________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Original
૧૪૩
Oversoul
૨. ઇન્દ્રિયવિશિષ્ટ રચના, પિંડ | વ. ૧, ૩૧૨ઃ ઇગ્લાંડનાં વત માનપત્રો [હકા. કે. શા. ક. ૧, ૩ર૭]. યુરેપનાં વર્તમાનપત્રમાં સહુથી વધારે સ્વ૩. સંસૃષ્ટિ [ હ. વ. વ. ૧૪૫૧૨] |
તત્ર છે એટલું જ નહિ પણ ક૯૫કતા (૦.),
નૂતનતા, આવડ-સામર્થ, જીન્સ અને વિવિધ૪. અવયવી [પ્રા. વિ.]
તામાં સર્વ દેશે કરતાં ચઢે છે. વીણા, ૧૯૨૭, ૧૮૦: જીવનશાસ્ત્રોમાં આપણે જેને એક અવયવી ( ૦.) કહીએ એને ઉપર
૫. વિશિષ્ટ શક્તિ [ બ. ક.] નાં બે શાસ્ત્રોમાં કહ્યું સ્થાન નથી.
વ. ૫, ૩૩૦: મનુષ્યને તેનાં કર્મ નચાવી ૫. કરણ [કે. હ. અ. ન.]
રહે છે તથાપિ એ નાચમાં જ પુરુષપ્રયત્ન
મૂતિમાન થાય છે તે પ્રમાણે પરંપરાદર ૬. સેંદ્રિય [ દ. બી.]
સંચિતનો ઉપયોગ અને ઉપભોગ કરવામાં જ Original, સ્વત:કલ્પિત [ કુ. ભો. ]
કવિની વિશિષ્ટ શકિત (૦.) ડગલે ડગલે છતી ભે. છે. પ્રસ્તાવના, ૮ઃ સ્વતઃકલ્પિત પુસ્તક
થાય છે. રચવાનો આ મહારે પ્રથમ જ પ્રયાસ છે.
૬. અપૂર્વ રચનાશક્તિ [ કા. છ. ૨. મૂળ [ અં. સા.]
શ્રી. ગો. ૨૩૧]. ભા. લે. ૧૬ઃ આવાં નડતર છતાં થોડા
૭. નવીનત્પાદકતા [ છે. બા. સ. મૂળ ગ્રંથ-original works-થઈ શકવાને જેગ હતો ને તે થયા નથી તે આપણને
૨૨, ૧૨ ] ભૂષણદાચક નથી.
૮. ઉત્પાદકશક્તિ [ સ્વામી આનન્દી ૩. માલિક [ ૨. મ. ]
ન. સ. ૧, ૨૬૨. વ. રર. ૧૨૮: હિંદી ભાષામાં નાટકોને |
| Orthodox, ૧. સત્પથધારી, સત્યથઅભાવ છે તે જોતાં ગુજરાતી ભાષાનાં નાટક ગામી [ મ. સ.] મૈલિક (o.) અને મૂલ્યવાન જણાય તે ગ. ઓ. ઉદ્દઘાટન તેઓ સ્વધર્મ સં. તેટલા પરથી સંતોષ માનીને બેસી રહી બધમાં સત્પથધારી–સત્પથગામી ( . ) શકાય તેમ નથી.
(orthos=right, and dox-opinion. ૪. અપૂર્વ, સ્વતંત્ર [અજ્ઞાત] Right-sound-in opinion and doct
૬. સ્વકલ્પિત [સે. વિદ્યા રમણભાઈ rine) હતા. નીલકંઠ, કાન્તમાળા, ૧૬૮]
૨. પુરાણપંથી [વિ. મ.] | Originality, ૧. સર્ગશકિત
વ. ૨૬, ૩૪૯: આપણા દેશના પુરાણ[ ગે. મા.]
પંથીઓ (0) માને છે કે જૂનું છે એટલું સ. ચં. ૧. ૨૧૩: તેનું મસ્તિષ્ક (મગજ)
બધું જ સારું છે. સર્ગ-શકિત (૦, નવીન કલ્પના ઉત્પન્ન કરવા
| Over-determination, (Psychoની શક્તિ)વાળું ગણાતું.
ana.) બહુકારણતા [ભ. ગે.] ૨. નિસર્ગશકિત [ગો. મા.] ] Oversoul, અતિજીવ બ. ક.] ન. જી. ૪૨: મેઘદૂતનું ભાષાન્તર, બાળલગ્ન- સા. ૪, ૧, ૨૮૭: મૃત્યુના સર્વસામાન્ય બત્રીશીની ગરબીઓ, કેટલાંક પુસ્તકો ઉપરનાં તેમ ફરી ફરીને હૃદયભેદક અનુભવથી જીવ વિવેચન વગેરે કેટલાક વિષય નવલગ્રંથાવલિના અને અતિજીવ (સેલ (soul) અને ઓવર
હેલા તથા બીજા ભાગમાં આવ્યા છે. તે સેલ (over soul) (આત્મા અને પરમાત્મા નવલરામની નિસર્ગશકિત (૦ ) રસિકતા... શબ્દો આપણામાં જાણે અજાણે કોઈ ને કોઈ વગેરે ગુણોના ઉંચા જતા વૃક્ષનું દર્શન પારિભાષિક અર્થમાં જ વપરાય છે. કોઈ પણ કરાવે છે.
પંથના મંતવ્યથી લેશમાત્ર દૂષિતભૂષિત નહીં ૩. ક૫કતા [વ. આ.]
એવા ઉચ્ચારણને માટે “અતિજીવ' જેવો નવો
For Private and Personal Use Only