________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિર
Realist
Realistic બાહ્યાર્થીસ્તિત્વવાદ, વસ્તુતંત્ર પદાર્થ- | હિ. ત. ઈ. ૧. ૧૫: સાંખ્ય બાહ્ય જગતસત્તાવાદ [હી. વ.]
નું કારણ પ્રકૃતિદ્રવ્ય છે એમ માને છે તેટલા સ. મી. (૧) જુઓ Absolutism (૨)૧૬૮.
અંશમાં તે લૈકિક સવાદી (1.) છે ૫. વસ્તુવાદ [ન. દે.]
અને જેટલા અંશમાં બુદ્ધિ ઉપરાંત હિ. ત. ઈ. પૂ. ૨૪૫: ગંધાધિ ગુણો
પરભૂમિના પુરુષપ્રકાશને સ્વીકારે છે તેટલા મનના નથી, તેમ બુદ્ધિના એટલે જ્ઞાનના પણ
અંશમાં અલોકિક વસ્તુવાદી (Transcen
dentalist) છે. નથી, તેમ આત્માના નથી, પરંતુ પૃથિવ્યાદિ દ્રવ્યમાં રહેલા છે, એ સિદ્ધાન્તમાં વસ્તુવાદ ૩, વસ્તુવાદી [ છે. જ. ] (r. ) ને પાયો છે. અને તેને લીધે વિજ્ઞાન- સા. ૧૯૨૬, ડિસેમ્બર, ૯૪૯ઃ પ્રખ્યાત વાદ ( Idealism) આ સિદ્ધાન્ત પ્રતિ- સાહિત્યસ્વામી ગેટેએ એક જીવનસત્રમાં પક્ષી છે.
કહ્યું છે, કે માણસ શૈશવમાં વસ્તુવાદી (રીય૨. ( Arts and Literature )
લિસ્ટ), તારુણ્યમાં આદર્શવાદી (આઈડીતાદશતા [મ. ન...]
અલિસ્ટ), મધ્યાવસ્થામાં શંકાવાદી (કેષ્ટિક) સુ. ગ. ૮૨૭૪ આ ગ્રંથ (સરસ્વતીચંદ્ર)
અને વૃદ્ધાવસ્થામાં અગમ્યવાદી ( મિસ્ટિક ) પાશ્ચાત્ય તાદશતાની રીતિએ લખાયેલું સંસાર
હોય છે. ચિત્ર છે, તથાપિ તેમાં આર્ય સિદ્ધાન્તો
૪. છબીરાગી, વાસ્તવક [બ, ક] પ્રમાણે ઉચ્ચીકરણ એટલું બધું ભળેલું છે, કે
કૈ. ૧૯૩૦, સપ્ટેમ્બર, (૧) ૧૪૬: આ તે જ વડે આ ગ્રંથ રમણુય થઈ પડે છે.
પ્રમાણે ચિત્રકારની વાસ્તવિક અંશે-અંગેની ૨. વાસ્તવિકતા [૨. મ.]
પસંદગીમાંથી, નરી વાસ્તવિક્તાને આંખે ઉડીને ૩. યથાથદશન દ, બા]
વળગે એમ દેખાડવાની એની શક્તિમાંથી જ, ૪. છબીરાગ [ બ. ક. ]
હિંદુ લગ્નની સંસ્થા ઉપર એક જબરે કટાક્ષ ક. ૧૯૩૦, સપ્ટેમ્બર, ૧૪૭: છબીરાગ (r) |
ચિત્રમાંથી નીકળી જેનારના મગજમાં ધકકો નિખાલસતા અને સંગીનતાને જોરે જ એમને
મારીને પેસે છે. અને આમ બનવા પામે એ વાચકવર્ગ ધીમે ધીમે વધતો આવે છે.
જ એ ચિત્રની પૂરેપૂરી સફળતા અને સર્જકતા આંહી નહિ આપેલાં અવતરણ માટે
છે. (“સર્જકતા” શબ્દને અહીં ઉપલા Idealism જુએ.
પરામાંનો નવી સ્થિતિ ઘડનાર શકિત” એટલે _Objective realism, બાહ્યાર્થી સિતવવાદ [હી. ઘ.]
ભારે અર્થ ન લેવો. આવા રીયલિસ્ટ (1) mal Absolutism.
કલાકારને માટે કલાક્ષેત્ર પૂરત-છબીરાગી શબ્દ Scientific realism, Cagliarato
ઠીક લાગે છે. ફિલસૂક્ષેત્રના realist-reaબાહ્યાથી સત્યત્વ [ ન.દે.]
lism માટે એ શબ્દ ના ચાલે. ( ૨ ) ૧૫૩ વ. ૧૦, ૧૧૮. વિશ્વના સ્વરૂપનિર્ણયમાં કેટલાંક પ્રકરણ રા. રા. કનૈયાલાલ મા. મુનશી( Ontology ) ત્રણ ભૂમિકામાં હોય છે.
ની એક નવલના કેટલાક ભાગ સાથે સર. ( ૧ ) સામાન્ય જ્ઞાનવડે બાધાર્થ સયત્વની ખાવવાની ઈચ્છા થાય કદાચ. પણ મુનશી રહ્યા ભૂમિકા, (Natural realism), (૨) વિજ્ઞાન રોમાન્ટિક (r); રા. જેશી રીયાલિસ્ટ (r.સિદ્ધ બાધાર્થ સત્યત્વની (s, r.) અને (૩) છબીરાગી વાસ્તવદષ્ટી;) એ બેને મેળ મેળવCaglldale (idealism).
વાના વ્યર્થ જેવા યનમાં હું તે નહિ પડું. Realist, ૧. સર્વાસ્તિત્વવાદી, બાહ્યા- | Realistic, ૧. યથાર્થદશી [દ. બા]. ર્વાસ્તિત્વવાદી હિી. વ્ર.]
કા. લે. ૧, ૫૭૯ સૂષ્ટિસંવગ્ન દશામાં કલા સ. મી. (૧) ૭ઃ આ . એટલે સર્વાસ્તિ - ! બહિર્મુખી અને સૃષ્ટિઉપાસક હોય છે. તેને ત્વવાદીને મત છે. (૨) જુએ Idealist. યથાર્થ દશ (R.) કહે છે. ૨. લાકિક સદૂવાદી [નદે]
૨. વાસ્તવિક [ બ. ક. ]
For Private and Personal Use Only