશક્તિ અને રુચિ (T.) ભિન્ન હેવાની જ. ૯. અભિરુચિ [ દ. બા. ] Teacher-complex, Psycho-ana, ગુરૂ-બ્ધિ [ભૂ ગ.] For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Technical ૨૦૮ Theology Technical ૧. સાંકેતિક, પારિભાષિક | સુ. ૧૯૮૩, કાર્તિક, ૧૦૬ આપણે દારૂ [ ૨. મ. ] અને લંપટતાને મહા પાતક ગણિયે, મિતપી ક, સા. (૧) રર૩: અલંકારશાસ્ત્રના સાંકે. ! અને દારૂડિયા વચ્ચે ભેદ જ ગણતા નથી. તિક (1) નિયમો વિરુદ્ધ આ લોકમાં દોષ | Temperature ઉષ્ણતામાન [ન. લ.] થયાને સવાલ નથી. (૨) ૭૧૭: પદાર્થવિજ્ઞાન- જુઓ. Absorption. ના વિષયમાં ભાષાની કે શૈલીની વિશેષતા Textbook,૧. નિયત પુસ્તક [ન..] નથી હોતી; માત્ર પદાર્થોના નવા નવા ધર્મ ૨. શાળા-પુસ્તક [હ. ઠા.] દર્શાવવા પારિભાષિક (1.) શબ્દોની વિશેષતા કે. શા.ક. ૧. પ્રસ્તા. ૧૩: ફાઉલરકૃત ડિસિન એ ગ્રંથમાં હોય છે. પ્લીનનું તેમણે કરેલું ભાષાંતર હજુ શાળા૨. વિશિષ્ટ, તગત [ દ. બા. ] પુસ્તક તરીકે ચાલે છે. Technique, ૧. જંત્ર [ વિ. ક. ] ૩. નિર્ણત પુસ્તક [ ચં, ન. ] ક. ૧, ૩, ૧૬-રર પછી પ્રતિભાનું જત્ર ગુ. જી. ૧૫ઃ નિણત પુસ્તકોને જ આરૂઢ (ટેકનીક) સૈ કેઈ ને પિાતામાં સમાવનારું અભ્યાસ કરનાર બીજા વિદ્યાર્થીઓ વર્ગમાં થશે. તેમના કરતાં ઉંચે નંબરે ચઢતા, પરંતુ એવો ૨. હાથટી [ દ. બા. ] કોઈ નહોતું કે જે હેમના જેવા વિશાળ અને Teleological, સાધ્યલક્ષી [ . ક. વિવિધ જ્ઞાનને ગર્વ કરી શકે. ની. શા. ૬૭૩ ]. ૪. પાઠયપુસ્તક [ બ. ક. ] Teleological argument ભા. લે. પ્રવેશક, ૩૪: આ આખો સંગ્રહ રચનાવાદ હ. વ. ] આ ભાવનાના સરલ અસરકારક પાઠય પુસ્તક વ. ૧૩, ૫૬૫: સૃષ્ટિની રચના ઉપરથી (t.b) જેવો છે. હેનું મૂળ કારણ બુદ્ધિમાન છે એ વાદને રચનાવાદ (T.A.) કહેવાય છે. Theism ૧. ઈશ્વરવાદ [ ચં. ન. ] Teleology ૧. હેતુવિદ્યા, ઉદ્દેશવાદ, સ. ૧૯૧૪, એપ્રિલ: “નેતિ ” “ નેતિ ” કરતે કરતે “ઇશ્વર” એટલે “ઈતિ” રાખવાને પ્રયોજનવાદ [ હી. . સ. મી. ૯૮, લીધે જ ફેડરીક હેરીસન અર્વાચીન ઈશ્વરવાદ ૧૬૯.] –T.-ને સંકોચન shrinkage ની સંજ્ઞા ૨. મીમાંસા હેતુવિદ્યા, ભૂ. ગો.] | આપે છે. Temperance ૧. પ્રમિતતા [મ. ન.] ૨. એકેશ્વરવાદ [ ન. ભો. સ્મ. મુ. ૨. શા. ૬૧૨: નીતિમય ચારિત્રનું જે ૧૫૩ ] સામાન્ય સ્વરૂપ ઉપલબ્ધ થાય છે તે ઉપર જ દષ્ટિ રાખીએ તે આપણે તુરત જોઈ શકીશું Theist, ઈશ્વરવાદી [ચં. ન. ] કે એવા ચારિત્રને સાર, પ્રાપ્ત કરેલાં ૫- ગુ. જી. ર૯ જ્યારે ઈશ્વરવાદી વલણ પ્રધાન યોગી તમ પરપગી વલણે જેને આપણે બન્યું ત્યારે પરમ સત્તાના અસ્તિત્વમાં પિતાની સદ્દગુણ કહીએ છીએ તે હવામાં રહેલો છે. શ્રદ્ધાને તેઓએ ખુલ્લી રીતે સ્વીકાર કર્યો. આવાં પગી એટલે પ્રમિતતા દરદશિતા Theocracy. ૧. ધર્મપાટસ્થ રાજસત્તા આદિ અને પરપગી એટલે ન્યાય પરમાર્થ- [ ન્હા. દ. ] વૃત્તિ આદિ વળણાના બળ ઉપરથી ચારિત્ર ઉ. ૪. ૯ઃ ઈસ્લામનું સ્વરૂપ T.—ધર્મ પાટસ્થ બળને નિશ્ચય થઈ શકે છે. રાજસત્તાનું હતું. ૨. મિતાચાર [ મ. ૨. શિ. ઈ.] ૨. ધર્મિષ્ટશાસન [ દ. બા. ] ૩. મિતપાન [ અજ્ઞાત ] | Theology, ૧. ઈશ્વરવિદ્યા,ઈશ્વરજ્ઞાન | Temperate મિતપી [ બ. ક. ] [ ન. લા. ] For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Theological ૨૦૦ Toleration સ. ગ. (૧) ૩૩૯: રોમના રાજ્યમાં શ્રેષ્ઠ ૩. તક, કલ્પ [કે. કા. અ. ને ] નામાંકિત શારદાર, ધારાના વકીલે ને ઈશ્વર ૪. ઉપપત્તિ [ દ. બા. ] વિદ્યાના જાણનારા થઇ ગયા. Theory of knowledge, ALLE (૨) જુઓ Essayist. [મ. ન . શા.] ૨. મિષ્ટ [ મ. ન. ન્યા. શા. ૧૫૩] ! Thinking, ૧. તકવ્યાપાર [ મ. ન.] ૩. ધર્મવિદ્યા [ ઉ. કે. ] ચે. શા. ૨૮૭ રેગ્ય રીતે નિયમાયેલી વ. ૪, ૨૩૧૨ ધર્મમાં ઈશ્વર સંબંધી વિચાર કલ્પના ઉચ્ચ પ્રકારના તર્કવ્યવહારનો માર્ગ અને મનુષ્યના સંબંધને વિચાર વિગેરે બાબતે સરળ કરી આપે છે. ધર્મવિદ્યાને (1વિષય છે. ૨. મનન, મનવ્યવહાર [ હી વ્ર. ૪. ઈશ્વરશાસ્ત્ર [અ ક. ની. શા. ૧૧;] [. સ. મી. ૧૬૯ ] નીતિશાસ્ત્ર તત્ત્વવિદ્યા સાથે ગાઢમાં | Time-server, ૧.સમયસેવી [અજ્ઞાત) ગાઢ સંબંધ ધરાવે છે એમ આપણે ૨. પ્રસંગસેવી [ દ. બા. ] કહીએ છીએ ત્યારે એ શાસ્ત્ર ઈશ્વરશાસ્ત્ર કે થીëજી સાથે અસંબદ્ધ નથી એમ આપણે Title=page, ૧. નામપૃષ્ઠ [ મ. રૂ. ]. મહેતાજી દુર્ગારામ મંછારામ, પ્રસ્તાવના, વસ્તુતઃ સૂચવીએ છીએ. આ ચોપડીના નામપૃષ્ઠમાં મેં પોતાને એનો ૫. ઈશ્વરવાદ [ ગુ. વિ. વિ. ૧૪૪] કર્તા લખ્યો નથી તેનું કારણ એ કે આખા ૬. દેવતામીમાંસા [ દ. બા. ] પુસ્તકમાં મારું લખાણ ભાગ્યે પાનાં વીસેક હશે. Theological, આધિદૈવિક [ ઉ. કે. ] ૨. મુખપત્ર [ મ. સ. ] ngail Metaphysical. લોર્ડ ચેટરીલ્ડને પિતાના પુત્ર પ્રતિ Theoretical, ભાવગમ્ય, પત્તિકા ઉપદેશ, પ્રસ્તાવના, ૪. પૂર્વોક્ત “આપણા દેશને એક કુલીન યુવક –ભાષાન્તરકર્તા, જેનું નામ [ મ. ન. ] તે સમયે આપવામાં આવ્યું નથી, તે કેણ ચે. શા. ૭ ચેતનશાસ્ત્ર વ્યાવહારિક શાસ્ત્ર છે, તેનું તે આ પુસ્તકનું મુખપત્ર જ હવે નથી, ઐ૫૫તિક શાસ્ત્ર છે. પપત્તિક શાસ્ત્ર- 1 પ્રકાશન કરે છે માં જેવી વસ્તુસ્થિતિ છે તેવી વિવેક કરી! Toleration, ૧. મતાંતરક્ષમા [ ન. લ.] તે શી રીતે થાય છે, થઈ છે, તેને વિચાર ન. ગ્રં. ૧, ૨૯૯ આપણા દેશમાં તો હાલ કરેલો હોય છે, વ્યાવહારિકમાં વરિથતિ મતાંતરક્ષમા ( Spirit of Toleration ) કેવી જોઇએ, કેવી ઈષ્ટ છે, તેનો વિચાર હોય છે. રાખવી એ ખાસ જરૂરનું છે. Theory ૧. ૧, સિદ્ધાત [ ૨. મતભેદસહિષ્ણુતા [ મ. ન ] ૨. વાદ [ કિ. ઘ. ]. સુ.ગ. ૪૯૪ અનેક ધર્મ, સંપ્રદાય, ઇત્યાદિ કે. પા. ૬૧૬ જગતમાં આપણને અનેક ધર્મના પટામાં સમાય છે તથાપિ બધા ધર્મઅનુભવો એવા થાય છે કે જેના ખુલાસા વાળાનું એમ જ માનવું છે કે ગમે તે પ્રકારે. આપણને ઇદ્રિારા પ્રત્યક્ષપણે મળતા નથી. ગમે તે રીતે, સર્વે ધર્મ એક જ પરમેશ્વરને જયાં સુધી પ્રત્યક્ષ પ્રમાણ ન મળે ત્યાં સુધી પામવાના માર્ગ છે. હિંદુ ધર્મશા આ એ પ્રશ્નો વિષે ઉદાસીન રહેવું એ પણ આપણા વિચારથી ભરપૂર છે, અને મતભેદ સહિષ્ણુતા થી થઈ શકતું નથી. બુદ્ધિને કોઈ પણ (t.) એ ધર્મમાં જેવી જણાઇ છે તેટલી આખી પ્રકારનું સમાધાન જોઇતું હોય છે આથી એના દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જણાઈ નથી. ખુલાસારૂપે એ જુદી જુદી સયુક્તિક કલ્પનાઓ ૩. ક્ષમા [ મ. ૨. ] કરે છે, એને વાદ (theory, hypothesis) સિ. અ. મિ નાસ્તિક હતા, છતાં યુરોપના ઘણા ધાર્મિક લોકો તેના સદ્ગુણોની કદર For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Tone ૨૧૦ Tracing કરી શકેલા તે ક્ષમા; પાશ્ચાત્ય હિંદુઓના | સૂચક પદ્ધતિએ શીખવી શકાય એવી છે. બધા દોષો જાણવા છતાં તેમના સદ્દગુણોને પણ ૨. સ્થાનનિર્દોષ, પ્રદેશવનજાણી શકે છે એ ક્ષમા. મારે કહેવું જોઈએ, કે વિવરણ [ દ. બા. ] ક્ષમાને હું ઇંગ્લિશ ટેલરેશન ( . ) શબ્દના Topographical, સ્થળનિર્દેશક પર્યાય તરીકે જ સમજું છું. [ ચં. ન.] ૪. મતાંતર સહન [ મકરન્દ ] ગુ. છ, ૨, ૭: પ્રાચીન હિન્દુસ્તાનની સ્થળજ્ઞાસુ. ૨૪,૨૪૯ “સમાધાન”ના સંબંધમાં નિર્દેશક, રાજકીય અને ઐતિહાસિક સ્થિત એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે મતાન્તર જે કહેવાતા ઈતિહાસકાર અને ભાષાશાસ્ત્રીઓ સહન (T) થી Tone, તે બહુ જુદી વરતુ છે. એ કલ્પલી અને ખરી માનેલી છે હેનું મહટા ૫. હશેદષ્ટિ [ બ. ક. ] | ભાગમાં વર્ણન છે. સુ. ૧૯૮૨, આષાઢ, ૧૨૩: કેમમાં ઉદારતા તે Torch-bearer, ૧ તિધર [ક. મા.] કેળ, સામી કોમના હમને અપ્રિય મતે ગુજરાતના જોતિર્ધર, ગુ. ૧૯૮૨ ફાગણ અને આચરણો માટે હશેદષ્ટિ ખીલવો. ૫૯૩: આ જ્યોતિધ રે મારે મન માત્ર કલ્પના ૬. સહિષ્ણુતા, સ્યાદવાદિતા દબા] નથી–પણ સજીવ વીર છે. fone ૧. સ્વરૂપ મિ. ન. એ. શા.] ૨. તછડી [ બ. ક. ] ૩. સ્વર, સ્વરમાત્રા [કેક અનો.] ગુજરાતી, દીવાળી અંક, ૧૯૨૬, ૧૬. ૨. છાયા [ ન. . ] ની થાપેલી માન્યતાઓ હણાઈ ગઈ છે, નવી બીજી પરિષદ, અભિનયકલા”, ૧૧: માન્યતાઓ થપાવામાં અને વલણવારે હણાવા“અભિનયકલા” બીજાં સામાન્ય લક્ષણ–૧)છાયા માં છે, અને આ ચર્ચા ચચિ અટકી પડવાને Tone (૨) વિલક્ષણતા (Distinction) અને સંભવ જ નથી, ચાલુ રહેશે અને વધશે, અને (૩) શક્તિવિસ્તાર (Breadth) એ છે.-અવ વધશે તેમ તેમ સભ્ય, નિસ્વાર્થ, વસ્તુરૂપને તરણના બાકીના ભાગ માટે જુઓImpression વળગવા શાસ્ત્ર દેહવાની આકાંક્ષાવાળી ચર્ચાનું alist ત્યાં તેની વિશેષ સમજૂતી મળશે, ઝીણું ઝરણ જુદું પડી આવશે, તથા તે જ ૪. ૧. રંગમાત્રા [ બ. ક. ] વિજયી નિવડશે, કેમકે એના પ્રવાહમાં જે ક. શિ. ૧૦: આ દાખલામાં બીજી ખામી સત્ય જિજ્ઞાસા છે, જે રૂપિપાસા છે, જે (t) (ટેન-માત્રાનું પ્રમાણ ની છે. ટેન માટે બ્રહ્મચારી શિષ્યભાવ છે, તેની સામે જૂના આપણે હું ધારું છું કે રંગમાત્રા શબ્દ વાપરી ઈજારદારે ને નવીન તછડીએ એટલે ટાર્ચશકિયે. બેરરસ ( tb ) એટલે મશાલચીઓ ચાહ્ય ૨. માત્રા [ બ. ક ] તે ધુમાડા, ભડકા અને માયા પ્રસારે, પણ એ કાં. મા. ૨૮૧: ઉગતા કવિઓમાં અતિમાન માણસથી હણવા શક્ય નથી. ની વાસના હોય છે, જે ખાટી છે. કોઈ પણ કવિની કલાપ્રગતિ એ લાગણીને જીતીને જ, | Tournament, કીડાયુદ્ધ [ ધીમતરામ પિતાના દોષ જોતાં શીખી, દૂર કરતાં શીખી, નવલરામ | શીખીને જ, શકય છે,–એ સાર આ કવિતા ટેલીસમેન ૧૦: તેમના જેટલી જ ઉગ્ર કરુણ સુમાતાથી કહે છે; વિષયનિરૂપણ અને અવસ્થામાં પ્રોત્સાહિત થયેલા પશ્ચિમના વૃત્ત અન્યોન્યપોષક બની આ સકમારતાની ક્રિશ્ચન સાથે લઢતાં ધીમે ધીમે સેરેસન્સમાં માત્રા (t.) આદિથી અંત સુધી સમરેખ તેમની રીતભાતનું એ મિશ્રણ થયું હતું અને સાધે છે. મુખ્યત્વે કરી પ્રેમશૌર્યભક્તિનું અનુકરણ તે Topography, ૧ સ્થળવિદ્યા [ન લ] લોકે પ્રથમ શીખ્યા, જેથી પ્રેમૌર્યભક્તિની ન. ગં. ૩, ૧૭૯ સ્થળવિદ્યા (t.) સિવાય રમતો અને કીડાયુદ્ધોં (Tts.) કરવા લાગ્યા. ભૂગોળવિજ્ઞાની બીજી સઘળી બાબતો શુદ્ધ Tracing, પારદૃષ્ટાલેખન [ ગ. વિ. ] For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Trade ૨૧૧ Transcendence - - - Trade, કરૂણાન્ત પ્રયોગો Tv. આ જ કારણને લીધે Trade secret, ગુરૂકુંચી દિ. બા] પ્રશંસાપાત્ર અને ઉત્કૃષ્ટ લેખાય છે. કા. લે, ૨, ૧૫૬ ખેડુતો પાસે વેપારીની ૬. વિયોગાત નાટક નૃિસિંહદાસ પેઠે કંઈ ગુરૂચી (t.s.) નથી હોતી. ભગવાનદાસ વિભાકર ]. Tradeunion, મજૂરસંધ દ. બા] ક. ૧, ૧, ૧૦૬ ગ્રીક વિગત માટેના Tradewind -વ્યાપારવાયુ વ્યાપાર- સૃષ્ટાએ ઇસ્કીલસ અને સેફેકલીઝ, તથા રજકરાયુ [ ગુ. શા. ] ગ્રીક સગાન્ત નાટકોના ઉત્પાદકો કેટાઈનસ ૫, ર૭૨: Trade wind ( કેટલીક મુદત અને અરીફેનીઝ વગર સમગ્ર ગ્રીક સાહિત્ય સુધી એક જ દિશા તરફ વાવાથી તે સમુદ્ર નિશ્ચંતન છે. માર્ગે ચાલતા વ્યાપારને અનુકૂળ છે માટે ૭. કાતિક, શેપર્યવસાયી તેને વ્યાપારવાયુ અથવા વ્યાપારોત્તેજકવાયુ | [ દ. બા. ] Tragedy ૧. દુઃખપરિણામક નાટક ૨. કરુણતા [ ૨. ક. ] સ. ૨૭, ૯૩: [ ન, લા. ] આમાં નહિ આપેલાં અવતરણો માટે જુઓ ૨. શેકવિષય નાટક, શેકનાટક | Comedy, [ ન. લા. ] Tragic, tragical, ૧. સુરસાંત સ. ન. ગ. (1) આટિક (આથેન્સની) [ ગે. મા. ] ભાષા કેળવાતાં કેટલેક કાળે ઘણી સરળ ને ન. જી. ૧૯૬ વળી “શામકવચ' નામની સુંદર થઇ ને ગ્રીસના સર્વ વિદ્વાનોએ તેને જ વાર્તા લખવાનો વિચાર કર્યો, કેટલાક દિવસ તો વાપરી. શેકવિષય નાટક લખનારા ને ચુસિ એને નાટકનું રૂપ આપવું કે વાર્તાનું આપવું તે વિડીઝ એઓએ જૂની આટિક ગ્રીકભાષામ વિષે દૈધીભાવ થયે, એને કરુણરસાંત કરવાનું લખ્યું (૨) ૫૧૯૬ એની અસ કવિએ ગ્રીકનાં ધાર્યું, અને પાત્રો ગોઠવવા માંડયાં. શોકનાટકનાં તથા હાસ્યનાટકનાં ભાષાંતર કીધાં હતાં. ૨. કરુણપરિણમક [ ન. જે. ] ૨. કરુણપરિણામક નાટકન, લ.] મ. મુ. ૧, ૨૭: આ વાર્તા કરુણપરિણામક છે mal Farce. છતાં ખરા નાટકત્વની ખામીવાળાં કરણવાર્ત૩. કરણનાટક [ મ. ૨. ] નાટકમાં જે દેષ હોય છે તે હામાં નથી. શિ. ઈ. ૧૨ઃ મહાકાવ્યમાં હું તેમને ૩. વિનાશપયવસાચી [ આ. બા] માન આપું છું; મસ્તકાવ્યમાં મેલેનિપ્પિડીઝને, વ. ૧૦, ૧૫૧ઃ તેઓને એકાદ દોષ તેમના કરણ નાટકમાં સોફેકલીને, શિલ્પમાં પાલી- આખા જીવનને વિનાશપર્યવસાયી (t.) કલીટસને અને ચિત્રમાં કિસસને. બનાવી દે. ૪. કરુણરસ નાટક [ ૨. મ.] ૪. દર્દભર્યું કરૂણાજનક, [૨. કે. ક. સા. ૧, ૪, ૧૮૩ઃ એ તેમની પ્રથમ સ. ૨૭. ૯૧ ]. કૃતિ પેઠે સુખમય પરિણામવાળું નથી, પણJ Tragi-comic કરૂણહાસ્યમય, રિ.મ.] દુઃખમય પરિણામવાળું કરુણરસ નાટક (t.) છે. હા. નં. ૧૦૭: ગાંભીર્યમાં કરૂણરસને ૫. કરુણાત પ્રબન્ધ, કરુણાત! પણ સમાવેશ થાય છે, તેથી too. (કરૂણ પ્રયોગ [ ૨. વા. ] હાસ્યમય) લેખકે Serio-comedy ને એક લોકગીત, ૧૫ કણની જેમ સાદી અને ઉપપ્રકાર જ છે. સ્વાભાવિક ઝમાવટ તેમ રસાનુભવ ઉન્નત ભવ્ય / Transcendence, પરત્વ [ આ. બા.1 મનોવૃત્તિઓ કરુણુ જગાડી શકે છે. ગ્રીસના જીઓ Imamantance. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Transcendental રાર Type Transcendental, દૃશ્યાતીત, દષ્ટિ | Treatment, ૧. નિરૂપણ [ અજ્ઞાન ] અગોચર [ કી. છે. ] ૨. વિકિસા [ વિ. ક. ] : સ, મી. (૧) ૧૬: દશ્યાતીત તત્ત્વ જેના ક. ૩. ૨, ૧૨; જે કલા કૃતિમાંના અનીતિ જ્ઞાનનું નામ સત્ય છે, તે સાક્ષાત્ અનુભૂત તત્વની ચિકિત્સા (“ ટ્રીટમેં ૧૭ ' ) એ તત્ત્વ છે; (૨) ૧૭૩. રીતે થઈ હોય કે ક્ત પોતે અનીતિમય વસ્તુ Transcendental idealism, પરત્વે નિષ્કામ કે નિકામ પ્રાય હેય, કલા જ અખંડ વિજ્ઞાનવાદ, [ ન. દે. ] તેનું સાધ્ય અને અનીતિ માત્ર સાધન હેય, વ. ૧૦, ૧૨૧: તેમણે તે પૂર્વવિચારકોના તે તેને વિવેકી અવાજે બેગુનાહ ઠરાવ વિચારમાં ગ્રાહ્ય અંશે સ્વીકાર્યા, અને વેદ જોઈએ. થને સમન્વય બ્રહ્મવાદમાં-અખંડ વિજ્ઞાન- Tribe, લેકસમુદાય [ બ. ક. ] વાદમાં (T, I.) કર્યો છે. છઠ્ઠી પરિષદ્, ર૨ઃ બૃહદ્ ગુજરાત શબ્દનું Transcedentalism, અનુભવાતીત- અર્થ ગાવ આ માપનું છે, તે એથી ઉલટું વાદ [મ. ન. ૨. વ. ] આપણે ગુજરાતી પ્રજા શું આપણું મૂળ જુઓ Idealism. વતનમાં કે શું સંસ્થાને માં પ્રજા ( nation ) Transcendentalist, એલેકિક બોલને ઘટે એવા ચેતનવાળા નથી, માત્ર એક વસ્તુવાદી [ ન. દે. ] લોકસમુદાય (t.) જેવા છિયે. જુએ Realist. | Triumvirate, ત્રિમૂર્તિરાજ્ય નિ. લા.] Transference સ. ન. ગ. ૩૩ર પિમ્પી એશિયામાં Psycho-ana સ્થાનાંતર [ભૂ. ગો] ફતેહ મેળવી પાછો રેમ આવ્યા; પણ રાજTransferred ૧. સ્વરાજ્યનિષ્ટ સભાએ તેની ફતેહને મજૂરીયાત આપી નહિ [ ઉ. કે. ] તે ઉપરથી તે સીઝરને મળ્યો. પછી તે બે ૨. સોંપેલું [ હિં. હિ. ] સત્તાલોભીઓએ ધનલોભી કેંણસને પોતાની સાથે ભેળવ્યો. તે ત્રણે જણે રેમના મોટા ૩. પ્રદત્ત [ મં. ન. ] રાજ્યની સત્તા પિતાને હાથ રાખવાને પરસ્પર અવતરણ માટે જુઓ Reserved. સંબંધ બાંધ્યો. એ ઐક્ય પ્રગટ નહેતું, પણ Transferred feeling, Wાના તેઓની વર્તણુંક ઉપરથી તે પ્રગટ થઈ " તરિત વૃત્તિ [ અ. ન. એ. શા. ]. ત્રિમૂર્તિ રાજ્ય કહેવાયું. Transition, રૂપાન્તર [ ન. લ. ] Truss, ( Arch. ) કેચી [ ગ. વિ. ] ન. ગ્રં. , ર૯૯૪ એવા રૂપાન્તર (T) ને ! સમે માણસ નવીન વિચારે બાંધે, બાંધેલા | Tug of war, ૧. રસાકસી [અજ્ઞાત] ફેરવે. ફેરવીને પાછા ઠેકાણે આવે, એવા અનેક ૨. ગજગ્રાહ [ ગુ. વિ. વિ. ૩૯ ] ચમત્કારે સ્વાભાવિકપણેજ થાય ૩. ખેંચ [ બ. ક. ] Transition stage, ustration સુ. ૧૯૮૩, માગસર, ૯૩: આ રસીખેંચે [ માં. ગો. ] ( . . w. ટગ ઑફ વર ) ચારિત્રબલની - અ. ચં. ૩, પ્રસ્તાવના ૭ .... એ સર્વ કસોટી છે, ભૂમિકાઓમાં વર્તમાન સ કાન્તિકાળની તીવ્ર Type, ૧. નમૂને [ અજ્ઞાત ] અને ઉગ્ર સંક્રાન્તિથી થતી કસ્ટમથી દુ:સ્થિતિ ૨. પ્રતિરૂપ [ વિ. ૨. ] સુષ્ય છે. ક. ૨, ૩, ૪૩, “મિથ્યાભિમાન” ની ૨. યુગાન્તર [ દ. બા. ] જેમ “ વેનચરિત્ર ” માં કેટલાક ટાઈમ્સTrauma, (Psycho-ana, ) પ્રતિરૂપનાં વર્ણન ખૂબ ખુશ કરે એવાં છે. આઘાત, વિભ, [ ભૂગે. ] (Printing) ૧. બીબું [અજ્ઞાત] For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ultimatum Unity ૨. મુદ્રાક્ષર [ ક. પ્રા. ] “. ગ્યા. પ્રસ્તાવના ૮, મુદ્રાક્ષમાં જે ભિન્નતા રાખી છે તે વિદ્યાર્થીને માર્ગ સુગમ કરશે. Ultimatumનિશ્ચયપત્ર, ધમકીપત્ર, [ મો. ક. ] સ. ઇ. ૨, ૧૬; અલ્ટીમેટમ એટલે નિશ્ચયપત્ર અથવા ધમકીપત્ર, જે લડાઇના ઇરાદાથી જ મોકલવામાં આવે છે. Unconscious, con. B414şila [ મ. ન. એ. શા. ] Noum (Psycho-ana) House માનસ [ ભૂ. ગો. Unconscious cerebration, અજ્ઞાત મને વ્યાપાર [ મ. ન. એ. શા. ] Collective unconcious, (Psycho-ana.) સાર્વલિકિક અવ્યક્ત માનસ [ ભૂ. ગે. ] Unconsciousness, ચેતનાપ્રા.વિ.] | તેવી સ્પષ્ટતાથી સમજે છે કે તેની તરસ SA Self-consciousness. છીપવાનું કંઈક કારણ હોવું જોઈએ, પાણી Undistributed middle, Gear પીવાથી તરસ છીપે છે અને માને છે કે ભવિષ્યમાં જ્યારે જ્યારે તરશ લાગશે ત્યારે વછેદ [ મ. ન. ન્યા. શા. ૧૪૧ ] ત્યારે પાણી પીવાથી મટશે. પૃથક્કરણ કરતાં Uniformity, એકરૂપતા [ અં. ન. ] આમાં બે સ્વદા ના નિયમો આવી જાય છે. સ. ૧૯૧૪, એપ્રિલ: આપણું ઉદ્ધારને માટે એક તો એ કે દરેક કાર્યને કારણ હોય છે આપણને અનેક જન્મ વાસ્તવિક એકતા અને બીજું એ કે અમુક કારણથી અમુક કાર્ય Unityની અપેક્ષા છે. એકરૂપતાની નહિ. થાય છે એ સત્ય સ્થળકાળથી અનિયંત્રિત છે. Uniformity of nature, Camarill આમાંથી પિતાને આપણે કારણતાને સિદ્ધાન્ત એકતા વિશ્વવ્યવસ્થાની એકરૂપતા મિ. ન. કહીશું અને બીજાને સૃષ્ટિ સારૂપને. ન્યા. શા. ] Unionist, સંઘવાદી [વિ. કે. સં, પ.] તપ: આ નિયમોને આધાર વિશ્વવ્યવસ્થાની Unitary, એક સ્થાન [ જ. ભ. J. એકરૂપતા ઉપર છે. એમ જ માનવામાં આવે દૂરકાળ જુએ, Affiliatiny. છે કે વિશ્વવ્યવસ્થા જેવી બીજ છે તેવી અને તે યુગ ઉપર હતી અને અનંત યુગ થતાં પણ Unity of action વિષય સંકલના તેવી જ રહેશે.' [ ૨. ઉ. ] Law of uniformity of na ના. પ્ર. ૨૪: ધૂપ ખંડના રૂપકકારે ત્રણ ture, ૧. વિશ્વવ્યવસ્થાની એકરૂપતાને યુનિટીના નિયમ મુખ્ય માને છે, તેમાં પહેલો નિયમ [ મ. ન. ન્યા. શા] વિષય સંકલન ( 1, 0. a. ) છે તે વિષે ૧૬ઃ વ્યાતિજ્ઞાનને મૂળભૂત નિયમ વિશ્વ આગળ લખવામાં આવશે પણ સ્થળસંકલના વ્યવસ્થાની એકરૂપતાએ જ થે. ( unity of place ) અને સમય સંકલના ૨. સષ્ટિ સારૂણ્યનો નિયમ [શા.વિ.] ( unity of time ) 2414941 M UHI પ્ર. પઃ ૧૮૧ઃ આપણે પ્રથમ એ વિચા- નથી એમ કહે છે. રીએ કે આપણે અમુક વસ્તુને અમુકનું કારણ Unity of place ૧. સ્થળસંકલના કહીએ છીએ ત્યારે તેને અર્થ શો કરીએ [ ૨. ઉં. સદર છીએ. નાના છોકરાને તરશ લાગી હોય અને ૨. સ્થ ક્ય [કે. હ. ] પછી આપણે એને પાણી પાઈએ એટલે એની મે. મુ. ૧૬ઃ કાલિદાસના અંકમાં સ્થળ તરશ છીએ, તરત છોકરૂં, ઓછી વસ્તી ગમે | બદલાતું તથા, અર્થાત તેના અનેક દર્શન Unity, For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Universal University ( scene ) પડતાં, તથા, આથી આડાઅવળા પડદા ગોઠવી રંગભૂમિના ભાગ ૫ણું પાડવાની આવશ્યક્તા ઊભી થયેલી આપણે જોતા નથી. આ ફેરફારથી નાટકકાર સ્થળેયના બંધનથી મુક્ત થઇ વસ્તુની સંકલના વધારે મોહક ને રસમય કરી શકે છે Unity of time સમય સંકલન ૨. ઉ. ] og at Unity of action. Universal, સર્વદેશી, સર્વતંત્ર [ મ. ન. ] Universal proposition, ૧. સવદેશી નિર્દેશક સવતંત્ર નિર્દેશ, પૂર્ણ નિર્દેશ [ મ. ન. ] ૨. નીતિ નિદેશ [ મ. ન. ] ચે. શા. ૩૫૫; આવા વ્યક્તિ નિર્દેશ ઉપરાંત આપણે બીજા નીતિ નિર્દેશ અથવા સર્વ દેશી નિર્દેશ પણ જોઈએ છીએ. “ ગુલાબ એ પુષ્પની જાત છે.” “ડાહ્યા માણસે આગ્રહી હેતા નથી. ” ઈત્યાદિ નિદેશે આ પ્રકારના છે, કેમકે, તે આખા વર્ગને ઉદ્દેશીને કોઈપણ વિધાન કરે છે. સર્વદેશીય વાક્ય [ રા. વિ. ] ૩. સર્વગ્રાહી નિર્દેશ [ મ. ૨. ] અવતરણ માટે જુઓ Particular. Fallacy of universal conclusion from particular, સવદશી નિગમન [ મ. ન. ન્યા. શા. ૧૫૫] Law of universal causation કારણુતાને સિદ્ધાન્ત [ રા. વિ. ] જુઓ Law of uniformity of action. University, ૧. સર્વવિદ્યાલય [ગુ.શા.] ૧૮૬૩, સપ્ટેમ્બર, ર૦૭ સર્વ વિદ્યાલય (યુનિવરસિટિ) નીચે પ્રમાણે એમાં પરીક્ષાએ લેવાઈ હતી. ૨. વિદ્યાપીઠ [ ન. બ. ] ઈ. ઈ. ૧૯૩ઃ એકેએક સરકારી ધર્મગુરૂ, બંને વિદ્યાપીઠે (એકસફર્ડ અને કેમ્બ્રિ. જની યુનિવરસિટિએ) અને જે લોકોને એપિસ્કોપલ પંથની વિધિ પદ્ધતિઓ પસંદ હતી તે સઘળા મમતાથી રાજ પક્ષે ગયા. ૩. સમસ્તશાલા [ મ. સૂ. ] ગો. ઝા ૩૮ તે સંગ્રહ થયા પછી રૂ.૧૫૦૦૦ ની “ગવર્નમેન્ટ પ્રેમિસરી ને ” “ ધિ બોમ્બે યુનિવરસિટિ ” માં ( સમસ્ત શાળામાં ) આપી. ૪. વિદ્યા વિકર્ષ સમાજ [ગ. મા.] સ. ચં. ૨, ૩૨ઃ આપણા વિદ્યા વિકર્ષ સમાજે ( વિદ્યાની કમેટી કરનાર સભા, યુનિવરસિટિ ) આપણા જુવાનીઆઓના હાથમાં શંગારાદિથી ભરેલાં પુસ્તકે મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. ૫. વિદ્યોત્તેજક સમાજ ગિ. મા. mant Ideal. ૬. વિદ્યાલય ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજર ] જ્ઞાનમંજૂષા, પ્રસ્તાવના, શિ. ૯, ૩૪ દેશી વિદ્યાલય (યુનિવરસિટી ) ને દિવસ હજી તે દૂર છે. છ વિદ્યાસમાજ [ આ. બા. ] સુદર્શન, ૧૧, ૧૨૬ આમ આપણે મુંબઈની યુનિવરસિટી (વિદ્યા-સમાજ ) આપણા યુવાનોને “ગાડરીયા પ્રવાહ ' માંથી મુક્ત કરવા પ્રયત્ન કર્યો જાય છે. ૮. પાઠશાળા [ બ. ક. ] પહેલી પરિપક્વ, પરિશિષ્ટ, ૨ઃ મુંબઈની પાઠશાળા, (L.) સ્થપાઈ તે દિવસથી આજ આપણે આ દિશામાં ઘણું કરી શકયા હોત, ૯. વિશ્વવિદ્યાલય [ અજ્ઞાત ] બંગાળી ઉપરથી “ આજકાલ્ય “વિશ્વવિધાલય' શબ્દ કેટલાક લોકો વાપરે છે. એ શબ્દનો પ્રયોગ આરમ્ભમાં બંગાળામાં થયેલ સ્મરણમાં છે. આ શબ્દ આપણી ગુજર ભાષામાં પ્રવેશ પામવા લાગ્યો છે, પરંતુ University શબ્દની વ્યુત્પત્તિ તથા તે ઉપરથી થયેલો રૂઢાર્થ વિચારતાં આ શબ્દની યોજના ભ્રમમૂવક લાગે છે. સર્વ વિદ્યાઓનું જ્ઞાન આપનારી સંસ્થા એમ અર્થ Universe For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Upkeep ૨૧૫ Utility અથવા Universal એમ અર્થ એ શબ્દમાં ૨. જનસુખવાદ [ મ. ૨. ]. ખોટી રીતે ઉમેરાવાથી, કરાયા લાગે છે. એજ og Egoism, ભ્રમથી મનઃસુખરામભાઈએ “સમસ્ત શાળા’ જનહિતવાદ [ વ. આ. ] શબ્દ જો જણાય છે. એ શબ્દ તે વળી વ. ૧, ૨૭: એક રાજ્ય બીજા રાજ્યનો સ્વરૂપગત દૂષણવાળે છે.”—ન. ભા. વ. ૧૦ વિનાશ નથી કરતું એ એ બીજા રાજ્યની ર૬. “યુનિવરસિટી University માટે યોગ્ય ખાતર નહિ, પણ પિતાની ખાતર. એવી રીતે શબ્દ કિ?” બીજા રાજ્ય ઉપર હુમલો કરવો એનું પરિ૧૦. શારદાપીઠ [ કે. હ. ] ણામ એ આવે કે જગત્ આગળ એક પેટે બીજી પરિષદ, પ્રમુખનું ભાષણ, ૧૪ દાખલો બેસે, અને તે દહાડે કેક વાર મરાઠી ને કાનડીના સાથે ગુજરાતી સાહિત્ય બીજું રાજ્ય પોતાના ઉપર હુમલો કરે અને ને એમ. એ. માં આવકાર આપનાર શારદા વિનાશ કરે; જનહિતવાદ (ઈ.) ઘણામાં ઘણું પીઠનું આ ધામ છે. માણસનું ઘણામાં ઘણું સુખ સાધવું યોગ્ય છે, એ નીતિવાદ-નું ધેરણ એ છે. Upkeep, નિર્વાહ [ દ. બા. ] ૩. જનસુખવાદ [ આ. બા. ] Up-to-date, ૧. અધતન [દ. બા. ] | વ. ૨, ૩૬૧; નીતિ સંબંધી જૂદા જુદા કા. લે. ૧, ૧૭ રાજકારણમાં જેમ નામ- ! વાદમાં ઈગ્લંડમાં સિાથી વધારે પ્રસિદ્ધ અને દાર ગોખલે અદ્યતન રહેતા તેમ પાશ્ચાત્ય ત્યાંના લકસ્વભાવને સૈથી વધારે ઓળખાવી અને પરિત્ય સાહિત્યમાં રવિબાબુ અદ્યતન આપતિ વાદ તે જનસુખવાદ. (ઈ.) છે. ૪. ફલાષિવાદ [ . ક. ] ૨. અઘતનીય [ દુ. કે. ] સ. ૧૬, ૧૫૩: ફલના ક્ષેત્રમાં સ્કૂલ લાભ પ્ર. ૪, ૩૫૭ આ ગ્રંથ આ વિષયના | ઉપરાંત સૂમ ઉન્નતિનો સમાવેશ કરી, સાહિત્યમાં ઘણી રીતે અઘતનીય ( ઇ. સ. ! ન્હામના નીતિશાસ્ત્ર સંબંધી ફલાજર્ષિવાદ (ઈ.) ને અમુક દૃષ્ટિથી સંપૂર્ણ બનાવનાર તે ૩. આ તિથિ [ વ્યો. જ. ] ( જોન હુઅર્ટ મિલ ) જ હતા. ખાનગી કાગળ. ૫. હિતવાદ [ અજ્ઞાત ] Utilitarian, ૧. જનસુખવાદી ૬. ઉપયુક્તતાવાદ [ અ. ક. ની. શા.] [ આ. બા. ] ૭. અભ્યદયાધિકયવાદ [ બ. ક. ] જુઓ Evolutionist. ભા. ૧. પ્રવેશક, ૩૩; જે. એસ. મિલનું જનહિતવાદી [ ઉ. કે. ] યુટિલિટેરિયનિઝમ–the greatest good ૨. અર્થાથી લાભપરાયણ, ઉપ of the greatest number સૈથી વધારે ગવાદી, ઉપયુક્તતાવાદી [દ. બા] | વ્યક્તિઓનો સૌથી વધારે અભ્યદય—અભ્ય દયાધિ-વાદ. Utilitarianism, ૧. પરહિતવાદ Ideal utilitarianism BMLE 21 [ મ. ન. ] રૂપ ઉપયુકતતાવાદ [ અ. ક. ] સુ. ગ. ૨૫૯ વળી “જનસમૂહ”ને . શા. ૧૦૭ જે નીતિની વિચાર પદ્ધતિ સુખ, ને તે ઘણામાં “ઘણાનું ઘણામાં ઘણું ” આદર્શ પ્રેયને સાધવાના વલણથી કર્મોની સુખ એ શું અને શામાં છે એના નિશ્ચય માટે નીતિમત્તા નક્કી કરવા પ્રયત્ન કરે છે તેને કશું ધારણ નથી, આવા કારણથી પરહિતવાદ, આદર્શરૂપ ઉપયુક્તતાવાદ ( આ ઇડીએમ બેન્કમ અને મિલના સમર્થ નામથી ટે યુટિલિટેરીએનિઝમ ) કહ શકાય. પામેલો છતાં, હેવ વગેરે ઘણા વિદ્વાને | Utility; ૧. હિતકરત', હિતવાદ, જનમાન્ય નથી. હિતવાદ [ન. . ] For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Valid ૧૬ ભક્તિ અને નીતિ, ૧૦ કિયું કૃત્ય સારૂં અને કયું નારૂં એ પરીક્ષા કરવા માટે જૂદા જૂદા ધારણ આપ્યાં છે. પરંતુ તે સં ધારણમાં બે મુખ્ય છે. Utility (હિતકરતા) અને Intention (સહજ ઉપલબ્ધિ) પ્રથમ ધારણ પ્રમાણે જે કૃત્ય હિતકર તે સારૂં. પરંતુ હિતકર કહેને ? કૃત્ય કરનારને એમ હાય તે। સ્વાર્થ અને સદાચાર એક થશે. જન માંડળને હિતકર એમ ગણિયેતા હિતવાદના ધેારણની મ્હાર વાત જશે; ત્હારે જે નૃત્ય જન મંડળના હિતને ખાધ ન કરતાં પેાતાનું હિત કરે તે સારૂં કૃત્ય એમ કાંઇક સત્કૃત્યનું સ્વરૂપ આ ધેારણ પ્રમાણે બંધાય. • ધણામાં ધણા લે।ક્રનું ધણામાં ઘણું સુખ એ તત્ત્વની સાથે સ્વસુખના વિરોધ ના આવે એવી રીતે સ્વસુખ સાધનાર્ કૃતિ તે સત્કૃતિ એમ અથ થાય. આ ધારણના ગુણદોષ < " V Valid, ૧. અદુષ્ટ [ મ. ન. ] જીએ Invalid. ૨. સુસંગત [ રા. વિ. ] પ્ર. પ્ર. પ્રસ્તાવના, ૧૩: રૂપાનુમાનથી હર કોઇ એક નિગમન કહાડીએ કે ખરફ ગરમ છે શાથી જે તે સફેદ છેઃ જે જે સફેદ હુંય તે તે ગરમ હોય ' તેા નિગમન સુસંગત છે પણ તે યથાર્થ નથી. Validity, પ્રમાણતા [મ. ન. ચે. શા.] Vanity, ૧. મિથ્યાભિમાન [ અજ્ઞાતદલપતરામ ડાહ્યાભાઇ ] ર. મિથ્યાસ્મિતા [ . કે. ] Vegetarian, ૧. વનસ્પતિ ભક્ષક [ આ. બા. ] વ. ૩, ૪૪૪, અમુક પ્રગ્ન વનસ્પતિ ભ્રક્ષક છે અને તે નિળ છે એટલા દ નથી પણ વનસ્પતિ ભક્ષણ અને નિળતા વચ્ચે અખાધ્ધ કાર્ય કારણભાવ સ્થાપવા મુશ્કેલ છે, ૨. અન્નફલાહારી [ બ. કે. ] ઉ. જી. ૪૬: હિંદને સ્વેટો ભાગ અલ્કે Acharya Shri Kailassagarsuri Gyanmandir Vegetarian તપાસવાની અહીં જરૂર બહુ નથી. પરંતુ ખારીક તપાસ કરતાં જણાશે કે આ હિતવાદ જનહિતવાદ—તે માત્ર નૃત્યના અસત્ત્ પણાની પરીક્ષા કરવાને કસોટી બતાવે છે, સદાચારના ઉદ્ભવ મ્હાંથી થાય છે તે ખતાવવાનો એ મતના ઉદ્દેશ નથી. હિતાહિતતા ૨. ઉપર્યુકતતા, [હિ. વ. ] સ. મી. ૯૮૯ આ ઉપયુક્તતા વા હિતાહિતતાના સિદ્ધાન્તને જરા ખારીકાઇથી તપાસવાની જરૂર છે. ૩. ઉપયોગિતાવાદ [ મેા. ક. ] ૪. આત્મકથા એક દિવસ મિત્રે મારી પાસે બેથમ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગિતાવાદ (યુટિલિટી) વિષે વાંચ્યું. હિંદુઓને પણ મ્હોટા ભાગ ભેળસેળ ખારાક લેનારી છે. મ્હારી નાત અહીં ગુજરાતમાં જ અન્ન ક્યાહારી છે, હિંદમાં બીજે બધે સેળ ભળિએ ખારાક લેનારી છે. ૩. શાકાહારી, નિરામિષાહારી [ અજ્ઞાત—મા. ક. ] આ. કે. નવજીવન, પુ., પૃ. ૨૧૩૭: સાલ્ટનું પુસ્તક વાંચ્યું. મારા ઉપર તેની છાપ સરસ પડી. આ પુસ્તક વાંચ્યાની તારીખથી હું સ્વેચ્છાએ ઈરાદાપૂર્વક નિરામિષાહારી કે શાકાહારી થયા ( વેર્જિટેરિયન ’શબ્દને સારૂ પ્રચલિત શબ્દ શાકાહારી છે. પણ તે જો કે અગ્રેજી મૂળ અને વગતે છે છતાં ખરી વસ્તુને! સૂચક નથી. તેથી હું નિરામિષાહારી શબ્દ જો કે તે કિલષ્ટ છે તે! પણ વાપરું છું. પણ અથ સૂચક હળવા શબ્દ મળે તેા તે અવશ્ય વાપરૂ કાઈ વ્હારે ધારો? ૪. નિરામિષભેાજી [ ૬. બા. ] કા. લે. ૨, ૨૦૮: કેટલાક કળાકારો અને કહે છે, • માંસાહાર અમારી સાન્તની કલ્પનાને આધાત પહાંચાડે છે, કવિ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Vegetarianism ૨૧૭ Verve અમે નિરામિષભાજી છીએ. એવા લોકોના સ. ચં. ૪, ૩૮૮; આ અધિકાર પરીક્ષાનિરામિષભજનમાં વ્રતની દૃઢતા નથી હોતી. | સંવેદન (પરીક્ષા કરી સત્ય જાણી લેવું. (v.) ૫. અન્નાહારી [ એ. . ] વિના જણાઈ શકતો નથી અને તમારે ડેક આ. ક. ૮૦: એક દિવસ હું ફેપિંડન સ્ટ્રીટ ! પણ સહવાસ થાય તે વિના તમારા મન્મથાપહો ને “વેજિટેરિયન રેસ્ટ” “અન્ના વતારનું અને અધિકારનું પરીક્ષાસવેદન થવાનું હારી વીશી” એવું નામ વાંચ્યું. નહીં. Vegetarianism, ૧. વનસ્પતિભક્ષણ Versalitity, 1. બહુશ્રુતપણું, [મન] [ આ. બા. ] ચે શા. ૯૧: જયારે આ જિજ્ઞાસા અથવા જુઓ Vegetarian. અથવા કુતુહલને વેગ સર્વદેશી, સર્વ વાતે પ્રતિસમાન રીતે, પ્રવર્તતે હોય અને જેટલી ૨. થાયૅક આહાર [ આ. ભ. ] જાણવા જોગ વાત છે તેને પોતાના હાથમાં વ. ૧૬, ૬૦૧: આ સાંફડા અર્થમાં લેતે હેય, ત્યારે જેને આપણે તીવ્રબુદ્ધિ, જીવદયાને અંગે બે મોટા પ્રશ્નો આવેલા છે. સારી બુદ્ધિ, કુશળતા ઈત્યાદિ નામ આપીએ એક “V.' યાને ધાક આહાર અને બીજે છીએ, જેને બહુશ્રુત પણે કહીએ છીએ, તે સિદ્ધ પશુ-પંખી-કીટાદિકના જીવનનું સર્વથા રક્ષણ થઈ આવે છે. ૩. શાકાહાર [ અજ્ઞાત ] ૨. બહુરૂપતા, પરિવર્તન શક્તિ ૪. અન્નાહાર [ મે. કે. ] આ. ક. ૧, ૮૦: સેલ્ટનું “અન્નાહારની. [ ન. . ] હિમાયત’ નામનું પુસ્તક જોયું. મારા ઉપર તેની પ્રેમાનંદનાં નાટકો, ૧૭ શૈલીએ હેવું સૂક્ષ્મ છાપ સરસ પડા, આ પુસ્તક વાંચ્યાની તારીખથી સ્વરૂપનું તત્ત્વ છે કે ગમે હેવો સમર્થ કવિ હું મરજિયાત એટલે વિચારથી અનાહારમાં કે લેખક હોય તે પિતાની શૈલીની બહાર નીકળી માનતો થા. શકે નહિં. ચનાઓમાં રૂપાન્તર આપતાં પણ ૫. નિરામિષ ભેજન [ દ. બા. ] ! હેવી શૈલીથી એ પકડાઈ જાય, (v) બહુરૂપતા જુઓ Vegetarian. અથવા પરિવર્તનશક્તિના ખુલાસાથી પણ આ Verbal proposition, શબ્દનિશ મુશ્કેલીનું સમાધાન થતું નથી. કેમકે શિલીની [ મ. ન. ] બહાર જવું જ કઠણ છે–અશક્ય છે. શેકપીog om Analytic Judgment. અર જેવો પરિવર્તન શક્તિવાળે સમર્થ કવિ Velocity, સંવેડા [ મ. ન. ] પણ પોતાની સર્વ રચનામાં પોતાની શૈલીથી ૨. શા. ૧૨ આ કારણને લીધે ગતિ સ્વતંત્ર રહેલે જણાતો નથી. તેમ, ખરું જોતાં પરિવર્તનશકિત ભાષા શૈલીમાં પ્રવર્તતી માત્રના સવેગનું અને તેના વિસ્તારનું આપણને જ્ઞાન થઈ શકે છે. નથી, પણ અભ્યાસાદિક વિષય, જ્ઞાન વગેરેમાં જ ખરે અવકાશ છે. Verbose, શબ્દાળ [ બ. ક. રાજબા, ઉદ્દઘાત ] Verve, ભાવાવેશ [ ૨. મ ] Verbsosity, ૧. શબ્દપુષ્કળતા, બ.ક.] ક. સા. પ૪૭: પ્રાણિજીવનના ઉત્કર્ષનો ક્રમ, ભાષાઓનું સગપણ, મનુષ્યજાતિમાં ધર્મ ક. શિ. ૨૭ ૨. ન્હાનાલાલની શબ્દ અને નીતિ વિશેના વિચારને ઉદ્દભવ, દૂરબિન પુષ્કળતા (.) એમની શૈલીને આડંબર. ભૂમિદર્શકયંત્ર, મનુષ્યવાણીને દૂર લઈ જનાર પસંદ છે તેને હા, મહને તો નથી પસંદ. તથા ફરી ઉત્પન્ન કરનાર માગે એ સર્વના ૨. શબ્દબાહુલ્ય, દ. બા.]. જ્ઞાનથી કવિતા ભાવાવેશ (.) ને કદીપ્ત થવા Verification, ૧. તાલ [અજ્ઞાત નવા નવા પ્રસંગ આવે છે, કુદરત ચલાવનારની ૨. પરીક્ષા સંવેદન [ગ. મા.] નવી નવી ખુબીઓ તરફ કવિનું ચિત્ત દોરામ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Veto ૨૧૮ Vulgar છે, સૃષ્ટિમાં નવી નવી ગુહાઓ અને નવાં નવાં વાણી રૂપે ઉતારતી વખતે એ ભયસ્થાન સૌથી ઊંડાણ કવિને દેખાય છે. વધારે નડે છે. Veto, ૧. નિષેધ [ મ. ઓ. ] Area of perfect visi વ. ૧૫, ૭૫૭: વિવિધ વિષય પ્રશ્ન પૂછવાની દૃષ્ટિનો પ્રદેશ, મિ. ન.] કે ઠરાવ મૂકવાની જ નહિ, પણ ( ગવર્નરને ચે. શા. ૨૪: આ થાનસ્વરૂપ બરાબર નિષેધ (ખ) ની સત્તા રાખી) ઠરાવ પ્રમાણે જાણી શકાયું તેને કીકીને મધ્ય પ્રદેશ કહે છે સરકારને વર્તાવવાની સત્તા મળવી જોઈએ. તેનાથી જ બને છે. ૨. પ્રતિષેધ [૨. વા.] Field of vision, દુકક્ષેત્ર [ કે. ક. અ ન.]. સં. ૨૨, ૨૦૫: પ્રતિષેધ (v.) ની સત્તા ! કાયદા ઘડનાર મંડળને નિગ્રહમાં રાખે છે અને Visionay, સ્વપ્રષ્ટિ [ ક. મા. ] કારોબારી તથા ઇન્સાફી ખાતાઓ તરફથી ! Visalism, પ્રાણાત્મવાદ [હી. વ્ર.] અધિકારનો દુરૂપયોગ થાય તો તેને નિગ્રહ | mot Mechanism. અભિયોગ (impoichment)ની સત્તા રાખે છે. | Volition, ૧. ઇચ્છા વ્યાપાર [મ. ન.] Vision, ૧, દશન [ બ. ક. ] ચે. શા. ૭૩: અવધાનમાં સામાન્ય રીતે સ. કુ. ૧૪ છબીઓ પાડતી પાતી પીંછી દષ્ટિ સ્થિર કરવી પડે છે, માથું અને આખું - અટકી જાય છે, આંખ સન્મુખ સૃષ્ટિ જોતી જોતી શરીર અમૂક સ્થિતિમાં રાખવું પડે છે, અને બીજું જ કંઈ જઈ રહે છે. અને પછી એ એ બધી સ્થિરતા કોઈ પ્રકારના ઈછા વ્યાપા“દર્શન (y).” ચીતરવાને મથે છે (ક શિ. ૧૩ રથી જ સંભવે છે. દરેક સાચી કવિતામાં કવિનું પ્રધાન વકતવ્ય જે ૨. સંક૯પપાટ [૨. મ. એનું “દર્શન”, તેની રેખાઓ મુલ પ્રમાણે જ જ્ઞા. સુ. ૨૪: એ સંકલ્પો (v.)ની કેળવણી તે હમારી કલ્પનામાં એને માટે મો. પુસ્તકોના અભ્યાસ કરતાં લક્ષણ (character) ૨. દૃષ્ટિ [ ૨. ક.] ની પ્રાપ્તિથી વધારે મળે છે. યુ. ૧૯૭૯, પિષ, ૩૦: સંગેના બળથી ૩. ઈચ્છા પ્રિા. વિ.] એ આગળ વધી શકી નહીં; છતાં જીવનના ૪. કામના વ્યાપાર, એષણાવ્યાપાર વિવિધ અનુભવની શાળામાં એની દૃષ્ટિ (v) | [ કે. ક અ. ન. ] વિશાળ થઈ હતી. ૩. આધદષ્ટિ [વિ ક]. Voluntary, એચ્છિક [અજ્ઞાતી. ક. ૧, ૧, ૧૯૦: આર્ષદૃષ્ટિ (વીસકને હજુ | Vulgar, ગ્રામ્ય [આ. બી.] ઉધડતી હોય, કલાદર્શન સમુજવલને સુરેખ ૨. અલીલ. અશિષ્ટ, હીન,પામર, થયું ન હોય, કાળે એનાં સંવેદનો ધુવ જગતમાં હલકટ [ દ. બા, ] For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Wedding www.kobatirth.org ૨૧૯ W Wedding, ( Diamond wedding,) સાભાગ્ય-મહેાત્સવ, મહેાત્સવ [ આ. ખા.] સાભાગ્યના CC વ. ૧૭, ૧૩૭: અંગ્રેજોમાં‘સિલ્વર વેડિંગ” ગાર્ડન વેડિંગ’” અને “ડાયમંડ વેડિંગ” લગ્ન સૈાભાગ્યના ત્રણ ઉત્સવૅા-ક્રમવાર પચીસ, પચાસ અને સાઠ વર્ષને અન્તે કરવાને રિવાજ છે, એ ત્રણને આપણે સાભાગ્ય-ઉત્સવ ” સાભાગ્યમ`।ત્સવ ” અને સાભાઞ-મહામહેસવ” કહીએ અથવા મુળ અંગ્રેજી શબ્દના વિશેષણા સાચવીએ તે સૌભાગ્યને રજત-મહાત્સવ” “ સુવર્ણ –મહે।ત્સવ “મણિ-મહાત્સવ” એ નામ આપીએ. (4 66 16 અને Golden wedding, સાભાગ્ય મહાત્સવ,સાભાગ્યના સુવણું મહાત્સવ [આ. ખા. સદર ] Silver wedding સાભાગ્ય-ઉત્સવ, સાભાગ્યના રજત-મહાત્સવ [આ.મા.સદર] Weekly paper) ૧. અઠવાડિક, [ અજ્ઞાત. ] ૨. સાપ્તાહિક [અજ્ઞાત.] ૩ વારપત્ર [ મ. સ. ] ફા. ચ. ૯; એક વારપત્ર ( W, P, ) પ્રત્યેક બુધવારે ફ્રાસની સહાયતાથી નિ:સરવા માંડયું તે બુધવારે પ્રકટતું તેથી ગુજરાતમાં વમાન પત્રાને લેાકેા અજીબુધવારીઆને નામે ઓળખે છે. ૪. સાતવાચુિં [ બ. કે. ] Well-to-do, ૧. ખાતા પીતા [ભૂતા]. ૨. અલધન [ ૬. બા. ] Whip, સારથિ [ મ. કે. ] સા. મ. ૯૮: જો કોઇ પ્રધાન તે કાર્ય પ્રણાલિ અમલમાં મુકી શકાય એમ પક્ષતા હિત માટે આવશ્યક છે એમ પેાતાના પક્ષના વ્હિપ Acharya Shri Kailassagarsuri Gyanmandir (સારથી) પાસેથી સાંભળે નહીં રહાં સુધી તેની ઇષ્ટતા વિષે નિશ્ચય કરવાનું મુલ્તવી રાખે તે બુદ્ધિની પ્રામાણિકતાના સામાન્ય ધેારણે તેની સ્થિતિ કાંઇક તિરસ્કા જણાશે. Will Will, ૧. ઇચ્છા [મ. ન. ચે. શા. ] ૬૨૬ નીતિમય ચારિત્ર બંધાવાનું મૂળ સ્થાન તા ગૃહ છે. ઇચ્છા અને ચારિત્ર જો તે સ્થાને પુસ્થ અને અલિષ્ઠ થયાં નહીં તેા શાવા જેવા કૃત્રિમ સંસર્ગમાં તેમને બહુ લાભ થતા નથી. ૨. પ્રયત્ન [આ. બા. ] જીએ Conscionsness. ૩. નિશ્ચય, ઉત્કટ ઇચ્છા, શ્રદ્ધા, દૃઢ સંકલ્પ, વજ્રવૃત્તિ [કી. ૬. અ. મા. ૧૭૦ ] ૪. ઇહા [ પ્ર.. વિ, 7 વીણા, ૧૯૨૭, ૧૮૫: ચેતના, આંતરચેતના, નાચેતના, સુખદુ:શ્મ (આંતરિક દૃષ્ટિએ) ઇચ્છા, ઇહા (w.)...સ્થળ અને કામનું દર્શન કે ઉપલબ્ધિ (Perception) (Perception માટે ઉપલબ્ધિ શબ્દ સારા છે. કારણ દનના આપણી પરિભાષા પ્રમાણે જુદો જ અર્થ થાય છે-ષદર્શનના વળી દર્શનમાં જોનાર પેાતે નિષ્ક્રિય એમ લાગે, જ્યારે ઉપલબ્ધિમાં સક્રિય લાગે)...આ બધી વિગતેનું નિરૂપણ, ચિત્તશાસ્ત્રમાં આવે છે. ર. વસિયતનામું [ મ ] ૧૦૨: એના બાપે એવું વસિયતનામું કર્યું હતું કે એ ર૪ વર્ષના થાય ત્યાં સુધી કાંઈ વારસે મળે નહિ. ર. ઇચ્છાપત્ર, મૃત્યુપત્ર [ મ. સ. *. બા. ] For Private and Personal Use Only ૯૩: મરકામ પાસે આવતા ાણી પેાતાનું ઈચ્છાપત્ર કવા મૃત્યુપત્ર કરીને તેની ઉત્તર. વ્યવસ્થા કરવામાં તેને સામીલ રાખવા શેઠ હરિવલ્લભદાસની ઇચ્છા હતી. Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Will-power २२० Wrapper will-power, ૧ છાબળ [ન. ભો.] | ૬. નિપુણવાક્ય [ દ. બા. ] જુઓ Discipline. અવતરણ માટે જુઓ Humour. ૨. સંક૯પબળ [આ. બા.] ૨. (A witty person) શબ્દવ. ૧૪, ૧૪૯; એને લીધે જીવન વધારે નિપુણ [દ. બા. તીવ્ર બને છે, અને સંકલ્પબળ (w. p) | Workability, અર્થક્રિયાકાર, આત્માના ઇતિહાસમાં હજી સુધી નહિ સફલ પ્રવૃત્તિ જનકત્વ [ હી. a. ] જણાએલે એવો વિકાસ પામે છે. સ. મી. ૧૪; આવા પ્રકારના તમામ ૩. ઇચછાશક્તિ [અજ્ઞાત દાવાની કટી, તેમનું અર્થક્રિયાકારિત્વ વા Wit, ૧. મર્માળ કટાક્ષ નિ. લ.] સફળ પ્રવૃત્તિ જનકત્વ એટલે વ્યવહારમાં તેમ નાથી કેટલે અંશે કામ સરે એમ છે, એ છે. ૨. બુદ્ધિ ચમત્કૃતિ [મ. ન ] ચે. શા. Working faith આચારસૂત્ર [દ બી.] ૩. નમ વૃત્તિ [૨. મ. ] કા. ઉં. ૧, પ૯૬; ‘ ત્તિ = દિ એ આજે યુરોપનું આચારરત્ર (w. f.) થઈ ક. સા. ૭૧૨૨ વિકેદની વાર્તાઓ, રમુજી પડ્યું છે. ટુચકાઓ, શિખામણનાં છુટક વાક, ઈત્યા- | દિની ચોપડીઓ ઘણી થાય છે. અલબત્ત, આ Worldliness, વ્યવહારના નિભે.] નર્મ વૃત્તિ (w). નવી કલ્પના શક્તિવાળી નથી.] og i Spirituality. ૩; ૪. બુદ્ધિચાતુર્ય, નર્મયુક્ત Wrapper, વેસ્ટન [ સા બા. ] વાકચાતુર્ય, ન [૨. મ.] વ. ર૦, ૪૦૧; એક માસિકન વેસ્ટન ઉપર માસિકના નામની નીચે આ પ્રમાણે શબ્દો (૧) જુએ Judgment. 8281. “A High Class Gujarati Mon. ૩; ૫. નર્મહાસ્ય [કિ. ઘ.] | thly Magazine.” For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંજ્ઞાસૂચી-પૂર્તિ, A. દે.............નર્મદાશંકર દેવશ કર મહેતા સુ. શા......... સુપ્રજન શાસ્ત્રી ન. ભો............નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા અ. કે.......અભિનય કલા બ, કે... ......બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર આ. કે. સ...આપણી કવિતા સમૃદ્ધિ For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन भाग पुस्तक હમારા જોવામાં પણ થોડાઘણા ગુજરાતી પ્રથા આવ્યા છે, તે વાકેફ છેકે; તે પણ જારે ગદ્યમાં સંસારનીતિ ભક્તિ યુદ્ધ સિવાએ 11 અને એ જ પ્રકરણમાં અને બીજામાં શાસ્ત્રીય રીતે લખીયે છે; અથરી અ'ગ્રેજી ઉપરથી યથાસ્થિત ( ભાવાર્થ નહિં ) ભાષાન્તર કરીયે છી વેળા ગુજરાતી ભાષાના શબ્દની દરિદ્રતાને નામે રડિયે છે. તેમના અનુભવ હમારા વર્ગો વના બીજાને કેમ આવવાના? કેહેવા કરતાં કરવું અઘરું છે. અંગ્રેજી કવિએના વિચાર તે સંસ્કૃત કવિએના વિચાર જેવા જેવા શબ્દોમાં યોગ્ય સંપૂર્ણ રહેલા છે, તેવા શબ્દો ગુજરાતીમાં મળવો મુશ્કેલ છે. -નર્મદાશંકર અંગ્રેજી વિદ્યાને પ્રતાપે આપણા દેશમાં હજારો નવા વિચારોને તથા નવી લાગણીએને જન્મ આપ્યો છે. તેમને સમાવેશ સાંકડી ગુજરાતીમાં થઈ શકતો નથી, તેથી તે નિરુપાય થઈ સંસ્કૃત અને ફારસી ભાષાના અણહદ મેદાનમાં જઈ વિશ્રામઠામની યાચના કરે છે.........જેમ જેમ દેશમાં નવા વિચારો દાખલ થતા જવાના તેમ તેમ નવા શબ્દો ભાષામાં પ્રવેશ કરતા જવાના. -નવલરામ જીવનના સામાન્ય ઉદ્દેશીને ગુજરાતી ભાષા સંતોષી શકે એમ છે, પરન્તુ ગુજરાતી. પ્રજાનું જીવન જેમ જેમ ઉચ્ચ થતું જાય છે તેમ તેમ ગુજરાતી ભાષા એવા ઉચ્ચ સંતોષ આપવાને અસમર્થ જણાય છે, અને તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, અર્થ શાસ્ત્રાદિ નવીન ઊગેલી અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી વિદ્યાઓને તૃપ્ત કરવાને એ તદન અશક્ત નીવડી છે. - કેશવલાલ ધ્રુવ For Private and Personal Use Only