________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Objective
૧૩૬
Objective
૫. પરસ્વરૂપજન્ય, બાહ્મનિષ્ઠ. સિદ્ધાન્ત આ “પરધન અને નકામું માની [ ૨. મ. ].
સમજવાની કેઈ દરકારે કરતું નથી” સરખા ક. સા. (૧) ૨, ૨૩૯-૪૦: સર્વત્ર શેાધક
ઉદગારની વૃત્તિથી કેવો વ્યર્થ જાય છે તેનું વૃત્તિ રાખી સત્ય જયાં હોય ત્યાંથી ગ્રહણ કરી અહિં ઉદાહરણ મળે છે. આવી જ વૃત્તિથી લેવા તત્પર રહેવું-એ ઘણી વાર દુષિત થતા
“અનંતતાદેવી, “નવજીવન, “અમરભૂ, “અમૃતઅને Subjectiveનું દષ્ટિબિન્દુ ego અને Obje- વાજબી રીતે ઉત્પન્ન થતું નથી. તે છતાં માત્ર એક ctiveનું દષ્ટિબિન્દુ egoની બહારની objective | સ્થળે બીજો શબ્દ જવો પડે અને બાકી બધે world, બાહ્યસૃષ્ટિ છે તેથી આમ અને પર એને ઉપયોગી થાય હે શબ્દ જ તે ઠીક ? કે પ્રત્યેક તરફ લક્ષણ કરવાથી આત્મલક્ષી અને પરલક્ષી એ પ્રસંગે જુદા જુદા શબ્દ જવા પડે તે ઠીક ? નામ સુઘટિત લાગે છે. નવલરામભાઈવાળા શબ્દો | ઉત્તર ઉધાડે જ છે. “બધા વિષયમાં વાપરી શકાય માત્ર રસપ્રમાણુ વિષયોમાં જ વપરાય એમ રા. | હેવા અપૂર્ણ વાચકતાવાળા શબ્દોનો ઉપયોગ કરવા રમણભાઈ પણ સ્વીકારે છે, અને કહે છે:–“તત્વ- કરતાં દરેક વિષયમાં તેને ખાસ વાચ અર્થ પરિસાસ્ત્રમાં “વિષયક’ અને ‘પરવિષયક' એ એ] પૂર્ણ રીતે દર્શાવાય હેવા જુદા જુદા શબ્દોને શબ્દોના ખરા અર્થ છે.” વળી કવિતા અને ! ઉપયોગ કરવો હેતર છે” આમ રા. રમણભાઈ સાહિત્ય' પૃ. ૩૮૭ ૫. ૨૧ મીમાં “સ્વવૃત્તિજન્ય...! કહે છે. આ સામાન્ય તત્વ સર્વશે સ્વીકાર્ય નથી. ' અને પરસ્વરૂપજન્ય” એમ subjective અને બધા વિષયમાં ઉપયોગ થઈ સકે તેમાં વધારે વાઘવ Objective માટે નામ જુદાં યોજવાં પડયાં છે. તે તથા સુઘટિતપણું છે; અને જુદે જુદે વખતે જુદા જુદે જુદે સ્થળે જુદા શબ્દ યોજીને અનિશ્ચિતતા જુદા શબ્દો જવા પડે તેમાં તત્વદર્શનયુક્ત ઉપજાવવાને બદલે, સર્વત્ર યથાસંભવ લાગુ પડી | વિચારશક્તિની શિથિલતા આવે છે. અપૂર્ણ વાચકઉપયોગમાં આવે તેવાં નામ “આત્મલક્ષી અને | તાને દેષ વાજબી નથી. “આત્મલક્ષી' અને “પરલક્ષો છે તે વધારે સ્વીકાર્ય ગણાય. આ “પરલક્ષી તેમની વાચક્તા પોતપોતાની હદ સુધી શબ્દોનો પણ સર્વ વિષયમાં ઉપયોગ થવો અશક્ય | સંપૂર્ણ જ છે, અને જે જે વિષયમાં તેને પ્રાગ છે એમ બતાવવાને રા. રમણભાઈ કહે છે: “એ પદ | થાય, ત્યહાં હાં વિષયના સંબધની છાયા પણ તત્ત્વચિંતનના બધા વિષયમાં ચાલી શકે તેમ | પ્રવિષ્ટ થતાં યોગ્ય વિસ્તાર એ વાચતાને થાય છે; નથી. Emotion (અન્તઃાભ) અથવા percep| ઉદાહ-કવિતાના વિષયને એ શબ્દ લગાડીશું તે tion (ઉપલબ્ધિ)ને “આત્મલક્ષી” વ્યાપાર કહી ! અનુભવ અને રસને સંબન્ધ જે મૂળ શબ્દમાં જૈન શકાશે નહિં, તેમને “આત્મનિટ વ્યાપાર કહેવાનું છે તે કવિતાના જ રસસ્વરૂ૫પણાને લીધે આપપડશે.” શા માટે ? સમઝાતું નથી. જે અર્થનિકથી આ૫ પ્રવિષ્ટ થાય છે, એટલે સ્વાનુભવરસિક અને ઉદિષ્ટ છે, તે જ “લક્ષથી ઉદિષ્ટ થઈ સકે એમ છે. સર્વાનુભવરસિક હેવા દીર્ઘસૂત્રી પ્રયોગની જરૂર પણ જે વ્યાપારનું લક્ષ્ય “આત્મ” છેઅર્થાત વ્યાપારની ! નથી ઉત્પન્ન થતી. “ “આત્મ” અને “પરીને લય ઉત્પત્તિ અથવા પ્રવૃત્તિ “આત્મ” છે,-એ અર્થ અને તે કરવામાં જ આ બે જાત્યની કવિતાને મૂળ ભેદ પૂર આત્મમાં સ્થિત છે એ અર્થ બંને સરખા જ છે. | થતો નથી, આત્મ અને પરના અનુભવને રસિક“ઉપલબ્ધ થતા વિષય (object)ને “પરલક્ષી’ વરંતુ | તામાં સમાવેશ કરવામાં ભેદ રહેલો છે.” એ રા. નહિં પણ બાહ્યનિષ્ઠ વસ્તુ” કહેવી પડશે.”—આમ | રમણભાઈની શડકાનું નિરાકરણ ઉપરના ખુલાસા પણ એઓ ઉમેરે છે; પરંતુ “objective object” | થી થઈ જાય છે. અને ખરું જોતાં એ બે પ્રકારએમ તો કહેવાને પ્રસંગ જ નથી તે “પરલક્ષી ની કવિતાને મૂલગત ભેદ તે આત્મ અને પરને વસ્તુ એ પણ સંભવની બહાર છે; અને “બાહ્યનિષ્ઠ | લક્ષ્ય કરવામાં જ પૂરે થાય છેજે પછી અનુભવનહિં પણ “બાહ્ય અથવા બહિસ્થ વસ્તુ એટલું જ ! રસિકતાને અંશ આવે છે તે આત્મલક્ષણ અને કહેવાય. “બાધનિક વસ્તુનો અર્થ જ નથી થતો. પરલક્ષણથી નિરપેક્ષ જ કવિતાના અનુભવ અને Object માટે બીજો શબ્દ જ પડે માટે | રસસ્વરૂપના પરિણામે જ. રા. રમણભાઈ બીજે objective માટે “પરલક્ષી યોજવામાં વાંધો | વાંધો એ કાઢે છે કે “objective કવિતા એ
For Private and Personal Use Only