Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Perspective ૧૫ર Petitio Principii ગુ. જી. ૬૩: કુદરતની શકિતઓનું પુષી ૩. નિરાશાવાદ [ અ. ક. કરણ (P.) આ રીતે થયું કે પછી તરત જ જુઓ Meliorism. દેવીકરણ (Deification) થાય છે, Pessimist, ૧. નૈરાશ્યદશી Perspective, ૧. ૧. યથાદશTહ. કા.કે. [ ગે. મા. ] શા. ક. ૧, ૩૨૮]. oyal Optimist. ૨. યથાદર્શન [ ગૂ. વિ.] ૨. દુર્ભાગ્યવાદી, [ઉ. કે. સદર] વિ. ૧૨૧: પ્રતિમાલેખન (Model ૩. દુખવાદી [મ. ઇ. સ. ૨૯, drawing) અને યથાદર્શન (Perspective) ૪૫૫.]. આવા દૈમિતિક આકારના પદાર્થો જેવા કે | Petitio principli, ૧. સિદ્ધસાધન ઘનચોરસ, ત્રિકોણ, ચોરસ, પણ, સૂચિ, '[મ. ન. ] પાશ્વ, નશાકૃતિ, શંકુ વગેરે પદાર્થોની યથા ન્યા. શા. ૧૪૬: સિદ્ધસાધન એટલે જે દર્શનના નિયમોને અનુસરી આકૃતિઓ વાત અવયવોમાં સ્વીકારી લેવાઈ છે તેને કાઢવી. નિગમનમાં દર્શાવવી–સિદ્ધનું સાધન કરી ૩. પૂર્વાપર પ્રમાણુ નિ ભો]. બતાવવું. સિદ્ધસાધન એ શબ્દ આપણ ન્યાયઅ. ક. ૬૦: હેમની ચિત્રની પૂર્વાપર નો છે અને ત્યાં એનો અર્થ આ કરતાં જરાક પ્રમાણ (p) યોજના રંગભૂમિ ઉપર ઉત્તમ જુદો છે. એક પ્રમાણથી નક્કી થયેલી વાતને પ્રકારની હતી. અન્ય પ્રમાણથી સાધવા માંડવી તેને સિદ્ધ૨. દષ્ટિફલક [વિ. ક.] સાધન કહે છે. પર્વત ઉપર અગ્નિ છે એ વાત ક. ૫, ૧, ૨૩–૪: એક તરફ એમનું | પ્રત્યક્ષ થયા પછી તે સિદ્ધ કરવા અનમિતિનો એ પોતાની જવાબદારીનું તીવ્ર ભાન અને પ્રયોગ કરવો એ સિદ્ધસાધન છે. એમ જ બીજી તરફ આજે પ્રસિદ્ધિમાં આવેલા સેરડી અવયવોમાં જે વાતનો નિશ્ચય પ્રત્યક્ષાદિ ગમે સાહિત્યને પણ કાળબળે પ્રાપ્ત થનારું પ્રજા- તે પ્રકારે થયે છે તે જ વાતને અનુમિતિના કીય દષ્ટિફલક (“પરસ્પેકિટવ”) માંનું રથાન નિગમનરૂપે સિદ્ધ કરી આપવી તેને પાશ્ચાત્ય સિદ્ધસાધન કહે છે. આ બંને વસ્તુઓ આજની રસધારાદિમાં જે ખરા દેષ હશે તેને નિવારશે અને પેટા ૨. સાધ્યસ્વીકાર [ ન. ભો.] વ, ૧૦, ૪૫૦:–આ પ્રકારને સાળ જોઈને વિરોધોને શમાવશે. હમે એમ દલીલ કરશે કે શિવાજીના સમયPerspective drawing, le. ગ્દશનચિત્ર [ ગો. મા. 1 માં આ હાલની “ફેશન’ના સાળ થતા હતા, સ. ચં. ૪, ૩૪: કુસુમ દિગ્દર્શનચિત્ર– કેમકે “ઓને! આ રહ્યો, હેના વખતને સાળ ! ” તો નાટકના પ્રકાર કે દલીલ કરે છે P. dના સાધારણ નિયમો શીખી હતી. કે પ્રેમાનન્દના સમયમાં આ પ્રકારનાં નાટકો ૨. યથાદશનચિત્ર [ ગ. વિ.] ભજવાતાં હશે અને તેણે ભજવાતાં દીઠાં હશે Pessimism, ૧. નિવૃત્તિમાર્ગ મિ. ની હેના જેવું જ વિપરીત સાધ્યસ્વીકાર (p. p.) ૨. શા. પ૩૭ઃ ઈચ્છમાત્ર સ્વરૂપે જોતાં નું સેવન કર્યું ગણાશે. નિદરૂપ જ છે. અર્થાત વિદ્યમાન એવા કેઈ ! ૩. અ ન્યાશ્રય [રા. વિ.] કખ કલેષાદિના પરિહારની અભિલાષા રૂપ છે, પ્ર. પ્ર. ર૯૩: કઈ બાબત સાબીત કરવી એમ નિવૃત્તિમાર્ગવાળા જે માને છે તેમાં જે હોય તે પ્રથમ અમુક સાધનથી તેને સાધિત કાંઈ સત્ય છે તેનું બીજ ઈચ્છાના આ સ્વ કરીએ અને પછી એ સાધન પણ પ્રતિવાદીને રૂપમાંથી જ ઉદભવે છે. સંમત ન હોય તો એ સાધન પાછું એ જ ૨. દુ:ખવાદ [ હિં. ગ.] સાધ્યથી સાબીત કરીએ એ અન્યોન્યાશ્રયનો જુઓ Optimism દોષ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112