________________
थाय छे रागे राता द्वेषे स्याम थाय सहजे ते शुद्ध स्वभाव छे ते रागद्वेषे प्रशस्त परिणाम रूप होय ते कार्णे कार्योपचारथी व्यवहारे धर्म कहिये निश्चे धर्म न कहिये जे रागद्वेष वीभाव छै बडी व्याधि रुपछै पहिले अंगे आचारांगे कहिउ छे जे उपाधि सर्व कर्मनो उपाधि ते स्वभावे कीम कहिये अक्कम्मस्स वहारो ण विज्जइ कम्मुणाउवाहि कर्म क. जिहां कर्म जाय पुन्न जनीत वीकार नही तीहां व्यवहार नथीए उपाधि कर्मे करि होइ छे जेटलि २ निरुपाधिकपणु क. उपाधि रहीतपणुं ते ते असे धर्म जाणिये जिम समद्रष्टीने मीथ्यात्व उपाधि टली तेटलोज धर्म वीरताने अवृति टलि तेहज अकषायने कषाय टल्यो ते अजोगीनो जोग टल्यो ते धर्म सम्यग्दृष्टी गुणठाणाथी मांडि जीहां शीवशर्म क. मोक्ष सुख पामे तीहां ताइ अंसे २ धर्म पामीये परिपूण धर्म चौदमा गुणठाणाने छेहले शर्म. १० इम जाणि मीथ्यात्व अवृत्वादिक आश्रव एहनी वृत्त ते संवर इम अंतरंग ज्ञान दशा भजीने आप स्वरुप रही सुद्ध परणाम वरते परिपरिणतथी पुदगल परिपातथी कुग्रह मीथ्यात्वादिक आदरी धर्म न छां
·
ये भवकूप संसारकूप कूए न पडे ज्ञानदशा विना बाह्य कृया छे जमाली प्रमुखनो अर्थ न सरीओ बाहिर ढुढता मुकी पर दोषटाली आत्मानो खोल करतो धर्म पामे एह बीजी ढाल संपूर्ण थइ गाथा ११
एह ग्रंथ श्री देव गुरु प्रसादात् बुटेराय केहता बुद्धीवीजे जी घणे सूत्रार्थ घणे पूर्वाचार्याके ग्रंथ जोड़ने एह पाठ संग्रह करके श्री जनमत मुनीलिंग वेष प्रबोधके ग्रंथ रच्या है स्वपर उपगारके वास्ते जो कोइ राग द्वेष मोह छोडके पढेगा तथा गुरु पासो सांभलेगा उस पुरुषको स्वपरलिंग अणलिंगकी पारखा होवेगी इस ग्रंथको पढके स्वमत आदरो परमत छोडो ।
કલહના કરનાર કદાગ્રહથી ભરેલા પોતાના જ બોલ થાપતા એવા શ્રી જિનવચનને છડેચોક અન્યથા દાખવે છે. કેટલાક સ્વચ્છંદ શિથિલાચારી થઈને પોતાના દોષોને ગોપવા માટે અપવાદો દેખાડે છે. કેટલાંક લુંપક વગેરે પ્રભુના વચનને નહિ માનતા અને પોતાના મતરૂપી કંદને રોપવાને માટે ધર્મની દેશનાને મૂળથી પલટી નાખે છે. પરંતુ મંદા એવા તેઓ સાચું બોલે નહિ. મંદ કહેતા લોપક જાણવા કારણ કે જીવ ધર્મમાં જોડાય તેવી ધર્મ દેશના ન આપે. આ પ્રમાણે જુદી જુદી દેશના સાંભળીને લોકો વિશ્વાસ નહિ કરે જેમ ભમરો કમળની સુગંધની ઈચ્છાથી ભમતો રહે તેમ લોકો ધર્મને શોધતા ફરે પરંતુ કમળની સુંગધ કેરડામાં ન પામે તેમ લોકો તત્ત્વ નિશ્ચય ન પામે. યશો.વિ.કૃત ૧૨૫ ગા.ના
मोहपत्ती चर्चा * ८९