________________
मत पख छोडके जोवोगे तो सर्व दीसेगा । एसी मोटी बातां को कोइ १ पछानदा नहि । आत्मार्थि पुरुष को इस बात का निरना करना चाहिता है । अरु जीहां निरना है तीहां ज्ञान दर्शन चारित्र छ । जिहां ज्ञान दर्शन चारित्र छे तीहां मोक्ष छे । जीहां वस्तु को निरना नही तीहां ज्ञान दर्शन चारित्र नही । जीहां ज्ञान दर्शन चारित्र नही तीहां मोक्ष नही । इत्यादिक घणी चरचा छे । सो कहां तक लखीए ? बुद्धीवान होवेगा सो थोडेहिमें जाण लेवेगा । बुद्धीहीण तो कदे बी समजे नही ।
तथा श्रीकेसी मुनिने श्रीगौतमजी प्रते पूछया ए प्रत्यक्ष दोय प्रकार का लिंग छे तीहां मेरे को संसा छे । आपको संसा छे किंवा नही छे ? ते कृपा करके कहों । सो केसी गौतमजीकी चरचा होइ छ । तिसमे जोइ लेजो । तथा एकेक परुपते है । गौतमजीने कह्या है- केसी ! लोकाको प्रतीत निपजावन निमित मुनिका लिंग व्यवहार में मोक्षका साधन है । निश्चे तो मोक्ष का साधन ज्ञान दर्शन चारित्र छे ते बात खरी छे । परंतु जीम कीसे की इच्छा होवै तिम बाणी धार लेवे एह तो जैन का व्यवहार नहि । जीम तीर्थंकरां गणधरांने मुनि का वेश कह्या छे तिम वेष धारणा जोइए । परंतु अन्यलिंग धारणे की मुनि को आज्ञा नहि । बुद्धीवंत को बिचारया जोइए शास्त्रानुसार निर्ना करना चाहिये ।।
આ કેશી ગણધર અને ગૌતમ સ્વામીના શિષ્યોને બે પ્રકારનો વેશ જોઈને સંશય ઉત્પન્ન થયો. તે શા માટે સંશય ઉત્પન્ન થયો ? જવાબ તે પુરુષો આત્માર્થી હતા. તેઓનો સંશય કેશીગણધર અને ગૌત્તમસ્વામીએ નિવાર્યો. તેઓ પણ બન્ને આત્માર્થી હતા તે માટે સંશય નિવારીને જૈન ધર્મની એકતા કરી. આ અધ્યન શા માટે કહ્યો છે ? જેમ કેશી ગણધર અને ગૌતમસ્વામીજીના સાધુઓને સંશય ઉત્પન્ન થયો તેમ આ કાળમાં કોઈ દોરો લગાડીને સદા માટે મોંઢે બાંધી વિચરે છે, કોઈ કાનમાં છેદ કરાવીને વ્યાખ્યાનમાં મોટું બાંધે છે પરંતુ પછી નથી બાંધતા, તથા કોઈ કોઈ સદા મોહપત્તિ હાથમાં રાખે છે અને તેઓની શ્રદ્ધા મોહપત્તિ મોંઢે બાંધવાની નથી. બોલવાનું કામ પડે ત્યારે મોંઢું ઢાંકીને બોલે છે તથા કોઈ કહે છે વાયુ કાયના જીવોની દયા માટે મોંઢે બાંધવાનું તથા કોઈ કહે छ - 33त। संपातीत पोनी २६॥ भाटे भोंद पांधवानुं छे.
१ पहिचानता नही ।
१६ * मोहपत्ती चर्चा