SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Revolutionary અને યાગ્ય સમયે પાકતી સમુત્ક્રાન્તિ ( evolution ) ના રૂપની જ હેાઈ શકે. આપખુદી સત્તાની આટઆટલી સૂગ હતી તે પણ āાર્ડ ડેલ્હાઉસીએ રાજ્ગ્યાને ખાલસા કર્યા | Rhetoric, ૧. એને તે સુલતાની વ્યુત્ક્રાન્તિ (1.) ના દાખલા તરીકે ગણાવતા. ૪. પરિવત [ આ. ખા. ] છઠ્ઠી પરિષદ્દે, છઃ ચંદ્રગુપ્તે રાજકીય અને સામાજિક પરિવર્ત કર્યાં તે વારે સાહિત્યની વાડી ખીલી રહી હતી. ૨. ૧, રાજ્યવિપ્લવ [ ન. Å. ] જી. ઈ. ૩૧૮: રાજ્યવિપ્લવ ( R. ) એ નામથી આ માટે ફેરફાર ઇંગ્લાંડના ઇતિ હાસમાં આળખાય છે. દુનિયામાં ઘણાંયે રાજ્ય ઉથલી જઈ નવાં થયાં છે, પણ ઇંગ્લાંડના આ રાચવિપ્લવ અપૂર્વ છે. ર. રાજ્યપરિવર્તન [ મ. સ. ] અ. ૧૬૨ઃ રાજ્યપરિવર્તન ( R. ) કરવું એ અતિ કઠિન કા' છે. ૩. વ્યતિક્રમ [લા ચેસ્ટરપીડને પુત્ર પ્રતિ ઉપદેશ ] ૧૭ ૨૧૬: ફ્રાનસમાં જે મહાત્ અતિક્રમ (રેવેલ્યુશન) થયા તેમાં અધિકાર અને સ્થાનને માટેના કલહ લેશ પણ ન્યૂનતાને પામ્યા નથી. ૪. રાજ્યક્રાન્તિ [ કે. . ] મે. મુ. ર૦: નાટકમાં લીધેલા ખનાવની પૂર્વેની હકીકત છેક ખૂનરેથી મુક્ત નથી. કાઇ દંગાફટકાથી, કાઇ કાવતારાથી, કોઇ ઘેરામાં, કાઇ સંગ્રામમાં એમ એક પછી એક નવે નંદના ધાણ નીકળી જાય છે, પણ તે તે રાજ્યક્રાન્તિ અને વિગ્રહમાં બધે એ બનનારા અનાવા છે. ૫. વિપ્લવ [ ક. મા. ] કે. લે. ૧, ૧૮૯: ૧૭૮૯ માં ફ્રાંસમાં થયેલા મહા વિષ્ણવે ધમ ગુરુઓની સત્તા તેાડી ત્યારથી સુધરેલા સમાજોનું ગુરુપદ સાહિત્યકાના હાથમાં આવ્યું. Revolutionary, ઉચ્છેદક [બ. ક.] વિ. ૧૭૧: જે પદ્યશાસ્રી રૂઢિશાસ્ત્રી રૂઢિ રક્ષક અને સંગીતના ચશ્મા દ્વારા જ કવિતાને Acharya Shri Kailassagarsuri Gyanmandir Rhetoric જોનારા, તે અનેકધા ઉચ્છેદક (r.) લાગે એવી નવી રચનાનું તત્ત્વ શેાધવા અને જાણવા ઈચ્છે છે, એવા બનાવ અતિવિરલ જ હોઇ શકે. વાચાલ કારશાસ્ત્ર [ ન. લા. ] સ. ન. ગ. ૩૨૨: રાજ્યના ઉત્ક પેરીવિસની સાથે શેાલતા . મહાજનામાં આનેકસાગેારાસ (તત્ત્વજ્ઞાની ને પેરીકિલસના ગુરુ ) ફ્રીડિયાસ ( શિલ્પશાસ્ત્રીને પેરીટસને મિત્ર ) આસપાસિયા ( વાચાલંકારશાસ્ત્ર જાણનારી ને પેરીકિટસને સુંદર વક્તા કરનારી ને પછવાડેથી તેની આ થયેલી ) અને સા ટિસ એ મુખ્ય હતા. ૨. વાક્પાટવ [ મ. ન. ] ચે. શા. ૬૦: માંડલિક સસ'ની અસરામાંની કેટલીક સહેતુક હોય છે અને કેટલીક નિષેતુક ાય છે. સહેતુક અસરના અંગમાં જ શિક્ષણવ્યાપારના ખાડખર, વાક્પાવના પ્રયાગ, નીતિ, ધ, આદિના આદેશ, અધિ કાર નચ (કાયદા) આદિનાં સંગમન, ઇત્યાદિના સમાવેશ થાય છે. ૩. વાક્સાહિત્ય [૨. મ. ] ૧. ૬, ૫૦૪: એરિસ્ટોટલે R. ( વાસાહિત્ય ) ની વ્યાખ્યા એમ આપી છે કે "the faculty of discerning in every case the available means of persuasion.'' ૪. વકતૃત્વકલા [ ‰. કે. ] સ. ૧૬, ૧૫૬ઃ એરીસ્ટાટલે રચેલી વકતૃવકા (r.) વગેરે અનેક પુસ્તકાનું જ્ઞાન વ્હેને આપવામાં આવ્યું હતું. ૫. કાવ્યશાસ્ત્ર [દ. ખા. કા. લે. ૧] ૬. ઉક્તિવિલાસ [ ૨. મ. ] છુ. પ્ર. ૫૮, ૨૭૨: ાતવિલાસ ( ૪. ) ના નિયમા વ્યાકરણને અનુસરી અને અર્થને સાચવી તથા અને ખાતર ભાષાને રોાભાવી ભાષાનું સામા વધારે છે. ૭. વાશાસ્ત્ર [ ૨. હુ. ] સા. ૮, ૮૯ઃ કવિતા એટલે જો આત્માના ઉચ્ચ સંવાદમય ઉગાર-આત્મિક આનંદની For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy