SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Theological ૨૦૦ Toleration સ. ગ. (૧) ૩૩૯: રોમના રાજ્યમાં શ્રેષ્ઠ ૩. તક, કલ્પ [કે. કા. અ. ને ] નામાંકિત શારદાર, ધારાના વકીલે ને ઈશ્વર ૪. ઉપપત્તિ [ દ. બા. ] વિદ્યાના જાણનારા થઇ ગયા. Theory of knowledge, ALLE (૨) જુઓ Essayist. [મ. ન . શા.] ૨. મિષ્ટ [ મ. ન. ન્યા. શા. ૧૫૩] ! Thinking, ૧. તકવ્યાપાર [ મ. ન.] ૩. ધર્મવિદ્યા [ ઉ. કે. ] ચે. શા. ૨૮૭ રેગ્ય રીતે નિયમાયેલી વ. ૪, ૨૩૧૨ ધર્મમાં ઈશ્વર સંબંધી વિચાર કલ્પના ઉચ્ચ પ્રકારના તર્કવ્યવહારનો માર્ગ અને મનુષ્યના સંબંધને વિચાર વિગેરે બાબતે સરળ કરી આપે છે. ધર્મવિદ્યાને (1વિષય છે. ૨. મનન, મનવ્યવહાર [ હી વ્ર. ૪. ઈશ્વરશાસ્ત્ર [અ ક. ની. શા. ૧૧;] [. સ. મી. ૧૬૯ ] નીતિશાસ્ત્ર તત્ત્વવિદ્યા સાથે ગાઢમાં | Time-server, ૧.સમયસેવી [અજ્ઞાત) ગાઢ સંબંધ ધરાવે છે એમ આપણે ૨. પ્રસંગસેવી [ દ. બા. ] કહીએ છીએ ત્યારે એ શાસ્ત્ર ઈશ્વરશાસ્ત્ર કે થીëજી સાથે અસંબદ્ધ નથી એમ આપણે Title=page, ૧. નામપૃષ્ઠ [ મ. રૂ. ]. મહેતાજી દુર્ગારામ મંછારામ, પ્રસ્તાવના, વસ્તુતઃ સૂચવીએ છીએ. આ ચોપડીના નામપૃષ્ઠમાં મેં પોતાને એનો ૫. ઈશ્વરવાદ [ ગુ. વિ. વિ. ૧૪૪] કર્તા લખ્યો નથી તેનું કારણ એ કે આખા ૬. દેવતામીમાંસા [ દ. બા. ] પુસ્તકમાં મારું લખાણ ભાગ્યે પાનાં વીસેક હશે. Theological, આધિદૈવિક [ ઉ. કે. ] ૨. મુખપત્ર [ મ. સ. ] ngail Metaphysical. લોર્ડ ચેટરીલ્ડને પિતાના પુત્ર પ્રતિ Theoretical, ભાવગમ્ય, પત્તિકા ઉપદેશ, પ્રસ્તાવના, ૪. પૂર્વોક્ત “આપણા દેશને એક કુલીન યુવક –ભાષાન્તરકર્તા, જેનું નામ [ મ. ન. ] તે સમયે આપવામાં આવ્યું નથી, તે કેણ ચે. શા. ૭ ચેતનશાસ્ત્ર વ્યાવહારિક શાસ્ત્ર છે, તેનું તે આ પુસ્તકનું મુખપત્ર જ હવે નથી, ઐ૫૫તિક શાસ્ત્ર છે. પપત્તિક શાસ્ત્ર- 1 પ્રકાશન કરે છે માં જેવી વસ્તુસ્થિતિ છે તેવી વિવેક કરી! Toleration, ૧. મતાંતરક્ષમા [ ન. લ.] તે શી રીતે થાય છે, થઈ છે, તેને વિચાર ન. ગ્રં. ૧, ૨૯૯ આપણા દેશમાં તો હાલ કરેલો હોય છે, વ્યાવહારિકમાં વરિથતિ મતાંતરક્ષમા ( Spirit of Toleration ) કેવી જોઇએ, કેવી ઈષ્ટ છે, તેનો વિચાર હોય છે. રાખવી એ ખાસ જરૂરનું છે. Theory ૧. ૧, સિદ્ધાત [ ૨. મતભેદસહિષ્ણુતા [ મ. ન ] ૨. વાદ [ કિ. ઘ. ]. સુ.ગ. ૪૯૪ અનેક ધર્મ, સંપ્રદાય, ઇત્યાદિ કે. પા. ૬૧૬ જગતમાં આપણને અનેક ધર્મના પટામાં સમાય છે તથાપિ બધા ધર્મઅનુભવો એવા થાય છે કે જેના ખુલાસા વાળાનું એમ જ માનવું છે કે ગમે તે પ્રકારે. આપણને ઇદ્રિારા પ્રત્યક્ષપણે મળતા નથી. ગમે તે રીતે, સર્વે ધર્મ એક જ પરમેશ્વરને જયાં સુધી પ્રત્યક્ષ પ્રમાણ ન મળે ત્યાં સુધી પામવાના માર્ગ છે. હિંદુ ધર્મશા આ એ પ્રશ્નો વિષે ઉદાસીન રહેવું એ પણ આપણા વિચારથી ભરપૂર છે, અને મતભેદ સહિષ્ણુતા થી થઈ શકતું નથી. બુદ્ધિને કોઈ પણ (t.) એ ધર્મમાં જેવી જણાઇ છે તેટલી આખી પ્રકારનું સમાધાન જોઇતું હોય છે આથી એના દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જણાઈ નથી. ખુલાસારૂપે એ જુદી જુદી સયુક્તિક કલ્પનાઓ ૩. ક્ષમા [ મ. ૨. ] કરે છે, એને વાદ (theory, hypothesis) સિ. અ. મિ નાસ્તિક હતા, છતાં યુરોપના ઘણા ધાર્મિક લોકો તેના સદ્ગુણોની કદર For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy