________________
સા.પા.૩૬ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય ૧૯
मणिरयणकुट्टिमतले पासायालोयणे टिओ आलोएइ नयरस्स चउक्कतियचच्चरे अह तत्थ अइच्छंतं पासेइ समणसंजयं तवनियमसंयमधरं सीलड्डूगुणआगरं तं देहइ मियापुत्ते दिट्ठीए अणिमिसाए उ । कहिं मन्नेरिसं रूवं दिट्ठ पुव्वं मए पुरा ६ ॥
इहां मृगापुत्रने साधु देख्या । जेकर साधु का मुखबंधा होया होता तो प्रथम मृगापुत्र इम विचारदा - मैने एसा मुखबंधा रूप किते देख्या छे परंतु इण भवे तो देख्या नहीं । पूर्वे भवे देख्या हुस्ये । मृगापुत्र जैनी तो जातीसमरण थया पीछे होया छे । प्रथम तो साधु को ओलखता नही था । इस वास्ते मुनि का मुख बंध्या होया होता तो मृगापुत्र कहता-मुखबंधा कुण छे ? जिनाका मुख बंध्या होया छे तिनाको अजाण लोक प्रत्यक्ष एही आखदे है - रे एह कुण छे मुखबंधो ? इस प्रमाणते जाणजो मुनि का मुखबंध्या होया नथी.
અહીં મૃગાપુત્રે સાધુ જોયા. જો સાધુને મોઢું બાંધેલું હોત તો પ્રથમ મૃગાપુત્ર આમ વિચારત. મેં આવું મુખ બાંધેલું રૂપ કયાંક જોયું છે. પરંતુ આ ભવે તો જોયું નથી. પૂર્વ ભવે જોયું હશે. મૃગાપુત્ર જૈની તો જાતીસ્મરણ જ્ઞાન પામ્યા પછી થયા છે. પ્રથમ તો સાધુને ઓળખતા ન હતા. આ માટે મુનિનું મોઢું બાંધેલું હોત તો મૃગાપુત્ર કહેત - આ મુખ બાંધેલો કોણ છે ? જેઓનું મોઢું બાંધેલું હોય છે તેઓને અજાણ લોકો પ્રત્યક્ષ એમ જ કહે છે, રે એ કોણ છે મોઢું બાંધેલો ? આ પ્રમાણથી જાણજો કે મુનિને મોઢું બાંધેલું હોતું નથી. सा.पा.३७ उत्तराध्ययन सूत्र १८ :
मिए छुभित्ता हयगओ कंपिल्लुजाणकेसरे । भीए संते मिए तत्थ वहइ रसमुच्छिओ ३ अह केसरंमि उज्जाणे अणगारे तवोधणे सज्झायज्झाणसंजुत्ते धम्मझाणं झियाएइ ४ अप्फोवमंडवंमि झायइ झवियासवे तस्सागए मिए पासं वह से नराहिवे ५ अह आसगओ राया खिप्पमागंम सो तहिं हए मीए उ पासित्ता अणगारं तत्थ पासइ ६ अह राया तत्थ संभंतो अणगारो मणाहओ मए उ मंदपुत्रेणं रसगिद्धेण घंतुणा ||
इहां संयती मिथ्यादृष्टी था । तेणे अणगार मुनि कहिनें बोलाव्या छे । तिणे इम नहि ओलख्या - ए साधु जैन का छे । जे मुनि का मुख बंध्या होया होता तो राजा इम जाणदा- एह तो मुख बंध्या जैन का
मोहपत्ती चर्चा * ३३