________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Olfactory
૧૩૯
Opposition
OIfactory, ગન્ધગ્રાહક [ ક. પ્રા. ] | ૪. પ્રમેયવાદ, શેયપ્રક્રિયા નિ. દે.]
ગુ. શા. ૪૩, ૧૪૯: ગન્ધની ઇન્દ્રિય પ્રાણ- જુઓ. Epistemology. ન્દ્રિય છે. નાકના પોલાણ ઉપરની ચામડી જેને Ontological argument, 244
યૂકસ મેંબ્રેન કહે છે તેમાં કેટલાક ભૂવાદ [ ન. દે.] ભાગ જે ગબ્ધગ્રાહક પ્રદેશ (ઓલફેંકટરિ પ્રદેશ) વ. ૧૩, પ૬૬: ઈશ્વરને વિચાર તે જ હેનું છે તે જ પ્રાણેન્દ્રિય છે.
અસ્તિત્વપ્રમાણ સૂચવે છે અર્થાત ઈશ્વર Oligarchy, ૧. અલ્પજનસત્તાક રાજ્ય વિના વિચારમાં જ હેના અસ્તિત્વનું પ્રમાણ [ મન. રવ.]
સમાઈ ગયેલું છે અને ઈશ્વર વિષે વિચાર હોવો કૃ. ૨. ગષણ, ૬૩: જીવન એ સમાન
અને તેનું અસ્તિત્વ ન હોવું તે બની શકે જ વ્યક્તિઓનું પ્રજાસત્તાક રાજ્ય છે, અને નહિ કે નહીં. આ પ્રમાણને સ્વયંભૂવાદ (o. a.) પશુઓ ગુલામ તરીકે હોય એવું અ૯૫જન
કહેવાય છે. સત્તાક (0. ) રાજ્ય છે.
opera, ૧. નાટથસંગીત [ન. લા. ] ૨. ઉમરાવદાર [ હા. દ]
સન. ગ. ૪પપઃ તે ( પોલિયન) પિતાની ઉ. ૪. ૧૫. ખુદ ઈંગ્લાંડમાં પણ (0,)
ગાડીમાં એક સાંકડા મહેલામાંથી પેરાઉમરાવદરમાંથી છૂટેલી પ્રજા પ્રતિનિધિઓની નાટચસંગીત જેવા જતો હતો. ખરી રાજસભા ૧૮૩૨માં રચાઈ.
૨. સંગીત નાટક [ મ. ન.] ૩. ગણસત્તાક રાજ્ય [વિ. ક.]
ચે. શો, પહા: આ પ્રકાર ઉપરાંત ચક્ષુ ૪. ગેત્રપતિ શાસન દ. બા.]
અને શ્રોત્ર ઉભયનું જે મિશ્રણ છે એવી પણ
કળાઓ છે:–નાટય, નાટક, સંગીતનાટક, Onomatopoeia અનુકરણશબ્દ[ક પ્રા]
ઈત્યાદિ. બ. વ્યા. ૬: પ્રાણીઓના અવાજને અને અચેતન કુદરતના અવાજને અનુસરતા અવાજ
૩. સંગીતવિધાનને ખેલ [૨. મ.] થી ભાષામાં ઘણું શબ્દ બને છે, તે અનુ
છઠ્ઠી પરિષ૬, ૧૬: સંગીતવિધાનના ખેલા કરણશબ્દ કહેવાય છે.
(0. ) ને નાટકથી જુદો પાડવામાં આવે – Onomatopoeic, ૧. વનિપ્રતિ- તો સાંભળવાની કવિતાને અને જેવાના અભિબિઅક [ બ. ક.]
નયને પ્રાધાન્ય આપવાના પ્રયત્ન કરી રંગઉ. જ. ૧૮૪: “ભમતારામની કેડી”ની ભૂમિની ઉન્નતિ કરી શકાય, છેલ્લી કડીમાં “ મર્મર” શબ્દ દવનિપ્રતિ- ૪. સંગીતક [દ. બા. ] બિમ્બક (૦.) છે.
Opposition, ૧. વિધિ [ મ. ન.] ૨. અર્થાનુકારી [રા. વિ. પ્ર. ૧, ૬]. ન્યા. શા. ૨૯: વિધિ અનેક રીતે બને. Ontology, ૧. વસ્તુશાસ્ત્ર [આ. બી.]
સર્વદેશવિધિ સામે એકદેશનિષેધ આવે. વ. ૨૩, ૪૫૩ ધર્મ (Religion)ને
સામાં આવે; અથવા સર્વદેશનિષેધ સામે પરમ શાસ્ત્રમાં વસ્તુશાસ્ત્ર (૦.) અને માનસ
એકદેશવિધિ આવે. સામા ધ આવે તો તે શાસ્ત્ર (psychology) એવાં ઓતપ્રોત છે પણ જુદા જુદા વિરોધ જ છે. કે બેમાંથી એક જ ને આધારે ધર્મનું સ્વરૂપ ૨. સંવાદી રૂપાન્તર રા. વિ.] રચવું એ વૃથા પ્રયત્ન છે.
પ્ર. પ્ર. ૧૬ઃ આ અનુમિતિઓમાં આપણે ૨. વસ્તુસ્વરૂપવિદ્યા [ અ. ક. ની. માત્ર બે વિસંવાદીમાંથી એક ખરૂં અને બીજી શા. ૧૨૨ ]
ખોટું, અને મોટામાં નાનાને સમાવેશ થાય ૩. સત્તાવિષયકશાસ્ત્ર, સત્તાવાર છે એટલું જ કહીએ છીએ. આને ટેકામાં [હીં. 9. સ. મી, ૧૬૯ ]
સંવાદી રૂપાન્તર હશું અને બે વિસંવાદીમાંથી
For Private and Personal Use Only