Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sceptical Science sceptical, સંશયવાદી [અ. ક] | નવાબ સાહેબે સ્થાપીને વિદ્યાર્થીઓને આશ્રય ની. શા. ૯ : કેટલાક એવા તત્ત્વવાદ છે કે ! આપવા ઠરાવ્યું. તેમાં આપણું જ્ઞાનમાત્રની સત્યતા ભૂલી | ૩. વિદ્યાકલેજનવૃત્તિ મિ. સ.] પાડવામાં આવે છે ને શાસ્ત્ર કે વિજ્ઞાનનાં હ. બા. ૭૪: અહુણા પણ વિદ્યાશાળા, સ્થપાયલાં સત્યને માનસિક ભ્રમણાઓ પુસ્તકશાળા, ઔષધઉપચારશાળા, વિઘાકઅથવા તો કલ્પનાઓ તરીકે ઉતારી પાડવામાં તેજનવૃત્તિ (3) આદિ થાય છે, એ પણ આવે છે. પણ વ્યવહારની રીતે જોતાં ધર્મવિચારમૂવક છે. એવા વિચારો પદાર્થવિજ્ઞાનના વિવેચન ૪. શિષ્યવૃત્તિ [ મ. ર.] કરવાની પદ્ધતિ પર નહિ જેવી અસર કરે છે; ખૂદ તેવી સંશયવાદી (સ્કટિકલ) કે શિ. ઈ. ૪૮૪: ગમે તેટલી શિષ્યવૃત્તિઓ ઉચ્છેદક ફિલસુફી ધરાવનારાને હાથે પણ તેમ છે મેળવી હોય તેને હું થોડામાં ઘેડી ધાર્મિક થતું નથી. ઉચ્ચતાને પ્રમાણમાં પણ છેક નિર્માલ્યા scepticism, ૧. સંશયવાદ [અ. ક] ની. શા. ૧૪૮ : સંશયવાદ–જે વિચાર ૫. વિઘાવેતન [ ન. ભ. ] • પદ્ધતિ મુજબ જ્ઞાનના સંબંધમાં માણસ શંકા જ ૬. વિઘાથીવૃતિ વ્હિા. દ] ગ્ય ગણી શકે તે સ્વીકારનાર વાદ. ચિ. દ. ૫૫: સ્ત્રીશિક્ષણના સદનુભવને પરિ૨. સંશયશીલતા [દ. બી.] ણામે સ્ત્રીશિક્ષણના ઉત્તજન કાજે S. વિવાથી વૃત્તિ સ્થાપેલ છે. scholar, ૧. પંડિત [આ. બા. ૭. વિદ્યાવૃત્તિ [ દ. બા. ] સુ. ગ. પ્રવેશક, ૧૬ઃ રા. મણિલાલનો ઉદેશ | પંડિત (SC) માં ખપવાને નહિ પણ ઉપદેશક | School, ૧. શાળા [ ન. લ. ]. (Teacher) થઈ ગુર્જર જનમંડળના આચાર- ન. ગ્રં. ૨, ૨૨૯ હાલ આપણા પ્રાંતમાં વિચાર ઉપર અસર કરવાનો હતો, કવિતાની જે ત્રણચાર શાળાઓ ( Ss. ) ચાલે ૨. વિદ્વાન, વિદ્યોપાસક [દ. બી.] છે તેમાં કોની જોડે આ કાવ્ય સંબંધ ધરાવે scholarship, ૧ ગ્રંથવિશારદતા છે તેનું કાંઈક નિરાકરણ આ વિવેચનમાં થવું જ જોઈએ. એ આખું કાગ્ય ધ્યાન દઈને વાંચતાં અમારો એ નિશ્ચય થાય છે કે એ સ. ૨૯, ૭૬૨ઃ ગેવર્ધનભાઈની S. ગ્રંથ દલપતશાળાનું તો નથી જ. વિશારદતા સરસ્વતીચંદ્રમાં છે ઠામઠામ છલકાઈ જાય છે. ૨. ચરણ [ ૨. વા. ] ૨. ૧. પાંડિત્યવેતન ગિ. મા.] . વ. ૬, ૨૧૦: સરસ્વતીચંદ્ર ઉપર લીટન અને તેના ચરણ (S.) ના લેખકની અસર છે. સ. ચં. ૧, ૨૧૩: ઘણીક પરીક્ષાઓમાં અને ઘણુંક નિબંધ લખી પારિતોષિકે (ઇનામો) ૩. સંપ્રદાય નહીં. દ] પાંડિત્યવેતન (ઑલરશી) ચંદ્રક (ચાંદ) સા. મં, ૧૬૬ઃ વીરજી, રત્નેશ્વર, વલભવગેરે તેણે મેળવ્યાં હતાં. દ્વારકાદાસ પ્રિય શિષ્યો હતા. વિધવિધ રસનાં ૨. છાત્રવૃત્તિ, વિદ્યાર્થી વેતન કાવ્યો રચવા શિષ્યોને સંપાતાં; અનેક કાવ્ય [ મ. સૂ. ] રચાચ, વંચાય, ચર્ચાય ને પ્રચાર કરાવાય. પણ ગો. ઝા. ૨૪ : ઉપરાજ-વાઇસરાય-લાર્ડ -પણ એ પ્રેમાનન્દને સંપ્રદાય હતે, પ્રેમાનન્દનાથબ્રકે આરંભમાં લોકપ્રિય લાર્ડ કાર્લિંગના ની શારદાપીઠUniversity ન હતી. જે ઉદાર સ્વભાવ અને કુલીન વિચાર દર્શાવ્યા ૪. કલમ, પક્ષ, મત [દ. બા. ] હતા તેનું સ્મરણ રાખવા તેઓના નામની | science, ૧. સૃષ્ટિજ્ઞાન, સૃષ્ટિવિજ્ઞાન, (âલરશિપ)-છાત્રવૃત્તિ વા વિદ્યાર્થીવેતન ખ.. વિજ્ઞાનશાસ્ત્ર [ ૨. મ.] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112