________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Sentiment
એમના જીવનમાં તેમજ કવિતામાં એક વિશેષતા ઉત્પન્ન કરી છે. ભ્રતિનિમગ્ન અને ધ્યાનપરાયણુ હૃદયને સંગીતદ્વારા વિષયગત સાન્દર્ય સાથે સબન્ધ થયા.
૨. ઇન્દ્રિયગ્રાહી [ અજ્ઞાત ] Sentiment, વાસના [ બ. ક. ભા. લે,
પ્રવેશક, ]
પાળનારા હતા.
૧૯૧
૨. રતલ [ ધૂમકેતુ ]
તણખા, ૨૧: એ ફૂલિશ સેન્ટિમેન્ટલિસ્ટ (મૂર્ખ રાતલ.)
૩. લાગણીમાંદું [અજ્ઞાત]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ભાવના [ ૨. મ. ]
૧. ૨૩, ૧૩૭: પરિષદ્ તે માત્ર ૬, ( ભાવના ) છે અને કાયદાની દૃષ્ટિએ ચાલુ રહેલું મંડળ નથી.
૩. રુચિગ્રાહુ [બ, ક.]
કો. ૧, ૩, ૩૯: કવિતા વિશેના પંદરસાળમા સૈકાથી માંડીને આજ સુધીનાં વિવરણા, વર્ણ ને અને વ્યાખ્યાવાકયામાં લાગણી, ઊર્મિ, ચિદ્રેસ, ભાવ, હૃદયપ્રવૃત્તિ અને સ્થિતિ, ઉરનાં આંદેશના અને વિકારો, ક્ષેાભ ઝુસ્સા અને રુચિગ્રાહ (s, સેંટિમેંટ ), શ્રોતા અને વાંચનારના હૈયા ઉપર અસર એ વિસિષ્ટતાએ વત્તીઓછી આવ્યાં જ કરે છે.
૪. વૃત્તિ [ કે. હું. અ. નાં. ] પ. રસ [૬, ખા. ] Sentimental, ૧. વાસનામૂલ, વાસના પ્રધાન [ અ. કે. ]
ભા. લે. પ્રવેશક, (૧) ૪૭: એક લિપિ અને એક ભાષાની ભાવનાનું વ્યવહારૂ તેમ વાસનામૂલ (s.) મહત્ત્વ તે સારી રીતે સમતા હતા. (ર) પ૭: સ્નેહ, સુખી લગ્ન, પરસ્પરની
માયા મમતાથી ભરેલાં લાછલ ભરેલાં કુટુંબ- Sequence, પાર્વીપ [આ, બા.]
આ. ધ. ૩૬૯: મારા ભાષણમાં મે દર્શના
વાસનાપ્રધાન
જીવન, એવા એવા વિષયાને સ્પર્શ કરતા રહે એમને કદાપિ સાંભળ્યા નથી. પણ તેને ખુલાસે જુદો છે. આપણા જમાના (s.) હેાઈ એવી ખાખામાં આપણે લવલવ કરીએ છીએ વધારે:ત્યારે એ જમાના કૌટુમ્બિક જીવનને સ્પર્શતી લાગણીઓને વિશે માન
જે અ ંતરંગ ( internal ) સંબંધ તાન્યા છે. તે રીતે એમના ઉ પત્તિક્રમનું પૌર્યાપ ( Historical sequence ) વિચારમાં બધબેસતુ થાય છે. Serf, કૃષિદાસ [મ. હ.]
Serf
૪. ઊર્મિલ [ ખ. *. ]
સુ. ૧૯૯૨, અષાઢ ૧૧૫: ઊર્મિલ (s.) અમાનેા ચાલે છે એ દેખીતું છે,
૫. તરંગી [કે. હ. આ, નાં.] ૬. વેવલ, ભાવનાસુલભ [૬.ખા.] Sentimentalism, ૧. હૃદયનૈય [ચ. ન.]
સ. ગાવર્ધનસ્મારક, ૮૯ઃ કેવલ તત્ત્વશાસ્ત્રના જ અભ્યાસ કરવાથી વિરાગાભાસ શુ હૃદયહીનતા સભવે છે, તેા કેવળ કાવ્યશાસ્ત્રના જ વાંચનથી રસાભાસ હૃદયદા ય ( s. )– ના સામ્રાજ્યનું ભય રહે છે.
૨. ઊર્મિદાસ્ય [વિ. મ,]
કા. ૩, ૨, ૧૭૩: એ ( તણખા ) માંનાં સઘળાં પાત્રાને જીવ કાઢી નાંખવા એ તે રમત વાત લાગે છે. આજના બુદ્ધિપ્રધાન યુગને એ વાત એટલી સહજ નથી લાગતી એટલે એવું ઉમિ દાસ્ય એને ખૂચ્યાં કરે છે. ૩. રાતલવેડા [વિ, ક.] કૌ. ૩, ૩, ૧૭: કુણું જીગર એટલે રાતલવેડા (સેન્ટીમેન્ટેલીઝમ) નહીં. ૪. અપેામિલતા [બ. ક.]
ઇ. દ. આ સમાજી માનસ જ્યાં લગી માલિશઅપેામિલતા ( childish. ) નું ભરેલું ચાલ્યા કરશે, ત્યાં લગી એ સંધમાં શાસ્ત્ર ફિલસૂફી કે ઇતિહાસ ખાંધનારી વિદ્વત્તા ખીલી શકશે નહીં.
For Private and Personal Use Only
સ. મ. ૨૬૭: ખ્રિસ્તી ધર્મના પ્રચારને પરિણામે ગુલામીનાં અનિષ્ટ એછાં થવા પામ્યાં તથા માલિક અને ગુલામ વચ્ચેના અને કૃષિકાર અને કૃષિદાસ (સ) વચ્ચેના, સંબંધ જરા માણસાઇ ભરેલા થયા,