SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Object ૧૩૫ Obtective Object, ૧. દુશ્ય મિ. ન.]. કામ છે. એને અંતઃસ્થિત નહિ પણ બાહસ્થિત, ૨. શા. ૪૮૮ આ જે સૌન્દર્યનિબન્ધન | સ્વાનુભવી નહિ પણ સર્વાનુભવિ કવિત્વ આનન્દ તેનામાં વિશેષતા એટલી જ છે કે (Objective) કહે છે;(૨)૧, ૩૦૪: નર્મદાશંકરપદાર્થગત રૂપાદિના વિચાર ભેગો જ તે નું કવિત્વ સ્વાનુભવરસિક (Subjective) આનન્દ ઊપજે છે, દય દ્રાના સંબંધની હોવાથી, નાટકાદિમાં બરાબર સિદ્ધિને પામી અપેક્ષા રાખતો નથી. શકતું નહોતું. પાત્રપર રસવર્ણન કરવામાં - ૨. વિષય [હી. વ.] સર્વાનુભવરસિક (0.) કવિત્વ જોઇયે છિયે. સ. મી. ૧૫રઃ જ્ઞાતા જે વિશ્વથી અને | એ કવિત્વ ગુજરાતીમાં તો પ્રેમાનન્દ ચ જે વિષય તે બે પદાર્થને જોડનારના ભમાં જ પરિપૂર્ણપણે જોવામાં આવે છે. સંબંધમાં જે વ્યાપાર ઉદ્ભવે છે, તેનું નામ | ૨. બાહ્ય [મ. ન. ચે. શા. ૩૩૯૩ જુઓ Subjective. ૩. અર્થ, ૩. પવિષયક, આવિત રિમ.] ય, દ્રવ્ય [ કે. હ. અ. ને.] ક. સા. (૧) ૧, ૫૯: “સ્વાનુભવરસિક” Objective, ૧. સર્વાનુભવી, બાહ્ય અને “સર્વાનુભવરસિક' એ પદે વાઇરતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે Subjective અને સ્થિત, સર્વાનુભવરસિક [ન. લ] Objective એ શબદોના અર્થમાં આ શબ્દો ન. ગ્રં. ૧) ૨, ૧૮૯-૯૦: રસ એ જ રસપ્રમાણ વિષયોમાં જ વપરાય. તવશામાં ખંડકાવ્યોમાં એટલે 2ક કવિતામાં બસ છે. વિષયક” અને “પરવિષયક” એ એ પદ, ગરબી, વગેરે લખનારેમાં એટલું હોય રાના ખરા અર્થ છે. (૨) ૨, ૩રરઃ તે તે કૃતાર્થ થયે, કેમકે તેવી કવિતામાં તે ગ્રન્થકારના દષ્ટિબિંદુથી પ્રસ્તુત વિષયમાં પિતાના આત્મામાં જે જે ઊર્મિઓ ઊઠે તે ઉતરી તેના અર્થ અને સબંધ સમબાવવા દર્શાવી એટલે થયું, અને તે તે પિતામાં રસ એ સંસ્કૃત ટીકાકારની વ્યાખ્યાનપદ્ધતિ હેય તે તે સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવા પ્રસંગે નિરુપયેગી છે. અને તેને બદલે આવી કવિતાને રવાનુભવી અથવા અંતઃ વાચકના દષ્ટિબિન્દુથી વિષય મનમાં ઉતારી રિત (subjective) કવિતા કહે છે. સંગીત તેના દરેક અંગનું તારતમ્ય તપાસી આવિર્ભત કવિતા આ વર્ગની છે. પણ નાટકકામાં (0.) સ્વરૂપને ગુણદોષની પરીક્ષા કરવી એ એથી જુદા જબહુ ઊંચી જાતના-કવિત્વનો જરૂરનું છે; ગ્રન્થકારના મતના ઇતિહાસ સંબંધે ખપ પડે છે. એમાં ફકત પિતાના અંતરમાં વિષયનું અન્તભૂત (Subjective ) સ્વરૂપ અનુભવેલા રસનું વર્ણન કરવું એ બસ નથી, તપાસવું એ ત્રીજું દૃષ્ટિબિન્દુ અથવા વખતે કાંઈ જ કામનું નથી. એમાં ૪. પરલક્ષી [ન. .] તે ભિન્નભિન્ન પ્રકૃતિવાળા બીજાને ભિન્ન ભિન્ન પ્રસંગે કેવા લાગે છે તેનું વર્ણન કરવાનું છે. મ. મુ. ૧, ૨૦૪. એક તફ પરદુઃખભંજન સાધુ પુરુષ તે બીજી ! ૧. Subjective અને Objective માટે તર્ક ચાર ને ખૂની, એક તરફ પતિવ્રતા ને | "સ્વાનુભવરસિક” અને “સર્વાનુભવરસિક” એમનામ બીજી તરફ કુલટા, એક તર્ક પણ તે બીજી મરમ નવલરામભાઈયે જેલાં રા. રમણભાઈ તકે ઉદાર, એક તરફી પ્રેમી તો બીજી તરફ ! સ્વીકાર્યા છે. પરંતુ શબ્દ દીર્ઘસૂત્ર હેઇને પણ શઠ, વગેરે ભાતભાતના મનુષ્યોના મનમાં કેવી | મૂળ શબદોનું પુરું રહસ્ય બતાવી શકતા નથી તેથી વિવિધ ઉમિઓ ઊઠે છે, તેનું એવી રીતે | ‘આત્મઘક્ષી” અને “પરલક્ષી” એ રાબ હે ન્યા વર્ણન કરવું કે જાણે તેના હૃદયમાં જ પેસીને | છે. અને તે વધારે ઉચિત હુને લાગે છે. Subjectઈ આવ્યો હોય, એ નાટચ કે વાકિકવિનું | નો તત્ત્વજ્ઞાનમાં અર્થ થgo, અહમ-આત્મા છે. For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy