SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Valid ૧૬ ભક્તિ અને નીતિ, ૧૦ કિયું કૃત્ય સારૂં અને કયું નારૂં એ પરીક્ષા કરવા માટે જૂદા જૂદા ધારણ આપ્યાં છે. પરંતુ તે સં ધારણમાં બે મુખ્ય છે. Utility (હિતકરતા) અને Intention (સહજ ઉપલબ્ધિ) પ્રથમ ધારણ પ્રમાણે જે કૃત્ય હિતકર તે સારૂં. પરંતુ હિતકર કહેને ? કૃત્ય કરનારને એમ હાય તે। સ્વાર્થ અને સદાચાર એક થશે. જન માંડળને હિતકર એમ ગણિયેતા હિતવાદના ધેારણની મ્હાર વાત જશે; ત્હારે જે નૃત્ય જન મંડળના હિતને ખાધ ન કરતાં પેાતાનું હિત કરે તે સારૂં કૃત્ય એમ કાંઇક સત્કૃત્યનું સ્વરૂપ આ ધેારણ પ્રમાણે બંધાય. • ધણામાં ધણા લે।ક્રનું ધણામાં ઘણું સુખ એ તત્ત્વની સાથે સ્વસુખના વિરોધ ના આવે એવી રીતે સ્વસુખ સાધનાર્ કૃતિ તે સત્કૃતિ એમ અથ થાય. આ ધારણના ગુણદોષ < " V Valid, ૧. અદુષ્ટ [ મ. ન. ] જીએ Invalid. ૨. સુસંગત [ રા. વિ. ] પ્ર. પ્ર. પ્રસ્તાવના, ૧૩: રૂપાનુમાનથી હર કોઇ એક નિગમન કહાડીએ કે ખરફ ગરમ છે શાથી જે તે સફેદ છેઃ જે જે સફેદ હુંય તે તે ગરમ હોય ' તેા નિગમન સુસંગત છે પણ તે યથાર્થ નથી. Validity, પ્રમાણતા [મ. ન. ચે. શા.] Vanity, ૧. મિથ્યાભિમાન [ અજ્ઞાતદલપતરામ ડાહ્યાભાઇ ] ર. મિથ્યાસ્મિતા [ . કે. ] Vegetarian, ૧. વનસ્પતિ ભક્ષક [ આ. બા. ] વ. ૩, ૪૪૪, અમુક પ્રગ્ન વનસ્પતિ ભ્રક્ષક છે અને તે નિળ છે એટલા દ નથી પણ વનસ્પતિ ભક્ષણ અને નિળતા વચ્ચે અખાધ્ધ કાર્ય કારણભાવ સ્થાપવા મુશ્કેલ છે, ૨. અન્નફલાહારી [ બ. કે. ] ઉ. જી. ૪૬: હિંદને સ્વેટો ભાગ અલ્કે Acharya Shri Kailassagarsuri Gyanmandir Vegetarian તપાસવાની અહીં જરૂર બહુ નથી. પરંતુ ખારીક તપાસ કરતાં જણાશે કે આ હિતવાદ જનહિતવાદ—તે માત્ર નૃત્યના અસત્ત્ પણાની પરીક્ષા કરવાને કસોટી બતાવે છે, સદાચારના ઉદ્ભવ મ્હાંથી થાય છે તે ખતાવવાનો એ મતના ઉદ્દેશ નથી. હિતાહિતતા ૨. ઉપર્યુકતતા, [હિ. વ. ] સ. મી. ૯૮૯ આ ઉપયુક્તતા વા હિતાહિતતાના સિદ્ધાન્તને જરા ખારીકાઇથી તપાસવાની જરૂર છે. ૩. ઉપયોગિતાવાદ [ મેા. ક. ] ૪. આત્મકથા એક દિવસ મિત્રે મારી પાસે બેથમ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગિતાવાદ (યુટિલિટી) વિષે વાંચ્યું. હિંદુઓને પણ મ્હોટા ભાગ ભેળસેળ ખારાક લેનારી છે. મ્હારી નાત અહીં ગુજરાતમાં જ અન્ન ક્યાહારી છે, હિંદમાં બીજે બધે સેળ ભળિએ ખારાક લેનારી છે. ૩. શાકાહારી, નિરામિષાહારી [ અજ્ઞાત—મા. ક. ] આ. કે. નવજીવન, પુ., પૃ. ૨૧૩૭: સાલ્ટનું પુસ્તક વાંચ્યું. મારા ઉપર તેની છાપ સરસ પડી. આ પુસ્તક વાંચ્યાની તારીખથી હું સ્વેચ્છાએ ઈરાદાપૂર્વક નિરામિષાહારી કે શાકાહારી થયા ( વેર્જિટેરિયન ’શબ્દને સારૂ પ્રચલિત શબ્દ શાકાહારી છે. પણ તે જો કે અગ્રેજી મૂળ અને વગતે છે છતાં ખરી વસ્તુને! સૂચક નથી. તેથી હું નિરામિષાહારી શબ્દ જો કે તે કિલષ્ટ છે તે! પણ વાપરું છું. પણ અથ સૂચક હળવા શબ્દ મળે તેા તે અવશ્ય વાપરૂ કાઈ વ્હારે ધારો? ૪. નિરામિષભેાજી [ ૬. બા. ] કા. લે. ૨, ૨૦૮: કેટલાક કળાકારો અને કહે છે, • માંસાહાર અમારી સાન્તની કલ્પનાને આધાત પહાંચાડે છે, કવિ For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy