________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Technical
૨૦૮
Theology
Technical ૧. સાંકેતિક, પારિભાષિક | સુ. ૧૯૮૩, કાર્તિક, ૧૦૬ આપણે દારૂ [ ૨. મ. ]
અને લંપટતાને મહા પાતક ગણિયે, મિતપી ક, સા. (૧) રર૩: અલંકારશાસ્ત્રના સાંકે. !
અને દારૂડિયા વચ્ચે ભેદ જ ગણતા નથી. તિક (1) નિયમો વિરુદ્ધ આ લોકમાં દોષ | Temperature ઉષ્ણતામાન [ન. લ.] થયાને સવાલ નથી. (૨) ૭૧૭: પદાર્થવિજ્ઞાન- જુઓ. Absorption. ના વિષયમાં ભાષાની કે શૈલીની વિશેષતા Textbook,૧. નિયત પુસ્તક [ન..] નથી હોતી; માત્ર પદાર્થોના નવા નવા ધર્મ
૨. શાળા-પુસ્તક [હ. ઠા.] દર્શાવવા પારિભાષિક (1.) શબ્દોની વિશેષતા
કે. શા.ક. ૧. પ્રસ્તા. ૧૩: ફાઉલરકૃત ડિસિન એ ગ્રંથમાં હોય છે.
પ્લીનનું તેમણે કરેલું ભાષાંતર હજુ શાળા૨. વિશિષ્ટ, તગત [ દ. બા. ] પુસ્તક તરીકે ચાલે છે. Technique, ૧. જંત્ર [ વિ. ક. ] ૩. નિર્ણત પુસ્તક [ ચં, ન. ]
ક. ૧, ૩, ૧૬-રર પછી પ્રતિભાનું જત્ર ગુ. જી. ૧૫ઃ નિણત પુસ્તકોને જ આરૂઢ (ટેકનીક) સૈ કેઈ ને પિાતામાં સમાવનારું અભ્યાસ કરનાર બીજા વિદ્યાર્થીઓ વર્ગમાં થશે.
તેમના કરતાં ઉંચે નંબરે ચઢતા, પરંતુ એવો ૨. હાથટી [ દ. બા. ]
કોઈ નહોતું કે જે હેમના જેવા વિશાળ અને Teleological, સાધ્યલક્ષી [ . ક. વિવિધ જ્ઞાનને ગર્વ કરી શકે. ની. શા. ૬૭૩ ].
૪. પાઠયપુસ્તક [ બ. ક. ] Teleological argument
ભા. લે. પ્રવેશક, ૩૪: આ આખો સંગ્રહ રચનાવાદ હ. વ. ]
આ ભાવનાના સરલ અસરકારક પાઠય પુસ્તક વ. ૧૩, ૫૬૫: સૃષ્ટિની રચના ઉપરથી
(t.b) જેવો છે. હેનું મૂળ કારણ બુદ્ધિમાન છે એ વાદને રચનાવાદ (T.A.) કહેવાય છે.
Theism ૧. ઈશ્વરવાદ [ ચં. ન. ] Teleology ૧. હેતુવિદ્યા, ઉદ્દેશવાદ,
સ. ૧૯૧૪, એપ્રિલ: “નેતિ ” “ નેતિ ”
કરતે કરતે “ઇશ્વર” એટલે “ઈતિ” રાખવાને પ્રયોજનવાદ [ હી. . સ. મી. ૯૮,
લીધે જ ફેડરીક હેરીસન અર્વાચીન ઈશ્વરવાદ ૧૬૯.]
–T.-ને સંકોચન shrinkage ની સંજ્ઞા ૨. મીમાંસા હેતુવિદ્યા, ભૂ. ગો.] | આપે છે. Temperance ૧. પ્રમિતતા [મ. ન.]
૨. એકેશ્વરવાદ [ ન. ભો. સ્મ. મુ. ૨. શા. ૬૧૨: નીતિમય ચારિત્રનું જે
૧૫૩ ] સામાન્ય સ્વરૂપ ઉપલબ્ધ થાય છે તે ઉપર જ દષ્ટિ રાખીએ તે આપણે તુરત જોઈ શકીશું
Theist, ઈશ્વરવાદી [ચં. ન. ] કે એવા ચારિત્રને સાર, પ્રાપ્ત કરેલાં ૫- ગુ. જી. ર૯ જ્યારે ઈશ્વરવાદી વલણ પ્રધાન યોગી તમ પરપગી વલણે જેને આપણે બન્યું ત્યારે પરમ સત્તાના અસ્તિત્વમાં પિતાની સદ્દગુણ કહીએ છીએ તે હવામાં રહેલો છે. શ્રદ્ધાને તેઓએ ખુલ્લી રીતે સ્વીકાર કર્યો. આવાં પગી એટલે પ્રમિતતા દરદશિતા Theocracy. ૧. ધર્મપાટસ્થ રાજસત્તા આદિ અને પરપગી એટલે ન્યાય પરમાર્થ- [ ન્હા. દ. ] વૃત્તિ આદિ વળણાના બળ ઉપરથી ચારિત્ર ઉ. ૪. ૯ઃ ઈસ્લામનું સ્વરૂપ T.—ધર્મ પાટસ્થ બળને નિશ્ચય થઈ શકે છે.
રાજસત્તાનું હતું. ૨. મિતાચાર [ મ. ૨. શિ. ઈ.]
૨. ધર્મિષ્ટશાસન [ દ. બા. ] ૩. મિતપાન [ અજ્ઞાત ] | Theology, ૧. ઈશ્વરવિદ્યા,ઈશ્વરજ્ઞાન
| Temperate મિતપી [ બ. ક. ] [ ન. લા. ]
For Private and Personal Use Only